Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj
Catalog link: https://jainqq.org/explore/005697/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ whicda GEHTIGUD t: ૧થી૩ કર્મગ્રન્થ - વિવેચનશષ્ઠિત જ્ઞાનાવણ દેશનાવરણ અનંતરશાન અાત અeતચયે. અનંતવીર્ય. ગોત્ર ટce 'વેદનીય અરુપીયાગ “વિચારું છે નામ) અક્ષય સ્થિતિ : મોહનીય આયુષ્ય) પ્રકાશક: ભાગીલાલ જીવરાજ, મુંબઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ PARE શ્રીધરણે દ્ર-પદ્માવતીસ'પૂજિતાયશ્રીશંખેશ્વરપાશ્વનાથાય નમઃ શ્રીદ્વાન-પ્રેમ-હીરસૂશિરુભ્યો નમઃ ऐं नमः કર્મગ્રન્થ વિવેચન (૧ થી ૩ ક’ગ્રંથ વિવેચન સહિત ) : રચિયતા : પૂ. આચાય દેવ શ્રીદેવેદ્રસૂરિ મહારાજ : વિવેચક : સ્વ. પડિત ભગવાનદાસ હરખચંદ્ર : સ`પાદક : સ્વ. પૂ. આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.ના પટ્ટાલ કાર સ્વ.પૂ.આ. ભ. શ્રી હીરસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂ. આ.ભ. શ્રી લલિતશેખર સૂરિ મ.ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી રાજશેખર રિ મહારાજ : પ્રકાશક : ભાગીલાલ જીવરાજ મુંબઇ-વડાલા પીન-૪૦૦૦૩૧ વિ. સં. ૨૦૪૬ આવૃત્તિ: મૌજી મૂલ્ય ઃ નકલ : એક હજાર ૨૫ રૂપિયા ઈ. સ. ૧૯૯૦ કચ્છના અન Page #3 -------------------------------------------------------------------------- ________________ - પ્રકાશકીય નિવેદન આ ગ્રંથનું પુનઃ પ્રકાશન નિહાળીને મારું મન અત્યંત હર્ષ અનુભવે છે. જેને શાસનના કર્મ સાહિત્યમાં કુશળ પંડિત શ્રીભગવાનદાસ હરખચંદદેશી વીસમી સદીમાં થઈ ગયા. તેમણે આચાર્ય શ્રીદ્રસૂરિ વિરચિત છ કર્મગ્રંથમાં પહેલા ત્રણ કર્મ ગ્રંથ ઉપર ગુજરાતી વિવેચન લખ્યું. વિ. સં૧૯૮૫માં તેનું ગ્રંથરૂપે પ્રકાશન થયું. આ ગ્રંથ કર્મગ્રંથના અભ્યાસ માટે ચર્તુવિધ સંઘમાં ઘણું ઉપાગી બન્યો. મારા સદ્ભાગ્યથી . આ ગ્રંથના આધારે મુંબઈદાદરનિવાસી પંડિત શ્રી નાનાલાલ ઘેલાભાઈ પાસે કમ ગ્રંથને અભ્યાસ કરવાની મને તક મળી. આ દરમિયાન અમે એ પંડિતજીને શ્રુતભક્તિને લાભ લેવાની ભાવના વ્યક્ત કરી. આથી પંડિતજીએ આ ગ્રંથના પુનઃ પ્રકાશનની પ્રેરણા કરી, આ ગ્રંથ અલભ્ય હોવાથી અને ઘણે ઉપગી હોવાથી આના પુનઃ પ્રકાશનમાં ઘણો લાભ છે એમ સમજાવ્યું. આથી આમ રા અંતરમાં આ ગ્રંથના પુનઃ પ્રકાશનની ભાવના પ્રગટી, અમારી આ ભાવના ફળે એ માટે પંડિતજીએ આ ગ્રંથના પુનઃ પ્રકાશન સંબંધી સંપાદન કાય કરી આપવા પ.પૂ. આચાર્ય શ્રી રાજશેખર સૂરિજી મ. સાહેબને વિનંતિ કરી. તેઓશ્રીએ એ વિનંતિને સ્વીકાર કર્યો. અનેક સ્થળે ભાષાકીય સુધારા આદિ કરીને આ ગ્રંથનું સુંદર સંપાદન કાર્ય કરી આપ્યું. પરિણામે આ ગ્રંથનું પ્રકાશન અમે અમારી ધારણ કરતાં વહેલું કરી શક્યા છીએ. ૫. પૂ. આ શ્રી લલિતશેખર સૂરિજી મ, સાહેબે તથા ૫. પૂ. સુ. શ્રી ધર્મશેખર વિ. મ. પ્રફ સંશોધનમાં સુહાગનું પ્રદાન કર્યું છે. ૫.પૂ. મુ. શ્રી સગરતિ વિ. મ. શુદ્ધિપત્રકમાં મદદ કરી છે. આથી હું આ બધા પૂજ્યોને તથા પુનઃ પ્રકાશન માટે પ્રેરણા દાતા પંડિતજીને આભાર માનું છું. સમયસર પુસ્તક છાપી આપવા બદલ અરિહંત પ્રિન્ટિંગ પ્રેસના માલિક શ્રી કમલેશભાઈ કેશવલાલને પણ અહીં આભાર માનું છું. સર્વ જી આ ગ્રંથને અભ્યાસ કરી કર્મબંધનથી મુક્ત બને એ જ પરમ શુભેચ્છા. Page #4 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક સૂચનાઃ અનુસ્વાર, કાના. માત્રા વગેરે બરોબર ન ઊઠવા હાય કે તદ્દન ન ઊઠવા હોય તેવી ભૂલેા અહી' લીધી નથી, ત્યાં વાચકે સ્વયં સુધારી લેવુ. પૃષ્ઠ પ ક્તિ અશુદ્ધ ૧ . बुच्छं ૩૨ ૪ પણ ૩૩ ૧૦ સમાન્ય ૪૦ ૧૭ ૪૦ ૧૯ ૪૪ ૪ ૧૭ મ ૬૮ ७८ ७८ ७ - ' x ૧૧૭ ૧૧૭ ૨૩ ૧૩૪ ૧૬ ૧૩૫ ૧૬ ૧૫૩ ૪ ૧૬૩ ૧૭ ૧૬૪ ર ૧૬૮ ૧૭ ૧૮૪ ૧૮૫ છ જી સા અસની સ્થકૃિત તુ અથ અસ. ભવ છે, હૈય શુદ્ધ वुच्छं × જીવવિપાકિના સંધા‡ ૪૪ તત્પર સામાન્ય સજ્ઞા અસ જ્ઞી સ્થવિરકૃત तु અથ અસ ભવ હૈય છે, જેના नारा चमद्धनाराच नाराचमर्द्ध नाराचम् ઉદયથી ઉયર્થો જીવવિપાકની સાફ ૪૩ તત્પર, અનુન્તાનુખન્ધી અનન્તાનુષ’ધી સબન્ધમ સમન્યમાં અરે અને Page #5 -------------------------------------------------------------------------- ________________ , : પૂઠ પંક્તિ અશુદ્ધ ' શુદ્ધ ૧૯૪ - ૬ ગુણિમા પ્રિમો ૨૧૩ ૬ ગુણસ્થાકે . ગુણસ્થાનક ૨૨૩ ૨૧ કર્મના, કર્મના ૨૨૭ ૯ - અન્નતામથી અનન્તાનુબન્ધી ૨૩૪ ૧૬ પ્રતિકૃઓને પ્રકૃતિએને ૨૩૭ ૧૪નથી. નથી ૨૪૦ ૩ ઉદીરણ ઉદીરણું. ૨૪૩ ૨૧ सत छेओ सतरछेओ ૨૪૭ ૩ षटूसाप्तरप्रमत्त षट्सप्ततिरप्रमत्ते ૨૬૮ ૨૫ ઉદ્યોતને ઉદ્યોતને ૨૭૨ ૯ થાઓ. ૨૯૧ ૨૨ હવે ૨૯૧ ૨૪ વંધહિ बंधर्हि અપર્યાપ્ર અપર્યાપ્ત ૩૧૭ ૧૯ અને અને ૩૧૭ ૨૧ અને અને ૩૪૮ ૨૧ -છુ -છું – ૩૫૩ ૨૨ સન્મા सम्मोत्ति ૩૫૮ ૧૮ : અપુર अपुत्वे ૩૫૯ ૧૮ રાતો लोहतो ૩૯૨ ૧૬ ૧૧ ૧૧૧ ૩૯૫ ૬ કે વલિસમુદુધાત કેવલિસમૃદુઘાત ૩૬ ૪ નથી ૩૦૫ નથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના કવાદનુ એ મ`તવ્ય છે કે સુખ-દુઃખ, જ્ઞાન-અજ્ઞાન, લાભ-મલાભ, જય-પરાજય, સંપત્તિ-વિપત્તિ ઈત્યાદિ જીવનમાં અનેક અવસ્થાએ દૃષ્ટિગોચર થાય છે. તે બધામાં કાળ, સ્વભાવ, પુરુષાર્થ આદિ અન્ય કારણેાની જેમ કમ પણ એક પ્રધાન કારણુ છે. પરંતુ કર્મવાદને માનનાર જૈન દર્શોન અન્ય દનાની જેમ ઈશ્વરને ઉક્ત અવસ્થાઓના કારણ તરીકે માનતું નથી. અન્ય દનામાં અમુક સમયે સૃષ્ટિની ઉત્પત્તિ માની છે, તેથી તેમાં સૃષ્ટિની ઉત્પત્તિની સાથે હરકોઇ પ્રકારે ઇશ્વરના સમ`ધ જોડવામાં આવેલે છે. ન્યાયદર્શનમાં કહ્યું છે કે સારા અથવા ખામ કર્મનું ફળ ઈશ્વરની પ્રેરણાથી મળે છે. વૈશેષિક દનમાં ઇશ્વરને સૃષ્ટિના કર્તા માનીને તેના સ્વરૂપનું વર્ણન કર્યુ છે.ર ચાગ દર્શનમાં ઈશ્વરના આશ્રયથી પ્રકૃતિના પિરણામ અને જડજગતના વિસ્તાર માન્યા છે. ૩ શંકરાચાર્યે પણ પેાતાના બ્રહ્મસૂત્ર ભાષ્યમાં ઉપનિષદના આધારે ઠેકાણે ઠેકાણે બ્રહ્મને સૃષ્ટિના ઉપાદાન કારણ તરીકે માન્યું છે.૪ ( તત્કારિતત્વા હેતુઃ । નૌતમ સૂત્ર અ॰ ૪, T ૦૨, સૂ॰ ૨૬). ૨ જુએ પ્રશસ્તાદ ભાષ્ય પુ. ૪૮ ૩ જુએ સમાધિપાદ સૂ. ૨૪ નું ભાષ્ય અને ટીકા. ४ चेतनमेकमद्वितीय' ब्रह्म क्षीरादिवद् देवादिवच्यानपेक्ष्य बाह्यसाधनं स्वयं परिणममानं जगतः कारणमिति स्थितम् । ब्रह्मसूत्रभाष्य २. ९. २६. तस्मादशेषवस्तुविषयमेवेदं सर्वविज्ञानं सर्वस्य ब्रह्मकार्य - तापेक्षयोपन्यस्यते इति द्रष्टव्यम् । ब्रह्मसूत्रभाष्य अ०२ पा०३ सू० ६. Page #7 -------------------------------------------------------------------------- ________________ પરન્તુ ઓ પાસે ફળ ભોગવવાને માટે જૈન દર્શન ઈશ્વરને કર્મના પ્રેરક તરીકે માનતું નથી. કર્મવાદનું માનવું છે કે જેમ જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે, તેમ તેના ફળને ઉપભોગ કરવામાં પણ સ્વતંત્ર છે. એ પ્રમાણે જૈન દર્શન ઇશ્વરને સૃષ્ટિના અધિષ્ઠાતા તરીકે માનતું નથી. કારણ કે તેમના મતે સષ્ટિ અનાદિ અનંત હોવાથી કોઈપણ વખતે અપૂર્વ ઉત્પન્ન થઈ નથી, તથા સુષ્ટિ તેિજ પરિણમનસ્વભાવવાળી છે માટે તે ઈશ્વરના અધિઠાનની અપેક્ષા રાખતી નથી. કર્મવાદ ઉપર થતા મુખ્ય આક્ષેપ અને તેનું સમાધાન-- જેઓ ઈશ્વરને કર્તા માને છે તેઓ કર્મવાદ ઉપર નીચેના ત્રણ આક્ષેપો કરે છે. (૧) ઘટ, પટ, મકાન આદિ નાની મોટી ચીજો કોઈને કોઈ વ્યક્તિ દ્વારા જ બનાવેલી હોય છે, તે પછી આ સંપૂર્ણ જગત જે કાર્યરૂપે દેખાય છે તેને પણ ઉત્પન્ન કરનાર કોઈ અવશ્ય હવે જોઈએ.. (૨) સર્વ પ્રાણીઓ સારાં કે નરસાં કર્મ કરે છે, પણ કઈ ખરાબ કર્મનું ફળ ચાહતું નથી. કર્મ સ્વયં જ હોવાથી કંઈ પણ ચેતનની પ્રેરણા સિવાય ફળ આપવામાં અસમર્થ છે. એ માટે કર્મવાદીઓએ પણ પ્રાણીઓને કર્મનું ફળ આપનાર ઈશ્વરને સ્વીકાર જોઈએ. Page #8 -------------------------------------------------------------------------- ________________ (૩) ઈશ્વર જ એક એવી વ્યક્તિ છે જે સદા મુક્ત છે અને જીવાની અપેક્ષાએ પણ તેમનામાં અશ્વર્યાદિ ગુણાની વિશેષતા હોય છે, માટે કમ વાદને માનનારા જૈનાનુ આ માનવુ· ઠીક નથી કે કમ છૂટી જવાથી સર્વ જીવ સમાન રીતે ઇશ્વર તુલ્ય થઇ શકે છે. પહેલા આક્ષેપનુ સમાધાન-જૈન ઇન એમ માને છે કે આ જગત કોઇપણ સમયે તદ્ન નવું ખન્યું નથી, પણ અનાદિક્ર અનંત છે. તેમાં પ્રતિસમયે પરિવર્તન થયા કરે છે. કેટલાંએક પિરવત ના એવાં હાય છે કે જેમાં મનુષ્ય આદિ પ્રાણીઓના પ્રયત્નની અપેક્ષા રહે છે અને કેટલાંએક પિરવત ના એવાં હાય છે કે જેમાં કોઇના પણ પ્રયત્નની અપેક્ષા રહેતી નથી, કાળ સ્વભાવાદિ કારણેાથી તેવાં પિરથના થયાં કરે છે, માટે તેમાં ઇશ્વરના કતૃત્વને માનવાની જરૂર નથી. બીજા આક્ષેપનુ સમાધાન-પ્રાણી જેવાં કમ કરે છે તેનુ ફળ તેને તેવાં ક્રમ દ્વારા મળે છે. ક્રમ જડ છે અને કોઇપણ પ્રાણી પોતે કરેલાં ખરાખ કર્માંનું ફળ ઇચ્છતા નથી એ ઠીક છે, પરન્તુ અહીં. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ કે કમ જડ હાવા છતાં પણ ચેતનના સ'સર્ગ'થી તેનામા એક એવી શક્તિ પેદા થાય છે કે તે શુભ અશુભ વિપાક નિયત સમયે જીવને વિષે પ્રટ કરે છે. ચેતનના સબંધ સિવાય જડ ક્રમ વિપાક આપવામાં સમય થતુ નથી. જેમ એક મનુષ્ય વિષનુ શક્ષણ કરે અને તે વિષ પેાતાની શક્તિ પ્રમાણે તેને અસર Page #9 -------------------------------------------------------------------------- ________________ કરે છે; પરન્તુ તે જડ પદાથ ને કાંઇ પણ અસર કરી શકતુ નથી, તેમ કમ વાદનુ' મન્તવ્ય છે કે ફળ આપવામાં કમને ઈશ્વરની પ્રેરણાની જરૂર નથી, સર્વ જીવા ચેતન છે અને તે શુભ કે અશુભ અધ્યવસાયના અનુસારે કમ બધ કરે છે; ચેતનના સ’ગગ થી તેનામાં નિયત સમયે ફળ આપવાની શક્તિ ઉત્પન્ન થાય છે અને ક્રમના ફળની ઈચ્છા ન હેાવા છતાં શુભ અથવા અશુભ કતુ ફળ તેને મળે છે. કેવળ ઇચ્છા નહિ હાવાથી તે તેના ફળને રોકી શકતા નથી. જેમ, કાઇ મનુષ્ય સ્વાદની લાલચથી વિષમિશ્રિત સ્વાદ્રિષ્ટ ભોજન કરે છે અને ફળની અનિચ્છા છતાં પણ તેની અસર તેને અવશ્ય થાય છે. અહી ઈશ્વકતૃત્વવાદી એટલુ કહે છે કે ઈશ્વરની ઇચ્છાથી કમ`પ્રેરિત થઇને, તે પાતપેાતાના વિપાક જીવને વિષે પ્રકટ કરે છે. તે સબન્ધુ ક્રવાદી જૈન દર્શન એમ કહે છે કે જીવનમાં પેાતાના પિરણામને અનુસારે કમ ખંધદ્વારા એવા સહઁસ્કાર પડે છે અને તે ફલાભિમુખ થતાં તેથી પ્રેરિત થઈને જીવ કર્મના ફળને સ્વયમેવ ભાગવે છે. ત્રીજા આક્ષેપનુ' સમાધાન-ઇશ્વર ચેતન છે અને જીવ પણ ચેતન છે. માત્ર તેમનામાં એટલું અન્તર છે કે જીવની સર્વ શક્તિએ કનાં આવરણાથી ઢંકાયેલી છેઅને ઇશ્વરની સર્વ શક્તિએ આવરણથી રહિત છે, પરન્તુ જ્યારે જીવ પેાતાના આવરણેાને દૂર કરે છે ત્યારે તેની સર્વ શક્તિઓ પૂર્ણ રૂપમાં પ્રકાશિત થઇ જાય છે. પછી જીવ અને ઇશ્વરમાં કઈ પણ પ્રકારનું અંતર રહેતુ નથી. માત્ર વિષમતાનું કારણુ ઔપાધિક ક્રમ` છે. અને તે જ્યાં સુધી હેાય ત્યાં Page #10 -------------------------------------------------------------------------- ________________ સુધી જ જીવ અને ઈશ્વરને ભેદ રહે છે. કર્મ મુક્ત થયા પછી જીવ ઈશ્વરરૂપ થાય છે. સર્વ આત્માએ તાવિક દકિટથી ઈશ્વર જ છે, કેવળ કર્મબંધનના કારણથી વિવિધ રૂપે દેખાય છે. - કર્મવાદની ઉપયોગિતા-જ્યારે મનુષ્ય ઈહલૌકિક કે પારલૌકિક કામમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તેને કઈને કઈ વિજોની સામા અવશ્ય થવું પડે છે. એવી સ્થિતિમાં ઘણુ મનુષ્ય ચંચલ થઈ જાય છે અને ગભરાઈને અન્યને દૂષિત ઠરાવવાનો પ્રયત્ન કરે છે, તે વખતે બીજા તેને અનેક બાહ્ય શત્રુઓ પણ ઊભા થાય છે, અને તેને પ્રતિકાર કરવા તે પણ તૈયાર થઈ જાય છે, તેથી ચપલતા વધતી જાય છે, બુદ્ધિ અસિથર થઈ જાય છે અને તેનામાં ઉત્તરોત્તર વૈરભાવ વૃદ્ધિગત થાય છે. તેવા સમયે વિચારક મનુષ્યને કર્મને સિદ્ધાન્ત અત્યંત આશ્વાસન અને બોધ આપનાર થાય છે. તે વિચારે છે કે “આ વિદનેનાં બાહ્ય કારણે ભલે ગમે તે હોય પણ તેનું અંતરંગ કારણ બીજું જ છે, અને તે મેં જ પૂર્વે વાવેલું અને અનુકૂળ વૃત્તિઓ દ્વિારા અંકુરિત અને ફળવાળું થયેલું કર્મબીજ છે. ભલે તેનું ફળ મળવામાં ગમે તે વ્યક્તિ નિમિત્ત થાય.” આ રીતે તે પિતાના દોષને તપાસવા તરફ વળે છે અને બીજા તરફ તેને વૈરભાવ નાશ પામે છે. તથા તેની વૃત્તિ સ્વસ્થ થવાથી તેનામાં આત્મિક બળ પ્રકટ થાય છે. એ રીતે કર્મને સિદ્ધાન્ત સ્વદોષની ગવેષણા, પિતાની જવાબદારી અને Page #11 -------------------------------------------------------------------------- ________________ આત્મશુદ્ધિ તરફ મનુષ્યને લઈ જાય છે, તેથી તે જીવનમાં ઉપયોગી છે. કર્મના સિદ્ધાન્તની શ્રેષ્ઠતાના સંબંધમાં ડે. મેકસમૂલરને વિચાર જાણવા ગ્ય છે. આ તે નિશ્ચિત છે કે કર્મનો સિદ્ધાંતની અસર મનુષ્ય જીવન ઉપર ઘણું થઈ છે, જે કંઈ પણ મનુષ્યને. માલુમ પડે કે વર્તમાન અપરાધ સિવાય મારે કષ્ટ ભોગવવું પડે છે અને તે મારા પૂર્વજન્મના કર્મનું ફલ છે. તે તે જુનું કરજ ચુકવનાર મનુષ્યની જેમ શાન્ત ભાવથી તે કષ્ટને સહન કરી લેશે, વળી તે મનુષ્ય એટલું પણ જાણે કે સહનશીલતાથી જૂનું દેવું ચૂકવાય છે અને ભવિષ્યને માટે નીતિની સમૃદ્ધિ એકઠી કરી શકાય છે, તે તેને ભલાઈના માર્ગ પર ચાલવાની પ્રેરણા સ્વતઃ થશે. સારું કે ખરાબ કોઈ પણ કમ નષ્ટ થતું નથીઆ નીતિને મત અને પદાર્થશાસ્ત્રને બલસંરક્ષણ સંબન્ધી મત સમાન છે. અને મને આશય એટલો છે કે કોઈ પણ સદુવસ્તુને નાશ થતું નથી. કેઈ પણ નીતિશિક્ષાના અસ્તિત્વના સંબંધમાં ભલે કેટલીય શેકા હોય પણ નિર્વિ. વાદ સિદ્ધ તે એ છે કે કર્મમત સર્વથી અધિક સ્થળે.. માન્ય થયો છે, તેથી લાખે મનુષ્યનું કષ્ટ ઓછું થયું છે, અને તે મતથી મનુષ્યને વર્તમાન સંકટને સહન કરવાની શક્તિ પિતા કરવામાં અને ભવિષ્ય જીવન સુધારવામાં ઉત્તેજન મળ્યું છે.” જૈન દર્શનમાં કર્મવાદના આવિર્ભાવ સંબધે પરંપરા. અને એતિહાસિક દષ્ટિથી એમ બે રીતે ઉત્તરઆપી શકાય છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પર પરાથી તા જૈન ધમ અને કવાદના અવિનાભાવ નિયત સંબંધ કહી શકાય. એટલે કે જૈન ધમ અને કમ વાદ અને અનાદિ કહી શકાય, માટે ક્રમ વાદના સંબધ પ્રવાહરૂપથી જૈન ધર્મની સાથે અનાદ્ધિ છે, અતિહાસિક દૃષ્ટિએ કવાદના મૂલ ભૂત ભગવાન પાર્શ્વ નાય અને ભગવાન મહાવીર કહીં શકાય.. આધુનિક ઇતિહાસ વેત્તાએ ભગવાન પાર્શ્વનાથથી જૈન ધર્મના ઇતિહાસની શરૂઆત કરે છે. તેથી તેમના મતે પણ કમના સિદ્ધાંત ભગવાન પાર્શ્વનાથ જેટલા પ્રાચીન ગણવા જોઇએ. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરને સિદ્ધાન્ત દેશ કાળની દૃષ્ટિએ અમુક આચારની ભાખતા સિવાય ભિન્ન ન હતા. ભગવાન મહાવીરના સમયમાં ભારતવર્ષોમાં જૈનધમ સિવાય વૈશ્વિક અને ખોદ્ધ એ અને ધર્માં પણ વિદ્યમાન હતા. પણુ બંનેના સિદ્ધાંતા મુખ્ય વિષયમાં તદ્દન જુદા હતા. મૂળ વેદો, ઉપનિષદો, સ્મૃતિ અને વેદાનુયાયી દનામાં ઇશ્વર સબંધે એવી કલ્પના હતી કે, જગતના ઉત્પાદક એક १ सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् । વિશ્વ પૃથિવી પાન્તરિક્ષમથો .......... (૪૦ મૈં ૨૦ સૂ॰ ૨૧) २ यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत्प्रयन्त्यभिसंविशन्ति तद्विजिज्ञासस्व तद् ब्रह्मेति । (àત્તિ ૩-૨) ૩ જુએ મનુસ્મૃતિ અ. ૧ ક્ષેા. ૫-૯. Page #13 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર છે અને તે સારાં અથવા બુરાં કર્મોનું ફળ છે. પાસે ભગવાવે છે. કર્મ જડ હોવાથી ઈશ્વરની પ્રેરણા સિવાય ફળ આપી શકતું નથી. જીવ પિતાને વિકાસ ગમે તેટલે કરે, અને ગમે તેટલી ઉચ્ચ કોટિને હોય પણ તે ઈશ્વર થઈ શકતું નથી.” આ માન્યતાની સામે ભગવાન મહાવીરના કર્મને સિદ્ધાંત હતું. તેમના સિદ્ધાન્તને અનુસરી નીચેની બાબતે વિરોધરૂપ ફલિત થાય છે. (૧) ઈશ્વર કૃતકૃત્ય હોવાથી સુષ્ટિમાં હસ્તક્ષેપ કરતે નથી. (૨) કમ ચેતનના સંસર્ગથી સ્વયં ફળ આપવા સમર્થ છે. (૩) જીવ કર્મને નાશ કરી ઈશ્વર થઈ શકે છે. જીવ અને ઈશ્વરને ભેદ કર્મકૃત છે. (૪) આત્મા પિતાના કર્મને કર્તા છે અને સ્વયં ભોક્તા છે, તેમજ બધાં પ્રકારનાં કર્મોને નાશ કરી નિર્વાણ પામે છે. તેમ કરવામાં તેને ઈશ્વરના અનુગ્રહની જરૂર નથી, પણ પિતે સ્વતંત્ર છે. ભગવાન મહાવીરના સમયમાં બુદ્ધમત પણ પ્રચલિત હતે, તે પણ કર્મવાદને સ્વીકાર કરે છે. પરંતુ તેના સિદ્ધાંતમાં ક્ષણિકવાદને સ્થાન હતું. જે આત્માને ક્ષણિક માનવામાં આવે તે કેઈપણ રીતે કર્મવાદની ઉપપત્તિ થઈ १ कम्मना वत्तति लोको कम्मना वत्तति पजा । कम्मनिबंधना सत्ता रथस्साणीव यायतो ॥ • (सुत्तनिपात वासेठसुत्त ६१) Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શકતી નથી, કારણ કે આત્મતત્ત્વને ક્ષણિક માનવાથી સ્વકૃત ક્રમ ના ભાગ નહિ થાય અને પરકૃત કર્મોના ગને પ્રસ'ગ આવશે, તેથી કૃતનાશ અને અકૃતાગમ નામક દૂષણ પ્રાપ્ત થશે. માટે આત્માને પરિણામી નિત્ય માનવાથી ઉક્ત દૂષણના અભાવ થાય છે. વૈદિક સાહિત્ય તથા બૌદ્ધ સાહિત્યમાં ક્રમ ના વિચાર છે, પણ તે એટલેા અલ્પ છે કે તે માટે તેના કોઈ ખાસ ગ્રન્થ દૃષ્ટિગોચર થતા નથી. પરંતુ તેથી ઉલટું જૈનદનમાં ક્રમ સ ખ'ધી વિચાર સૂક્ષ્મ, વ્યવસ્થિત અને અતિ વિસ્તૃત છે, અને એ વિચારના પ્રતિપાદક ક શાસ્ત્રોએ જૈનસાહિત્યના માટો ભાગ રાયો છે. જો કે ઘણા ગ્રન્થામાં થડે ઘણે અ ંશે ક`સંબધી ચર્ચા મળે છે, પરન્તુ તે. વિષયના સ્વત ંત્ર ગ્રંથા પણ અનેક છે. ભગવાન મહાવીરે કમ વાદના ઉપદેશ કર્યાં તેની પર પરા અત્યાર સુધી ચાલી આવે છે, તેની સંકલનાના ત્રણ વિભાગ પાડી શકાય છે. (૧) પૂર્વાત્મક ક શાસ્ત્ર :-ચૌદ પૂર્વામાં આ વિભાગ સૌથી પહેલે છે. ભગવાન મહાવીરની પછી નવસે હજાર વર્ષો સુધી ક્રમશઃ ઘટતી ઘટતી પૂર્વવિદ્યા વિદ્યમાન હતી. ચૌદ પૂર્વમાં આઠમુ. કપ્રદ પૂર્વ મુખ્યપણે ક વિષયક હતું, પરંતુ તે સિવાય બીજી અગ્રાયણીય પૂ હતુ. તેમાં પણ ક'સબ'ધો વિચાર માટે ક`પ્રામૃત નામે એક વિભાગ હતા. અત્યારના શ્વેતાંબર અને દિગંબર મ વિષયક સાહિત્યમાં પૂર્વાત્મક ક શાસ્ત્રના મૂલ અંશે વિદ્યમાન નથી. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ (ર) પૂર્વથી ઉદ્ધૃતકશાસ્ત્ર :-આ વિભાગ પૂર્વાત્મક ક`શાસ્ત્રથી ઘણા જ નાના છે, પરંતુ વમાન અભ્યાસીઓ માટે એટલે માટો છે કે તે બષાનુ અવલાકન, અધ્યયન અને મનન અસાધ્ય તા નહિ પણુ દુઃસાધ્ય તે છે. આ વિભાગ ખાસ પૂર્વથી ઉદ્ધૃત છે. પૂર્વથી ઉદ્ધત કશાસ્ત્રના અશ બન્ને સંપ્રદાયમાં હજી સુધી વમાન છે એવા ઉલ્લેખા શ્વેતાંબર અને દ્વિગઅર સપ્રઢાયમાં મળી આવે છે. તે ઉદ્ધત અશે। મન્નેસ'પ્રદાયમાં કઈ કંઈ ભિન્ન નામથી પ્રસિદ્ધ છે. શ્વેતાંબર સપ્રદાયમાં ક – પ્રકૃતિ, શતક, પૉંચસંગ્રહ અને સપ્તતિકા, તથા દિગંબર સંપ્રદાયમાં મહાક્રમ પ્રકૃતિ અને પ્રાભૂત એ અન્ને ગ્રન્થા પૂર્વાંહત કહેવાય છે. (૩) પ્રાકરણિક શાસ્ત્ર : વિભાગ ત્રીજી સકલનામાં આવે છે. આમાં કવિષયક નાના મેટા અનેક પ્રકરણ ગ્રન્થા છે. અત્યારે આ પ્રકરણ ગ્રન્થાનાજ અધ્યયન અને અધ્યાપનમાં વિશેષ પ્રચાર છે. માનું અધ્યયન કર્યો માદ પૂર્વીદ્ધત કર્યુંવિષયક ગ્રંથામાં પ્રવેશ થઇ શકે છે. આ પ્રાકરણિક ક શાસ્ત્ર વિક્રમની આઠમી કે નવમી શતાબ્દીથી માંડી સેાલમી શતાબ્દી સુધર્યોમાં નિમિત થયું છે. ભાષા:-ભાષાષ્ટિથી કમ શાસ્ત્ર ત્રણ ભાગમાં વહે’ચી શકાય છે. (૧) પ્રાકૃત, (ર) સંસ્કૃત અને (૩) પ્રાદેશિક ભાષાઓમાં. (૧) પ્રાકૃત :-પૂર્વાત્મક અને પૂર્વોદ્ધત ક"શાસ્ર મા જ ભાષામાં રચાયુ' છે. પ્રાણિક ક`શાસના ઘણુંા Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મેટો ભાગ પ્રાકૃત ભાષામાં રચાયે માલમ પડે છે. મૂલ ગ્રંથ સિવાય તેના ઉપર કેટલીક જૂની ટીકા પણ પ્રાકૃત ભાષામાં રચાઈ છે, જેને ચૂણિ કહેવામાં આવે છે. (૨) સંસ્કૃત-પ્રાચીન સમયમાં જે કર્મશાસ્ત્ર બન્યું છે તે બધું પ્રાકૃત ભાષામાં છે, પરંતુ ત્યાર પછી તેની ટીકા વગેરેની રચના સંસ્કૃત ભાષામાં છે, તથા મૂલ પ્રાકરણિક કર્મશાસ્ત્રની કોઈ કઈ રચના પણ બને સંપ્રદાયમાં સંસ્કૃત ભાષામાં થઈ છે. (૩) પ્રાદેશિક ભાષા :-આમાં મુખ્યપણે જૂની ગુજરાતી, કર્ણાટકી અને હિન્દી એ ત્રણ ભાષાઓનો સમાવેશ થાય છે. આ ભાષાઓમાં મૌલિક ગ્રંથ જૂજ છે, પરંતુ મુખ્યપણે તેને ઉપગ મૂળ તથા ટીકાનો અનુવાદ કરવામાં થયેલે છે. વિશેષ કરીને આ પ્રાદેશિક ભાષાઓમાં પ્રાકરેણિક કર્મશાસ્ત્ર ઉપર લખાયેલ ટીકા, ટિપ્પન, અનુવાદ વગેરે છે. દિગમ્બરીય સાહિત્યમાં કર્ણાટકી અને હીન્દી ભાષાને અને વેતામ્બરીય સાહિત્યમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થયેલ છે. કર્મશાસ્ત્ર એ આધ્યાત્મિક શાસ્ત્ર છે અધ્યાત્મશાસ્ત્રને ઉદ્દેશ આત્માના પારમાર્થિક અને વૈભાવિક સ્વરૂપનું સત્યજ્ઞાન પ્રાપ્ત કરાવવું એ છે. કર્મશાસ્ત્રમાં આત્માના વૈભાવિક સ્વરૂપની મુખ્યપણે ચર્ચા છે અને ભાવિક સ્વરૂપને અભાવ થવાથી પારમાર્થિક સ્વરૂપ પ્રાપ્ત થાય છે તેની ચર્ચા ગૌણપણે છે. અધ્યાત્મશાસ્ત્રમાં મુખ્ય Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પણે આત્માનુ પાસાયિક સ્વરૂપ વધુ બ્યુ છે, અને વૈભાવિક સ્વરૂપનું વન ગૌણપણે છે. અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રવેશ કરવા માટે પ્રથમ આત્માના વૈભાવિક સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે, કારણ કે જ્યાં સુધી પ્રાણીઓની વત માન ક્રમજન્ય વૈભાવિક અવસ્થાઓનું જ્ઞાન ન થાય ત્યાં સુધી પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન શી રીતે થઈ શકે? માટે પ્રથમ કશાસ્ત્ર આત્માની બધી ક્રર્મોજન્ય વૈશાવિક દશા વણવી અને શુદ્ધ આત્મસ્વભાવથી તેની નિન્નતા બતાવી તેનુ હૈયપણુ ખતાવે છે. ત્યાર પછી આધ્યાત્મશાસ્ત્ર અનેક દૃષ્ટિથી આત્માના શુદ્ધસ્વરૂપનું વર્ણન કરે છે. માટે કર્મશાસ્ત્ર એ અધ્યાત્મશાસ્ત્ર અથવા તા અધ્યાત્મશાસ્ત્રનુ એક અંગ છે. અધ્યાત્મશાસ્ત્ર ધન શરીર આદિ બાહ્ય વસ્તુમાં આત્મબુદ્ધિને મહિરમભાવ જણાવે છે અને શાસ્ત્ર મિથ્યાત્વમાહનુ ક્રાય જણાવે છે, અને શાસ્ત્રમાં મહિ– રાત્મભાવના ત્યાગ કરવાનુ કહ્યું છે. શરીરાદિ અને આત્માના અભેદભ્રમ દૂર થાય છે ત્યારે વિવેકખ્યાતિ (ભેદજ્ઞાન) પ્રકટ થાય છે અને તે જ અંતરાત્મભાવ છે. તેમાં સ્થિર થઈ આત્મા પરમાત્મભાવને પ્રાપ્ત થાય છે તે વાત અને શાસ્ત્રને ઉષ્ટિ છે. માત્ર લેટ્ટ એટલા જ છે કે કમ શાસ્ત્રમાં મુખ્યપણે પૌગલિક ક્રમની અનેક અવસ્થાઓનુ' ખારીક અને વિગતવાર વર્ણન છે. ત્યારે અધ્યાત્મશાસ્ત્રમાં મુખ્યત્વે આત્માના સ્વરૂપનું વન અને તેની પ્રાપ્તિના ઉપાયા વણુબ્યા હોય છે, પ્રથમ શાસ્ત્ર ક્રમની સત્તાનુ વર્ચુન કરી તેથી આત્માને ભેદ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દેખાડે છે, ત્યારે બીજુ શાસ્ત્ર આત્માની સત્તાનું વર્ણન કરી આત્માની સત્તા પુદ્ગલની સત્તાથી ભિન્ન છે તેમ દેખાડે છે. ' વિષય પ્રવેશ. કર્મશબ્દ લેકવ્યવહાર અને શાસ્ત્રમાં અનેક અર્થમાં પ્રવર્તે છે, પરંતુ અહીં તે રાગદ્વેષાદિ આત્માના વિભાવપરિણામ અને તે દ્વારા આકર્ષિત થયેલા કામણ જાતિના પુદ્ગલે એ બને અર્થમાં વપરાયેલ છે. પ્રથમ પ્રકારના કર્મને ભાવકર્મ અને બીજા પ્રકારના કર્મને દ્રવ્ય કર્મ કહે છે. રાગદ્વેષાદિની ઉત્પત્તિ પણ પૂર્વના ઉદિત થયેલા દ્રવ્ય કર્મના નિમિત્તથી જ થાય છે, માટે તે વિભાવ પરિણામ કહેવાય છે. જે અવસ્થાની ઉત્પત્તિમાં ઈતર વસ્તુ નિમિત્તભૂત કે સહાયરૂપ હેય તે વિભાવ પરિણામ કહેવાય છે, અને જેની ઉત્પત્તિમાં ઈતર વસ્તુ નિમિત્તભૂત ન હોય તે સ્વભાવ પરિણામ કહેવાય છે. દ્રવ્યકર્મની ઉત્પત્તિમાં રાગાદિ વિભાવ પરિણામ હેતુ છે, અને રાગાદિ વિભાવ પરિણતિમાં દ્રવ્યકર્મ હેતુ છે. જે એમ ન હોય તે રાગાદિ પરિણામ સ્વભાવભૂત થઈ જાય અને મુક્તિ અસંભવિત થઈ જાય. દ્રવ્યકમ અને ભાવકને પરસ્પર કાર્યકારણભાવ છે, અને એ બને પ્રવાહરૂપે અનાદિ છે. દ્રવ્યકર્મના ઉદય વડે રાગાદિ પરિણતિરૂપ ભાવકર્મ થાય છે અને ભાવકર્મ વડે પુનઃ દ્રવ્યકર્મ બંધાય છે. આ પ્રમાણે દ્રયકર્મ અને ભાવકર્મની , પરંપરા અમુક કાળે શરૂ થઈ એમ નથી, પણ અનાદિ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કાળથી ચાલી આવે છે, માટે આત્માની સાથે કર્મને અનાદિ સંબંધ કહી શકાય છે. જે આ પરંપરાની અમુક કાળે શરૂઆત માનીએ તે તે પહેલાં બધા જ મુક્ત હેવા જોઈએ અને તેને પણ આ પરંપરાની પ્રથમ શરૂઆત થઈ એમ માનવું જોઈએ, અને જે એમ માનીએ તે મુક્ત છે પણ અમુક્ત થાય. હવે એ પરંપરા ચાલુ રહેવી તે બંધ અને તેને સર્વથા અભાવ થ તે મોક્ષ કહેવાય છે. મોક્ષ એ જ પરમશ્રેય અથવા પરમ પુરુષાર્થરૂપ છે, અને તે મનુષ્યજીવનને પ્રધાન ઉદેશ છે. બન્ધ અને મોક્ષ એ બને આત્માની અવસ્થાએ છે. બંધ એ આત્માની વિભાવપરિણતિ અને મોક્ષ એ આત્માની સ્વભાવ પરિણતિ છે. આત્મા વિભાવપરિણામ વડે દ્રવ્ય કર્મને આકષી આત્મપ્રદેશ સાથે એકપ્રદેશાવગાહી કરે છે. છતાં બન્ને પરસ્પર ભિન્ન છે, કઈ કાળે પણ એક રૂપ થતાં નથી. સોના અને તાંબાને સાથે ગાળી ઢાળ પાડયો હોય તે બંને અરસપરસ મળવા છતાં સોનું અને તાંબુ જુદાં જ છે, એકરૂપ થતાં નથી, કારણ કે તેજાબ દ્વારા બંને જુદાં કરી શકાય છે. તેમ આત્મા અને દ્રવ્ય કર્મ સાથે રહેવા છતાં ભિન્ન છે, કારણ કે તેને સમ્યગ્દર્શનાદિ સ્વભાવ પરિણમનથી જુદાં કરી શકાય છે. જૈન શાસ્ત્રકારે કર્મના અસંખ્ય ભેદ હેવા છતાં પણ સંક્ષેપથી ખ્યાલમાં આવે એટલા માટે અમુક વિશેષતાઓને લીધે તેના આઠ વિભાગ પાડયા છે અને બધા ભેદોને આ આઠ ભેટમાં સમાવેશ કર્યો છે. આ આઠ પ્રકારના Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કર્મમાં જ્ઞાનીવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર કમે “ઘાતી કહેવાય છે. અર્થાત્ આ ચાર કર્મોનાં આવરણોથી આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યાદિ ગુણે ઢંકાયેલા છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મથી આત્માની અનુક્રમે જ્ઞાન ચેતના અને દર્શન ચેતના આવરાન ચેલી છે. તે કર્મને જેટલા અંશે ક્ષપશમ તેટલા અંશે જ્ઞાનચેતના અને દર્શનચેતના વ્યક્ત થાય છે. આત્માની અત્યારની જ્ઞાન દર્શનશક્તિ કમજન્ય નહિ પણ ક્ષપશમથી પ્રગટ થયેલી છે. સાંસારિક વૈભવ અને સુખ–દુઃખ આદિ તે કર્મ જન્ય છે. ત્રીજા મેહનીય કર્મના ઉદયથી રાગઢ અને મહાદિને અધીન થઇ વિવેકરહિત બનેલ આત્મા સમ્યગદર્શન અને સ્વભાવરમણરૂપ ચારિત્રથી ચુત થાય છે. ચેથા અંતરાય કર્મના ઉદયથી આત્માનું અનંત વીર્ય તથા દાનાદિ શક્તિઓ અપ્રગટ રહે છે. તેમાં જ્ઞાનાવરણમાં મતિજ્ઞાનાવરણ તથા શ્રુતજ્ઞાનાવરણને તથા દર્શનાવરણમાં અચક્ષુદર્શનાવરણને પશમ સર્વ જીવેને હોય છે, કારણ કે તે ઉદયમાં હંમેશાં દેશલાતી જ હોય છે. સમ્યગદર્શન અને ચારિત્રસંપન્ન આત્માઓને મોહનીય – કર્મને પશમ હોય છે, અને બીજાને હેત નથી. અન્તરાય કર્મને ક્ષયપશમ તે સર્વે ને હોય છે. એટલે જેટલે અંશે ક્ષયપશમ હોય છે એટલે તેટલે અંશે માત્મા તે તે શક્તિથીસંપન્ન હોય છે. તે ચારે આવરને સર્વથા ક્ષય થવાથી અનન્ત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર તથા અનન્ત વીર્ય પ્રગટ થાય છે અનંત જ્ઞાનાદિ પ્રગટ ન થાય ત્યાં સુધી તે અવ્યક્તપણે હેાય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ - ૨૦ બાકીના ચાર કર્મો “અઘાતી છે. એટલે તે આત્માના સ્વાભાવિક સ્વરૂપને પ્રતિરોધ કરતા નથી. તેને સંબ માત્ર બાહ્ય સામગ્રી સાથે છે, તેના ઉદયથી બાહ્ય સામગ્રીની. પ્રાપ્તિ થાય છે. ઘાતી કર્મો આત્માનું સ્વરૂપ પ્રગટ થવા દેતા નથી અને આત્માના વિકાસમાં બાધા નાંખે છે. અઘાતી કર્મમાં તેવી શક્તિ નથી. અઘાતી કર્મના ચાર પ્રકાર છે–૧ વેદનીય, ૨ નામ, ૩ ગોત્ર અને ૪ આયુષ. વેદનીયકર્મના ઉદયથી આત્માને સુખ-દુઃખાદિનું ભાન કરાવનાર સામગ્રીને વેગ થાય છે, એ સિવાય બીજી વેદનીય કર્મની સત્તા નથી.તે સામગ્રીમાં સુખદુઃખાદિનું ભાન કરાવનાર તે મેહનીય કર્મ છે. વેદનીય તે સુખદુઃખાદિ સામગ્રીને વેગ કરી આપી ખસી જાય છે. જેટલે અંશે મોહનીય કર્મ સહકારી હોય તેટલે અંશે સુખદુઃખાદિ સામગ્રીમાં આત્મા અનુરંજિત થાય છે તન્મય થાય છે. અનુરંજિતપણાનું તારતમ્ય મોહનીય કર્મને આભારી છે. જે મોહનીય કર્મ ન હોય તે વેદનીય કર્મ સાવ સામર્થ્યહીન છે, દશ્વરજજુ સમાન છે. તેનામાં સામગ્રી પૂરી * વેદનીય કર્મના ઉદયથી સુખ-દુઃખને અનુભવ થાય છે. સુખની સામગ્રીની પ્રાપ્તિ લાભાંતરાય કર્મના ક્ષપશમથી થાય છે, અને દુઃખની સામગ્રીની પ્રાપ્તિ અશાતા વેદનીય કર્મના ઉદયથી થાય છે. સુખમાં રાગ અને દુ:ખમાં ઠેષ મેહનીય કર્મમા ઉદયથી થાય છે. એ રાગ-દેષના કારણે અશુભ કર્મને બંધ થાય છે, અને એથી સંસાર પરિભ્રમણ વધે છે. આથી સંસાર પરિભ્રમણનું કારણ મોહનીય કર્મ છે. સંપાદક Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પાડવા ઉપરાંત બીજે કશો ગુણ નથી. નામકર્મના ઉદયથી ગતિ-જાતિ આદિ બાહ્ય સામગ્રી પ્રાપ્ત થાય છે. નેત્રકમ ઉચ્ચ કુળ અને નીચ કુળમાં ઉપજવામાં સાધનરૂપ છે. આયુષ કર્મના ઉદયથી આત્માને દેહ સાથેનો સંબંધ અમુક કાળ સુધી ટકી શકે છે. બંધ અને તેના હેતુ–કર્મ અને આત્માને સંબધ હેતુપૂર્વક છે. જ્યારે જ્યારે આત્માને કર્મના હેતુઓ મળે છે ત્યારે ત્યારે આત્મા તે હેતુને આધીન થઈ વિભાવ પરિણામમાં જોડાય છે અને તે દ્વારા કાર્મણવગણના પુદ્ગલને આકર્ષી આત્મા તેની સાથે તાદાભ્ય સંબન્ધ કરે છે તે દ્રવ્ય કર્મ બંધ છે અને ભાવકર્મ એ દ્રવ્યકર્મબન્ધને હેતુ છે. ઉદિત થયેલાં બધાં કર્મ એ ભાવકર્મરૂપ નથી, પરંતુ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ભાવકર્મ છે, કારણ કે તે આત્મપરિણામને રંજિત કરે છે. ખરી રીતે તે મેહનીય કર્મ એ જ ભાવકમ છે, કારણ કે તે જ્યારે ઉદયમાન થાય છે ત્યારે તે જીવને પરભાવમાં રંજિત કરે છે. યદ્યપિ બીજા કર્મો પણ જીવને રંજિત કરે છે પણ તે મહદ્વારાજ રજિત કરી શકે છે. અર્થાત્ મોહનીય કર્મમાં જ જીવને પરભાવમાં રજિત કરવાની શક્તિ છે. માટે મેહનીય કર્મ એ ભાવકર્મરૂપ છે. યદ્યપિ કર્મબંધના સામાન્યરીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એ ચાર હેતુએ કહ્યા છે, તેમાં મિથ્યાત્વ, અવિરતિ અને કાય તે મેહરૂપજ છે, અને તે જ કર્મબંધને હેતુ છે. યદ્યપિ કેવળગ પણ કર્મબંધને જનક છે, પણ તે શુષ્ક Page #23 -------------------------------------------------------------------------- ________________ ભીંત ઉપર પડેલી ૨જની પેઠે કર્મ અને આત્માના સંબંધ રૂપ છે, તેનામાં અનુભાગ નહિ હોવાથી બન્ધની શક્તિ નથી. કષાયવડે રંજિત થયેલે યોગ જ કર્મ બંધનું કારણ છે. ત્યાં પ્રભાવ માત્ર કષાયના સામર્થ્યને છે. હેતુઓનું સામર્થ્ય–જ્યારે આત્મા હેતુઓની સત્તાને આધીન થઈ વિભાવ પરિણામને ભજે છે ત્યારે તે દ્રવ્યકમને બંધ કરે છે. આત્માએ હેતુઓની સત્તાને આધીન થવું જ જોઈએ એવું કાંઈ નથી. જે બળવાન આત્માઓ છે તે હેતુઓની સત્તાને વશ થતા નથી, તેથી વિભાવપરિણામ દ્વારા દ્રવ્ય કર્મને બંધ કરતા નથી, અને તેથી દ્રવ્યભાવકર્મની સાંકળને લંબાવતા નથી, પણ પિતાના પુરુષાર્થથી હેતુઓએ ઉપસ્થિત કરેલા વિભાવ પરિણામના નિમિત્તને આધીન ન થતાં સમભાવે વેદીને તેને ક્ષય કરે છે. મોહનીય કર્મના ઉદય કાળે જ્ઞાની પુરુષે અત્યંત આત્મજાગૃત થઈ તેણે ઉપસ્થિત કરેલા કષાયભાવમાં ન જોડાતાં તટસ્થપણે સમભાવે ભોગવી લે તે તે કર્મ ક્ષય પામે છે અને તે નવીન કર્મબંધનું કારણ થતું નથી. હેતુઓની સત્તા નિર્બળ આત્મા ઉપર વિશેષ ચાલે છે. તે સુકાન વિનાના વહાણની પેઠે નિમિત્તોને આધીન થઈને ડામાડોળપણે ગતિ કર્યા કરે છે. હેતુઓએ ઉપસ્થિત કરેલા કષાયભાવમાં જોડાઈ રાગદ્વેષપૂર્વક તે કર્મને વેદે છે અને દ્રવ્ય ભાવકર્મની પરંપરાને લંબાવે છે. એ પ્રમાણે હેતુએને પ્રભાવ આત્માની યેગ્યતા ઉપર અવલંબિત છે. જેમ રેગના જંતુઓ પ્રબળ આરેગ્યસંપન્ન મનુષ્યને અસર કરી Page #24 -------------------------------------------------------------------------- ________________ શકતા નથી, પણ નિર્બળ આત્માને જલદી અસર કરે છે; તેમ હતુઓની સત્તા વીર્યવાન આત્માને રજિત કરી શકતી નથી. વીર્યવાન આત્મા તે અજિતભાવે હેતુઓની સત્તાને પરાભવ કરે છે. ઉદયકાળ બાળ અને જ્ઞાની પુરુષને સમાન જ હોય છે. પરંતુ જ્ઞાની પુરુષો ઉદયકાળે અત્યંત સાવધાન હોય છે, તેથી વિભાવ પરિણતિને ભજતા નથી. અને અજ્ઞાની જ અસાવધાન પણાથી વિભાવપરિણામને આધીન થઈ જાય છે. કર્મનો કર્તા--જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મના ઉદયથી ઉપસ્થિત થતા ભાવકર્મવડે જીવ દ્રવ્યકર્મ બાંધે છે. મોહનીયકમના ઉદયવડે થતા મિથ્યાત્વ અને કપાયભાવ જીવથી ભિન્ન નથી, જીવના જ પરિણામરૂપ છે અને તે પરિણામને કર્તા પણ જીવ પોતે જ છે. કર્તા અને કર્મ એ બને જીવમાં જ સમાયેલાં છે. પરંતુ તે વિભાવપરિણામરૂપ હેવાથી અને વિભાવપરિણામ મોહનીયકર્મના નિમિત્તથી થતું હોવાથી જીવના સ્વભાવરૂપ ગણવા ગ્ય નથી. તેથી કર્યગ્રહણ પાધિક છે, સ્વાભાવિક નથી. શુદ્ધ ચેતન્યસ્વરૂપ પ્રાપ્ત થયા પછી આત્મા કમને કર્તા નથી, પરંતુ સ્વભાવને જ કર્તા છે. વેદાન્ત અને સાંખ્ય દર્શન આત્માને શુદ્ધ, અકર્તા અને અભક્તા માને છે તે સર્વાશે સત્ય નથી, પણ નિશ્ચય નયની દષ્ટિથી સત્ય છે. જે આત્મા કર્મને કર્તા ન જ હોય તે દુઃખની પરંપરા ક્યાંથી પ્રાપ્ત થાય અને દુઃખની અત્યંત નિવૃત્તિ માટે જે શાસ્ત્રકારોએ ઉપાય બતાવેલા છે તેની સફળતા શી રીતે થઈ શકે? જે કર્મનો Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ર્તા ન જ હોય તે ભક્તા પણ શી રીતે હોઈ શકે, અને ભોક્તત્વ તે પ્રત્યક્ષ જોઈએ છીએ. તે કર્મના કર્તે ત્વથી નિવૃત્ત થવું એ સર્વ શાસ્ત્રનું પ્રયોજન છે. તેથી આત્મા કર્મનો કર્તા છે, અને દુઃખ એ કર્મનું ફળ છે. આત્મા નિમિત્તની સત્તાવડે કર્મ કરે છે તેથી કર્મ કરવાને તેને સ્વભાવ છે એમ ઠરતું નથી, કારણ કે તે પાધિકભાવે કરે છે, સ્વાભાવિક નહિ. નિમિત્તનો ત્યાગ થતાં કર્મબંધને પણ ત્યાગ થાય છે. ' ' આ ઉપરથી એટલું નિશ્ચિત થાય છે કે કર્મ આવવાનું મૂળ કારણ રાગદ્વેષાદિ અંતરંગ પરિણામ છે અને તે જ સંસાર પરિભ્રમણને હેતુ છે. શરીર-વસ્ત્રાદિ બાહ્ય સામગ્રી કમ આવવાનું કારણ નથી. જે બાહ્ય સામગ્રી બંધની નિયામક હોત તે આત્મા કદી સંસારમુક્ત થઈ શક્ત નહિ. કર્મબંધનું નિયામક તે તે સામગ્રીમાં રહેલી મમત્વભાવના છે. જ્યાં સુધી મમત્વભાવ વર્તે છે ત્યાં સુધી બાહ્યસામગ્રીને વેગ હોય કે ન હોય તે પણ કર્મનું આગમન સમાન રીતે ચાલુજ હોય છે, જે મમત્વભાવના ન હોય તો બાહ્ય સામગ્રી હોવા છતાં તેથી નિબંધ રહેવાને લીધે તે કર્મબંધક થતું નથી. પ્રકૃતિબંધ અને પ્રદેશબધે--મન, વચન અને શરીરદ્વારા થતા આત્મપ્રદેશના પરિસ્પંદને યોગ કહે છે અને તે ચગવડે કામ વર્ગણા આત્મા પ્રતિ આકર્ષાય છે. એમની અલ્પતા હોય તે થોડી કામણવર્ગ શા ગૃહીત થાય છે અને Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જો યાગની અધિકતા હોય તેા અધિક કાણું વગણાએનુ ગ્રહુંણ થાય છે. એક સમયે ગ્રહણ કરેલી કામ ણુવણા આયુષ સિવાય બાકીના સાત ક્રમ અને તેની ઉત્તર પ્રકૃતિએ રૂપે વહેંચાઈ જાય છે. જ્યારે આયુષ બંધાતુ હોય ત્યારે આઠ ક્રમરૂપે વહેંચાય છે. જેમ આહારરૂપે કરેલા પુદ્ગલા રસ, રક્ત, માંસ, મજ્જાદિ ધાતુરૂપે વહેં'ચાય છે તેમ યાગદ્વારા આકષિ ત થયેલી કામ જીવણા મૂળ અને ઉત્તર પ્રકૃતિએ રૂપે વહે'ચાઇ જાય છે. અહીં જે કમ વહેંચાય છે તે બધું સરખે ભાગે વહેંચાતુ નથી, પણ તેમાં પ્રત્યેક કર્મોના વત્તો આછે ભાગ હાય છે. સૌ કરતાં આયુષ કના એછે હિસ્સા છે, તેથી નામ અને ગેાત્રકમના અધિક ભાગ છે અને પરસ્પર સરખા છે. તેથી જ્ઞાનાવરણુ, દર્શનાવરણ અને અતરાયને ભાગ અધિક છે, અને પરસ્પર સમ છે, અને સૌથી અધિક વેદનીય કમને ભાગ છે. અહી એટલા વિશેષ છે કે જે પ્રકૃતિ બંધમાં પરસ્પર વિરોધી છે તેમાં જે પ્રકૃતિ જે સમયે બધાતી હાય તેના હિસ્સા તેને મળે છે બીજી પ્રકૃતિને મળતા નથી. હવે યાગવડે ગૃહીત થતા કમમાં એ ઘટનાએ ફલિત થાય છે-પ્રકૃતિબધ અને પ્રદેશમધ. તેમાં પ્રદેશખ ધનુ' કન્ય કામ ગુવ ણાને ગ્રહણ કરવાનુ અને પ્રકૃતિબંધનુ એક બ્ય મૂળ અને ઉત્તર પ્રકૃતિરૂપે વહે'ચવાનુ છે. બાકી તે ક કેટલા કાળ સુધી રહેવાનું છે તથા ફુલદાયી શક્તિનું તારતસ્ય કેટલુ છે તે સબન્ધે યાગને કા સબંધ નથી. તેથી શાસ્ત્રકારે ગમાત્રથી પ્રકૃતિખ'ધ અને પ્રદેશમ’ધ થાય છે' એમ કહ્યું છે. તેમાં શુભયેાગ પુણ્યપ્રકૃતિ મધના અને અશુભયાગ પાપપ્રકૃતિબંધને હેતુ છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સ્થિતિબધ અને અનુભાગમ ધ——યોગની પ્રવૃત્તિથી પ્રકૃતિમધ અને પ્રદેશમધ થાય છે. પણ તે કમ કેટલા કાળ સુધી અને કેવું તીવ્ર અથવા મન્દ ફળ આપશે તેના આધાર આત્માના કષાયભાવ ઉપર રહેલા છે. પ્રકૃતિબંધનુ કાકા શુવ ણામાં જ્ઞાનાવરણાદિ સ્વભાવ પેદા કરવાનું અથવા આત્મા સાથે સબ ંધ ચેાજવાનું છે અને અનુભાગમધનું કાય કાણુ સ્કામાં રહેલી ફળપ્રદાન શક્તિના તારતમ્યના નિયમ કરવાનુ. અથવા તે મુજબ શુભાશુભ રસાસ્વાદ કરાવવાનુ છે. જ્યારે આત્મા કષાયરહિત હાય ત્યારે ચેગમાત્રથી સાતાવેદનીયને પ્રકૃતિમધ અને પ્રદેશમધ થાય છે. પણ જ્યારે ચાગ કષાય વડે અનુર'જિત થયેલ હાય છે ત્યારે કર્મોના વિવિધ પ્રકૃતિબંધ, અનુભાગ મધ, સ્થિતિમ ́ધ અને પ્રદેશમ`ધ થાય છે. આત્મા સાથે ખ'ધાયેલી ક્રમ' પ્રકૃતિ જ્યાંસુધી લેાન્મુખ થતી નથી ત્યાં સુધીના કાળને સમાધાકાળ કહે છે. અમાધાકાળ પૂરા થયા પછી ક્રમ લેાન્મુખ થાય છે. ક 'ધ થયા પછી એક આવલિકા કાળ ગયા બાદ અંધાયેલી કમ પ્રકૃતિમાં આત્મપરિણામને અનુસારે ઘણા ફેરફાર થાય છે. કવચિત્ ઉદ્ભના (કમ ની સ્થિતિ અને રસની અધિકતા), અપવ ના (સ્થિતિ અને રસની અલ્પતા), સંક્રમણ (કર્મીની પ્રકૃતિ, સ્થિતિ, અને રસનું સજાતીય અન્ય પ્રકૃતિ, સ્થિતિ અને રસરૂપે પરાવર્તન), ઉદ્ભીરણા (દીધ કાળે વૈદવા લાયક ક્રમને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવ્વ અ૫કાળમાં વેઢવુ'), ઉપશમના (માહનીય કર્મના ઉદયમાં Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭ આવવા ગ્ય પુદ્ગલેને ઉદયને અગ્ય કરવા. ઉપશમના માત્ર મેહનીય કર્મની જ થાય છે અને ઉપશમના થયા પછી તેમાં અપવર્તન અને સંક્રમણ કરણ સિવાય બીજા કેઈપણ કરણની અસર થઈ શકતી નથી), નિધત્તિ (ગાઢબંધ, જેમાં ઉદવર્તન અને અપવર્તના સિવાય બીજા કોઈપણ કરણની અસર થતી નથી, અને નિકાચના (તીવ્ર ગાઢબંધ, બાંધેલું કર્મ કંઇપણ ફેરફાર થયા સિવાય ફળ પર્યત એવું જ રહે તે) થાય છે. આ બધા ફેરફારો કર્મબંધ થયા બાદ ઉદિત કે અનુદિત અવસ્થામાં શુભાશુભ પરિણામને અનુસરી થયા આત્મા પ્રતિસમય કાષાયિક ભાવવડે સાત કર્મને બંધ કરે છે અને આયુષને બંધ તે આખા ભવમાં એક જ વાર થાય છે. જ્યારે તે બંધાય છે ત્યારે આઠ કર્મના બંધ કરે છે અને તે આખા જીવનમાં સેવેલા શુભાશુભ ભાવના તારતમ્યવડે બંધાય છે. ઉપર એમ કહેવામાં આવ્યું છે કે યેગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે અને કષાયથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે. પરંતુ આયુષ સિવાય સર્વ કર્મની જ્યેષ્ઠ સ્થિતિ કષાયના બાહુલ્યથી થાય છે. માત્ર શુભ આયુષની જયેષ્ઠ સ્થિતિ વિશુદ્ધિથી-કષાયની અલ્પતાથી બંધાય છે. તથા પાપ પ્રકૃતિને અનુભાગ સંકુલેશથી =કષાયની અધિકતાથી વધે છે અને સર્વ પુણ્યપ્રકૃતિને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અનુભાગ વિશુદ્ધિથી=કષાયની અલ્પતા વધે છે તથા સફ્લેશથી ઘટે છે. અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ક્રમ વગ શા જડ છે તે તે આત્માને કેવી રીતે ફળ આપી શકે ? તેમાં વળી રેવુ", કેટલુ અને કયારે ફળ આપવું એવું જ્ઞાન પણ જડે ક પ્રકૃતિને કેવી રીતે હોય ? આ શંકાનુ સમાધાન આ પ્રમાણે થઇ શકે છે. યદ્યપિ કેવળ જડ વણામાં ફળ આપવાનું સામર્થ્ય નથી, પણ આત્માની શક્તિથી તેનામાં ફળ આપવાનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. જેમ જડ વિષની લપ્રદાન શક્તિ આત્માના સામર્થ્યને લીધે જ છે, તે ચૈતન્યશક્તિરહિત જડ વસ્તુને કંઈપણુ અસર કરી શક્તું નથી, તેમ પુદ્ગલને ક રૂપે પરિણત કરનાર આત્મા સિવાય ખૈજા કેાઈ દ્રવ્યની શક્તિ નથી, પણ આત્મદ્રશ્યનીજ શક્તિ છે. જ્યારે આત્મા સાથે કમ જોડાય છે, ત્યારે આત્માના રાગદ્વેષાદ્વિ વિભાવ પરિણામના અનુસારે કચારે, કેવુ અને કેવી રીતે ફળ આપવુ. તેના નિશ્ચય થઈ જાય છે. જેમ કે, ખારાક લીધા પછી પ્રકૃતિના અનુસાર સ્વય. રસ–રુધિરાદિ વિવિધ પરિણામ થાય છે, તેમાં ખીજા કોઈ પ્રેરકની જરૂર પડતી નથી. હવે ક્રમ જ્યારે ઉતિ થાય છે ત્યારે તે સાક્ષાત્ કંઈ પણ નીપજાવી શકતું નથી, પણ પ્રકૃતિ અનુસાર જે કાર્ય થવાનું છે તેમાં નિમિત્ત રચી તન્ય આત્માને આધીન છે. ખલવાન આપે · છે, બાકીનું આત્મા પુરુષાથ થી Page #30 -------------------------------------------------------------------------- ________________ તે નિમિત્તથી છૂટી જાય છે અને નિર્બળ આત્મા બંધાઈને કમપરંપરા ઉત્પન્ન કરે છે. જે કર્મનું કામ એક સરખી રીતે બાંધવાનું હેત તે કેઈપણ આત્માને પુરુષાર્થને અવકાશજ ન રહેતા અને ત્રણે કાળમાં મેક્ષને અસંભવ. થાત. જેમ કે આત્માને લેભ મેહનીય ઉદય થાય, અને તેથી તેનામાં લુબ્ધવૃત્તિ ઉત્પન્ન થાય અને તે દ્વારા ધનાદિ પદાર્થ ઉપર પિતાને અધિકાર જમાવે, પણ તે આત્મા શુદ્ધ વૃત્તિવડે લુબ્ધવૃત્તિને આધીન નહિ થતાં ધનાદિ ઉપરને પિતાને અધિકાર છોડી દે છે તે લુપ્રવૃત્તિ ઉત્પન્ન કરનાર કર્મ ઉદિત થઈ ખલાસ થઈ જાય અને તેથી નવીન દ્રવ્ય કર્મ ન બંધાય. જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં એટલે તફાવત છે કે જ્ઞાની જને ઉદયમાન થયેલા કર્મ વિપાકથી ઉત્પન્ન થયેલા નિમિત્તને આધીન બનતા નથી અને એથી નવી ભૂલ કરતા નથી. કદાચ અનુભાગના બાહુલ્યથી તેવી ભૂલ કરે છે તે તુરત સુધારી લે છે. અજ્ઞાની મનુષ્ય ઉદિત થયેલા વિપાકના નિમિત્તને આધીન થઈ રાગદ્વેષદ્વારા નવીન કર્મ ગ્રહણરૂપ ભૂલ કરે છે અને તે ભૂલને સુધારી શકતા નથી. અહીં મેતાર્યમુનિ અને પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત જાણી લેવું. સનીએ મેતાર્ય મુનિને બ્રાન્તિથી સુવર્ણચવના ચાર ગણી તેમના શરીરને ચામડાની વાધરીથી બાંધી તેમને તડકે રાખી મૂક્યા અને એ રીતે ક્રોધનું નિમિત્ત ચી આપ્યું, પરંતુ કમ પરિણામને સમજતા મેતાર્યમુનિ સેનીને નિર્દોષ જાણી સમભાવ વડે ક્રોધના નિમિત્તને આધીન Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ન થયા અને એ કમને નિષ્ફળ કર્યું, નવી ભૂલ ન કરી. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનનિમગ્ન હતા અને કેઈ સૈનિકની વાતથી પિતાના માલપુત્ર ઉપર દુશમનેએ ચઢાઈ કરેલી જાણી ક્રોધને આધીન થયા, શુભ ધ્યાન ચૂકી રૌદ્ર ધ્યાનને વશ થઈ સપ્તમ નરક ગતિનું કર્મ બાંધ્યું, પણ ક્ષણવારમાં પિતાની ભૂલ જણાઈ અને તુરતજ સુધારી ધ્યાનારૂઢ થઈ નરકગતિના કર્મને વિખેરી નાંખ્યું અને સર્વ કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. મેતાર્યમુનિ તે ઉદયમાન કામના નિમિત્તને આધીન જ ન થયા, અને પ્રસન્નચંદ્ર રાજવિએ નિમિત્તને આધીન થઈ ભૂલ કરી પણ તુરત સુધારી લીધી એ અહીં વિચારણીય છે. . જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ સામાન્ય અને વિશેષ બેધને ઘાત કરે છે અને તેના ઉદયથી જીવ અણસમજુ કે અપશ થાય છે. અન્તરાય કર્મ આત્માની વીર્ય શક્તિને ઘાત કરે છે. તેથી જીવ સમજવા છતાં સત્કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતો નથી. તથા મેહનીય કર્મ બ્રાન્તિ, અથવા મિથ્યાજ્ઞાન અને ક્રોધાદિ કષાયે ઉત્પન્ન કરે છે. એટલે આ ચારે કર્મની સત્તા છેડે ઘણે અંશે આત્મા ઉપર છે. તેમાં મોહનીય કર્મ સિવાયના બાકીના કર્મની સત્તા આત્મા ઉપર અલ્પ છે અને તે ભાવ કર્મની રચનામાં અલ્પાશે ઉપયોગી થાય છે. પણ આમાં મોટો ફાળે મેહનીય કર્મને છે, કેમકે તેનીજ ભાવકર્મની રચનામાં મોટી મદદ છે. બાકીના વેદનીયાદિ કમેની તે માત્ર બાહ્ય નિમિત્તે રચવામાંજ કૃતાર્થતા છે. તે સિવાય એ કશું કરી શક્તા નથી.' Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અન્ય-અહીં ક્રમના આત્માની સાથે ત્રિવિધપ્રકારે અંધ થાય છે– (૧) આત્માની સાથે અશુદ્ધ પરિણમનરૂપ ભાવમ`ધ. આ અન્ય અરૂપી સાથે અરૂપીના છે. અહીં આત્મા અને તેના અશુદ્ધ પરિણામના તાદાત્મ્ય સંબધ છે. (૨) જીવની સાથે લાગેલાં પૂર્વબદ્ધ કર્મો સાથે નવીન કમને ખંધ. આ મધ રૂપી સાથે રૂપીના છે. (૩) આત્મા સાથે દ્રવ્યકમ ના ખધ. આ અરૂપી આત્મા સાથે રૂપી કમ ના બધ છે. નિશ્ચય અને વ્યવહાર દૃષ્ટિ—અહી* પ્રથમ પ્રકારના બંધને નિશ્ચય દૃષ્ટિવડે અશુદ્ધ અથવા વિભાવખધ કહે છે. આત્મા જો ખાસ કર્મોના કર્તા હાય તા વિભાવ પરિણામરૂપ 'ધના કર્તા છે, અને વભાવ પિરણામરૂપ નિમિત્ત મેળવી. દ્રવ્યકમ તેમાં પ્રવેશે છે. આત્મા નિશ્ચય દૃષ્ટિથી પુદ્ગલને ગ્રહણ કરતે જ નથી, પણ કમ પ્રકૃતિ તેવું અનુરૂપ નિમિત્ત પામી સ્વયમેવ તે રૂપે પરિણમે છે. માટે માત્મા દ્રવ્યકમ ના કર્તા વ્યવહાર દૃષ્ટિથી કહેવાય છે. આ બન્ને દૃષ્ટિએ પેાતપેાતાના પ્રદેશમાં જુદા જુદા દિષ્ટિઅ'દુથી સાચી છે, પરન્તુ નિશ્ચયદૃષ્ટિ એ તાત્ત્વિક દૃષ્ટિ છે. નિશ્ચય દૃષ્ટિથી આત્મા સ્વભાવના જ કર્યાં છે, પણ પરભાવના કર્તા નથી. તેમાં શુદ્ધ નિશ્ચય નયથી આત્મા શુદ્ધ સ્વભાવને જ કર્તા છે, પણ વિભાવના કર્તા નથી, વિભાવના કર્તા અશુદ્ધ નિશ્ચય નયથી જ છે. જ્યાં સુધી આત્મા પેાતાના સ્વભાવ અને વિભાવ ધનુ .તૃત્વ સમજતા નથી ત્યાં સુધી તે ક્રતુજ કર્તૃત્વ સ્વીકારે છે, તેની જ આધીનતા સ્વીકારી લે છે. એમ Page #33 -------------------------------------------------------------------------- ________________ નથી સમજાતે કે કર્મબંધ વિભાવરૂપ નિમિત્તના વશથી આનુષંગિક જ પ્રવર્તે છે. તાત્વિક દષ્ટિથી પિતે પિતાને જ કર્તા છે. જ્યારે નિશ્ચય દષ્ટિથી આત્મા વિભાવ પરિણમનું કતૃત્વ સ્વીકારે છે ત્યારે તે કર્મના ઉપર જવાબદારી ન ઢોળતાં પિતાની જ જવાબદારી સ્વીકારે છે અને વિભાવ પરિણતિથી વિરમવા પ્રયત્ન શીલ થાય છે. વ્યવહાર દષ્ટિ ચાલુ પરિસ્થિતિને ગ્રહણ કરે છે, અને નિશ્ચય દષ્ટિ મૂળ સ્વભાવને ગ્રહણ કરે છે. એ રીતે સામાન્ય રીતે કર્મનું સ્વરૂપ અને તેના સંબધે સંક્ષેપમાં કહેવામાં આવ્યું છે. ગ્રન્થ પરિચય–કર્મ સંબધે છ કર્મગ્રન્ય પ્રસિદ્ધ છે, તેને નામ-૧ કર્મવિપાક, ૨ કર્મ સ્તવ, ૩ બપસ્વામિત્વ, ૪ ષડશીતિક, ૫ શતક અને ૬ સપ્તતિકા. પ્રથમના ત્રણ કર્મચન્થ ના ભાગમાં આપવામાં આવ્યા છે, તેના વિશેષ પરિચય માટે તેના અધ્યયનની જરૂર છે, પણ સામાન્ય પરિચય માટે નામ, વિષય, ર્તા આદિ અનેક બાબત તરફ ધ્યાન આપવું આવશ્યક છે. નામ અને વિષય--આમાંના પ્રથમ કર્મગ્રન્થનું નામ કર્મ વિપાક છે અને તે પિતાના નામ માત્રથી પોતાને વિષય સૂચિત કરે છે. તેને પ્રથમ કર્મગ્રન્થ પણ કહે છે. કારણ કે તેનું પ્રથમ અધ્યયન કર્યા સિવાય બીજા કર્મ– ગ્રામાં પ્રવેશ થતું નથી. તેમાં મૂળ અને ઉત્તર પ્રવૃતિઓના દાંતથા તેના વિપાકનું-ફળનું વિગતવાર વર્ણન કરેલું છે. દીવા કર્મગ્રન્થનું નામ કસ્તવ છે, ન્યકર્તાએ તૃતીય Page #34 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રન્થ બંધસ્વામિત્વના અંતે તેને નામને સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. બંધ,ઉદય,ઉદીરણા અને સત્તામાં પ્રાપ્ત થયેલા કર્મને ગુણસ્થાન દ્વારા ક્ષય કરવાવડે સ્તુતિ કરવી એ કર્મ સ્તવને અર્થ છે. ગામદેસારમાં પણ કર્મ સ્તવ એવું નામ છે, પણ તેને અર્થ જુદો છે. “કેઈપણ વિષયના સર્વ અંગેનું સંક્ષેપથી યા વિસ્તારથી વર્ણન કરનાર શાસ્ત્રને સ્તવ કહે છે? ભગવાન મહાવીરની સ્તુતિના મિષથી ગુણસ્થાનકોમાં બન્ય, ઉદય, ઉદીરણા અને સત્તાને આશ્રયી કેટલી પ્રકૃતિએ હોય છે અને કેટલી પ્રકૃતિઓ વિચ્છિન્ન થયેલી હોય છે તે અહી' અભિધેય-વિષય છે. ત્રીજા કર્મગ્રન્થનું નામ બંધસ્વામિત્વ છે માણાસ્થાનમાં ગુણસ્થાનેને આશ્રયી કેટલી પ્રકૃતિઓ બન્યમાં હોય છે અને કેટલી પ્રકૃતિઓને વિચ્છેદ થાય છે તે અહીં પ્રતિપાદ્ય વિષય છે. સ્વાભાવિક અને વૈભાવિક પર્યાદ્વારા જીવનું અનેક પ્રકારે પૃથક્કરણ કરવું તે માર્ગણસ્થાનક અને મેહનીય આદિ કર્મના ઉદય, ક્ષપશમ, ઉપશમ અને ક્ષયદ્વારા જીવવિકાસની તારતમ્યસૂચક ભૂમિકાઓને ગુણસ્થાન કહે છે. આ તૃતીય કર્મગ્રન્થમાં પ્રત્યેક માર્ગણામાં ગુણસ્થાનકને આશ્રયી બન્યસ્વામિત્વનું કથન છે. ગ્રન્થકર્તાનું જીવન પ્રસ્તુત ગ્રન્થના કર્તા દેવેન્દ્રસૂરિ વિક્રમની તેરમી શતાબ્દીના અંતમાં અને ચૌદમી શતાબ્દીના પ્રારંભમાં વિદ્યમાન હતા. તેમને સ્વર્ગવાસ વિ.સં. ૧૩૩૭ માં થયે હતું. તેમને જન્મ. દીક્ષા, સૂરિપદ આદિના સમયનો ઉલ્લેખ ક્યાંય મળતું નથી. વિ. સં. ૧૨૮૫ માં તેમના ગુરુ શ્રી જગચંદ્રસૂરિએ તપાગચ્છની સ્થાપના કરી ત્યારે તેમણે દીક્ષા લીધી હશે એમ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સાહજિક અનુમાન થાય છે. કારણ કે ગચ્છની સ્થાપના થયા ખાદ શ્રીજગચંદ્રસૂરિએ શ્રી દેવે'દ્રસૂરિને અને વિજયચદ્રસૂરિને સૂરિપદ આપ્યાને ગુર્વાવલીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. દેવેદ્રસૂરિએ સોંવત્ ૧૩૦૨ માં ઉજ્જયિનીમાં શ્રેષ્ઠિવર જિનચંદ્રના પુત્ર વીરધવલને દીક્ષા આપી હતી, કે જે આગળ વિદ્યાન દસૂરિના નામથી પ્રસિદ્ધ થયા છે. તે વખતે તેમની ઉ‘મર લગભગ ૩૦ વરસની માનીએ તા તેમના જન્મ વિ. સ. ૧૨૭૫ લગભગ કહી શકાય. શ્રીદેવેદ્રસૂરિના જન્મ કયા દેશમાં અને કયી જાતિમાં થયેા હતા તેનું કાંઈ પણ પ્રમાણુ હજી સુધી મળ્યુ નથી. તેમણે આચાય પદ ગ્રહણ કર્યાં પછી જે જે ઘટનાએ મની તેના ઉલ્લેખ મળે છે. તેમના ગુજરાત અને માળવામાં અધિક વિહાર હતા. કદાચ તે ગુજરાત યા માળવામાંના કોઈ પણ દેશમાં ઉત્પન્ન થયા હાય એમ સ'ભવે છે. શ્રીદેવેદ્રસૂરિ જૈનશાસ્ત્રના સપૂર્ણ વિદ્વાન હતા તેમાં તે કાંઈ પણ સ...દેહ નથી. કારણ કે તેમના રચેલા ગ્ર'થેાજ સાક્ષીરૂપ છે. ગુર્વાવલીમાં એમની વિદ્વત્તાના સબ'ધમાં કહ્યું છે કે તે ષદનના વિદ્વાન હતા, અને તેથી મંત્રીશ્વર વસ્તુપાળ તથા અન્ય અન્ય વિદ્વાના તેમના વ્યાખ્યાનમાં આવતા હતા.” તેમણે પાંચ કમ ગ્રંથ સટીક રચ્યા છે. તેની ટીકા સ્પષ્ટ, સરલ અને વિદ્વત્તાપૂર્ણ છે. દેવેદ્રસૂરિ કેવળ વિદ્વાન ન હતા, ચારિત્રમાં પણ અત્યંત દેઢ હતા, તેમના સબંધમાં એટલું કહેવુ. ખસ છે કે તે વખતે સાધુઓમાં ક્રિયાની શિથિલતા જોઈને તેમના ગુરુ શ્રી જગ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ચંદ્રસૂરિએ પ્રબળ પુરુષાર્થ અને અત્યંત ત્યાગવડે કિદ્ધાર કર્યો હતો અને તેને નિર્વાહ દેવેંદ્રસૂરિએ કર્યો હતો. યદ્યપિ શ્રીજચંદ્રસૂરિએ દેવેંદ્રસૂરિ અને વિજ્યચંદ્રસૂરિ બંનેને આચાર્યપદ પર સ્થાપિત કર્યા હતા, પણ ગુરુએ આરભેલા કિયદ્વારના કાર્યને દેવેંદ્રસૂરિએ જ સંભાળ્યું અને તેથી ઉલટું વિજયચંદ્રસૂરિ વિદ્વાન હેવા છતાં પણ પ્રમદાસક્ત થઈ શિથિલાચારી થયા, પોતાના ગુરુભાઈ વિજય ચંદ્રસૂરિને શિથિલ જોઈને સમજાવવા છતાં પણ ન સમજવાથી છેવટે દેવેંદ્રસૂરિએ ક્રિયારુચિના કારણથી તેમનાથી અલગ થવું પસંદ કર્યું. તેથી એટલું સ્પષ્ટ જણાય છે કે તેઓ ચારિત્રમાં અત્યંત દઢ અને ગુરુભક્ત હતા. શ્રીદેવેન્દ્રસૂરિ શુદ્ધ ક્રિયાના પક્ષપાતી હોવાથી અનેક આત્મકલ્યાણના અથ સંવિગ્ન પાક્ષિક મુમુક્ષુઓ આવીને તેમને મળ્યા. દેવેન્દ્રસૂરિના ગુરુ જગચંદ્રસૂરિ કે જેઓએ શ્રીદેવભદ્ર ઉપાધ્યાયની મદદથી ક્રિયા દ્વારના કાર્યને આરંભ કર્યો હતે, તેમણે જીવન પર્યત આયંબિલ વ્રતને સ્વીકાર કરી પિતાની અસાધારણ ત્યાગવૃત્તિ પ્રદર્શિત કરી હતી. તે કારણથી બૃહદુ (વડ) ગ૭નું “તપાગચ્છ એવું નામ પડયું. શ્રી જગચંદ્રસૂરિ કેવળ તપસ્વી ન હતા, પ્રૌઢ વિદ્વાન પણ હતા, કારણ કે ગુર્નાવલીમાં આવું વર્ણન મળે છે કે તેમણે ચિત્તોડની રાજધાની આઘાટ નગરમાં બત્રીશ દિગબરે સાથે વાદ કર્યો હતે”. તેમાં તેઓ હીરાની માફક વિજયી તેજસ્વી) નીકળ્યા હતા, તે માટે ચિતેડ રેશની તરફથી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તેમને “હિરલાની પદવી મળી હતી. તેમની કઠીન તપસ્યા, પ્રૌઢ વિદ્વત્તા અને અને શુદ્ધ ચારિત્રને માટે આ પ્રમાણ બસ છે. દ્રિસૂરિને પરિવાર કેટલે હવે તે સંબંધમાં સ્પષ્ટ ઉલલેખ ક્યાંય પણ મળતું નથી. પરંતુ એટલું તે નિશ્ચિત છે કે અનેક સંવિગ્ન મુનિએ તેમને આશ્રિત રહેતા હતા. ગુર્નાવલીમાં તેમના બે શિષ્ય વિદ્યાનંદ અને ધમકીતિને તે ઉલ્લેખ મળે છે. તે બંને ભાઈઓ હતા. “વિદ્યાનંદ” નામ સૂરીપદ આપ્યા પછીનું છે. તેમણે વિદ્યાનંદ નામે વ્યાકરણ બનાવ્યું છે. ધર્મકીતિ ઉપાધ્યાય આચાર્યપદ અપાયા બાદ ધર્મઘોષ' નામથી પ્રસિદ્ધ થયા. તે બંને શિષ્યો અન્યશાસ્ત્ર તથા જૈનશાસ્ત્રોમાં નિપુણ હતા. શ્રીદેવેંદ્ર સૂરિવિરચિત કર્મગ્રંથની ટકાને તે બંને વિદ્વાનોએ શેાધી છે. દેવેંદ્રસૂરિએ (૧) શ્રાદ્ધદિનકૃત્યસૂત્રવૃત્તિ, (૨) સટીક પાંચ નવીન કર્મગ્રંથ, (૩) સિદ્ધપંચાશિકાસૂત્રવૃત્તિ, (૪) ધર્મરત્નવૃત્તિ, (૫) સુદર્શનચરિત્ર, (૬) ચૈત્યવંદનાદિભાગ્યત્રય (૭) સિદ્ધદંડિકા, (૮) વંદાવૃત્તિ, (૯) શ્રી ઋષભવર્ધમાનપ્રમુખ સ્તવન, (૧૦) સારવૃત્તિદશા. આમાંના ઘણાખરા ગ્રંથ મુદ્રિત થયેલા છે. જૈન વિદ્યાર્થિમંદિર. 9 કોચરબરોડ-અમદાવાદ. . ભગવાનદાસ હરખચદ દેસી. વૈશાખ પૂર્ણિમા. સં ૧૯૮૫. Page #38 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ. કર્મવિપાક વિવેચનસહિત. ગાથા ૧ ૫. ૧–૯ - મંગલ, વિષય, પ્રજન, સંબંધ અને અધિકારી એ ચાર અનુબંધનું વર્ણન, કર્મવાદ, કર્મના ભેદ, દ્રવ્ય કર્મ અને ભાવકર્મ, કર્મ માનવાનું કારણ, “અરૂપી આત્મા સાથે રૂપી કમને સંબંધ કેમ થઈ શકે–આ શંકાનું સમાધાન, રૂપી કર્મ અરૂપી આત્માના ગુણને કેમ આવરે આ શંકાનું સમાધાન, દ્રવ્ય કર્મનું મૂર્તત્વ, પ્રવાહની અપેક્ષાએ કર્મને અનાદિ સંબંધ, અનાદિ સંબંધ છતાં કમને વિયેગ. ગાથા ૨ પૂ. ૧૦–૧૩. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ, મોદકનું દૃષ્ટાંત, ચાર પ્રકારના બંધની વિશેષતા. ગાથા ૩ ૫. ૧૩–૧૭ જ્ઞાનાવરણાદિ આઠ કર્મનું સ્વરૂપ, તેના ઉત્તર ભેદની સંખ્યા, આઠ કર્મના ક્રમનું પ્રજન. ગાથા ૪ પૃ. ૧૭-૩૦. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાનનું સ્વરૂપ, ક્ષાપથમિક અને ક્ષાયિકનું સ્વરૂપ, પ્રથમના ચાર જ્ઞાન આવરણના સર્વથા ક્ષયથી ક્ષાયિક કેમ ન થાય આ શંકાનું સમાધાન, પાંચ જ્ઞાનના Page #39 -------------------------------------------------------------------------- ________________ ક્રમનું પ્રજન, શતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત' એ મતિજ્ઞાનના બે ભેદનું સ્વરૂપ, અતનિશ્રિતના સૌત્પત્તિકઆદિ ચાર પ્રકારનું સ્વરૂપ, શતનિશ્રિતના અવગ્રહાદિ ચાર પ્રકાર, વ્યંજનાવગ્રહ, વ્યંજનાવગ્રહ પશમરૂપ કે અવ્યક્ત જ્ઞાન રૂપ શી રીતે કહેવાય આ શંકાનું સમાધાન, ચક્ષુ અને મનનું અપ્રાપ્તકારિત્વ. ગાથા ૫ પૃ. ૩૧-૩૭. અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા, “અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ” એ ધારણાના ત્રણ પ્રકાર, અવગ્રહાદ્ધિના . બહુ આદિ લે, દ્રવ્યાદિ વિષય. ગાથા ૬ પૃ. ૩૭-૪૫. અક્ષરધૃત અને તેના ત્રણ પ્રકાર, અભિલાખ ભાવેથી ભિન્ન અનભિલાખ ભાવની ઉપપત્તિ, અનક્ષરભુત, સંશ્રુિત, સંજ્ઞાના ત્રણ પ્રકાર, અસંજ્ઞિકૃત, સમ્યકશ્રુત, મિથ્યાકૃત, સમ્યગ્દષ્ટિને સમ્યક્ષશ્રુત અને મિથ્યાદષ્ટિને મિયાશ્રુતની ઉપપત્તિ, સાદિ સપર્યાવસિત, અનાદિ અપર્યાવસિત, ગામિકઅગમિક, અંગપ્રવિષ્ટ-અંગબાહ્ય. ગાય ૭ પૃ. ૪૫-૪૯. શ્રુતજ્ઞાનના પર્યાયાદિ વીશ ભેદની ગણના અને તેની સમજ, પર્યાયાદિ વીશ દનું વર્ણન, દ્રવ્યાદિ વિષય. માથા ૮ પૃ. ૪૯-૫૯. અવધિજ્ઞાનના આનુષમિ આદિ છ ભેદનું સ્વરૂપ, અવધિજ્ઞાનને દ્રવ્યાદિ વિષય, મન:પર્યવજ્ઞાનના “સંજુમતિ અને વિપુલમતિ એ બે ભેદનું સ્વરૂપ, મન:પર્યવજ્ઞાનને Page #40 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાદિ વિષય, અવધિજ્ઞાન અને મન પર્યાવજ્ઞાનને પરસ્પર ભેદ, રાજુમતિથી વિપુલમતિને ભેદ, એક જીવ આશ્રયી યુગપત્ જ્ઞાનેને સદુભાવ, ઉપગ, કેવલીને આશ્રયી જ્ઞાને પગ અને દર્શને પગમાં મતભેદ. ગાથા ૯ પૃ. ૬-૬૧. જ્ઞાનાવરણ કર્મનું આંખના પાટાની સાથે, અને દર્શના વરણ કર્મનું પ્રતિહાર સાથે સરખાપણું. ગાથા ૧૦ ૫. ૬-૬ર ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એ ચાર દશનેનું સ્વરૂપ, દર્શન શબ્દને અર્થ, કa જ્ઞાનનું કયું દર્શન હેય તેને ખુલાસે, મન પર્યવનું દર્શન કેમ ન હોય તેને ખુલાસ, એકેન્દ્રિયાદિ છમાં ચક્ષુઆદિ દર્શનનું કાર્ય ગાથા ૧૧-૧૨ પૃ. ૬૨-૬૬, પાંચ પ્રકારની નિદ્રા અને તેને અર્થ, કારણ વિષે કાર્યને ઉપચાર કરી નિદ્રાહેતુભૂતકર્મને પણ નિદ્રા કહેવાય છે, ત્યાનદ્ધિ નિદ્રાનું વિશેષ સવરૂ૫, ત્યાનષ્ક્રિનિદ્રાને વિષે દુષ્ટાન્ત, આ નિદ્રાના સમયે અને કેટલું બળ પ્રાપ્ત થાય તેને ખુલાસે, દર્શનાવરણીયચતુષ્ક અને નિદ્રા પંચકનું ભિન્ન ભિન્ન કાર્ય, વેદનીય કર્મના બે પ્રકાર અને તેની મધુલિપ્ત તલવારની ધાર સાથે સરખામણી. ગાથા ૧૩ પૃ. ૬૬–૬૮, ' ' ચાર ગતિને આશ્રયી સાતા અસાતા વેદનીયને વિપાક મેહનીય કર્મના બે ભેદ, મોહનીય કમની મદિરા Page #41 -------------------------------------------------------------------------- ________________ • સાથે સરખામણી, નમહનીય અને ચારિત્રમાહનીયના અથ માથ ૧૪ પૃ. ૬૮-૭૨. દર્શન માહનીયના ત્રણ ભેદ, સમ્યગ્દર્શનના ઉત્પત્તિક્રમ, યથાપ્રવૃતકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તકરણ, અંતરકરણ, શુદ્ધપુ’જ, અધ વિશુદ્ધપુંજ, અશુદ્ધપુ જ ગાથા ૧૫ પૃ. ૭-૮૦. સમ્યગ્દનનું લક્ષણુ, જીવાદિ નવતત્ત્વનું સ્વરૂપ, ઓપ શમિક, ક્ષાચેાપશમિક અને ક્ષાયિક સમ્યગ્દ’નનુ' સ્વરૂપ, અજીવ તત્ત્વાન્તગત ધર્માસ્તિકાય આદિ પાંચ અજીવ દ્રવ્યનું સ્વરૂપ, આસ્રવતત્ત્વાન્ત ત ક્રમ બધના ચાર હેતુઓનું સ્વરૂપ, સવતત્ત્વાન્તગત પાંચ સમિતિનું સ્વરૂપ, ત્રણ ગુપ્તિ, ક્રશ યતિધમ, ખાર ભાવના, ખાવીશ પરિષદ્ધ અને પાંચ ચારિત્ર, વિભાગની દૃષ્ટિએ એ તત્ત્વમાં સમાવેશ થવા છતાં હૈયે।પાદેયની દૃષ્ટિથી નવતત્ત્વનું કથન, સમ્યક્ત્વના મુખ્ય ત્રણ પ્રકાર અને તેમાં સમ્યક્ત્વના બીજા પ્રકારેાને સમાવેશ. ગાયા ૧૬ પૃ. ૮૦–૮૧. મિશ્રમેહનીયનુ સ્વરૂપ, મિથ્યાત્વમૈાહનીયનુ' સ્વરૂપ, મિશ્રમેાહનૌયના કાળ પૂરા થયા પછી જીવને મિથ્યાત્વ કે સમ્યક્ત્વ માહનીયના ઉદય ચાય તેના ખુલાસે. ગાથા ૧૭ પૃ. ૮૧૮૩. ચારિત્રમાડુનીયના બે પ્રકાર, કષાય શબ્દના અથ, નાકષાય શબ્દના અર્થ, અસ ંખ્યાત પ્રકારના કષાયેાના સ્થૂલ ચાર ભેÈા, અન તાનુબંધી કષાયના અથ, તેનુ ‘સ'ચેાજના' Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ નામાંતર અને તેના પ્રકાર, અપ્રત્યાખ્યાન કષાયના શબ્દા -અને તેના પ્રકાર, પ્રત્યાખ્યાનાવરણના શબ્દાર્થ અને તેના પ્રકાર, સ’વલનના શબ્દાર્થ અને તેના પ્રકાર. ગાથા ૧૮ પૃ. ૮૩--૮૬. કાયાની સ્થૂલ વ્યવહારનયને આશ્રયી સ્થિતિ અને તેમનું નરકાદિ ગતિમાં હેતુપણું તથા સમ્યક્ત્ત્રાદિ ગુણેનુ ઘાતકપણું'. ગાથા ૧૯-૨૦ પૃ. ૮૬–૮૯. જલ રેખાદિના દૃષ્ટાંતથી ક્રોધાદિત્તુ સ્વરૂપ. ગાથા ૨૧-૨૨ પૃ. ૮૯—૯૨. હાસ્યાદિ છ નાકષાયનું સ્વરૂપ, ચાર કારણે હાસ્ય ઉત્પન્ન થાય તે અગે ઠાણાંગસૂત્રના પાઠ, હાસ્યના બાહ્ય અને અભ્યંતર કારણ, રતિ અને અતિ મેહનીય સુખરૂપ અને દુઃખરૂપ હાવાથી વેદનીય કમ'માં કેમ ન ગણાય તે સ’બ`ધી શંકા અને સમાધાન, સાત પ્રકારના ભય, પુરુષવેદ, વેદ અને નપુ ́સક વેદનું સ્વરૂપ. ગાથા ૨૭ પૃ. ૯૩--૯૪. દેવ, મનુષ્ય, તિય ઇંચ અને નારકના આયુષનુ વર્ણન, આયુષકની મેડીની સાથે સરખામણી, અપવનીય અને અનપવ નીય આયુષનું સ્વરૂપ, અનપવર્તનીય આયુષના સ્વામી, નામક્રમના અથ, નામકમ ની ચિતારા સાથે તુલના. ગાથા ૨૪-૨૮ પૃ. ૯૫--૧૦૧. નામકમના ખેંતાળૌશ ભેદનું કથન, ચૌદ પિઢપ્રકૃતિના નામા અને તેનું કાર્યાં, આઠ પ્રત્યેક પ્રકૃતિનાં નામ, પિ’ડ– Page #43 -------------------------------------------------------------------------- ________________ ४२ પ્રકૃતિ અને પ્રત્યેક પ્રકૃતિને અર્થ, ત્રસદશક-અવર. દશક, નામકર્મના બેંતાળીશ ભેદ, ત્રસચતુષ્ઠાદિ કેટલીએક - પારિભાષિક સંજ્ઞાઓ, અન્ય સંજ્ઞા ઉપજાવી કાઢવાની રીત. ગાથા ૨૯-૩૧ પૃ. ૧૦૧–૧૦૪. " નામકર્મના ત્રાણું ભેદનું કથન, ગત્યાદિક ચૌદ પિંડપ્રકૃતિના ઉત્તર ભેદોની ગણના, નામકર્મની ૩, ૧૦૩, અને ૨૭ પ્રકૃતિઓની ગણનાનો પ્રકાર, નામકર્મની સડસઠ પ્રકૃતિ ક્યાં હોય, બંધ, ઉદય અને સત્તામાં કેટલી પ્રકૃતિએ હોય તેનું કથન, સમ્યક્ત્વમેહનીય અને મિશ્રમોહનીય બંધમાં ન હેવાનું કારણ. ગાથા ૩૨-૩૩ પૃ. ૧૦૪–૧૧૧. ચૌદ પિપ્રકૃતિની ઉત્તરપ્રકૃતિઓનું વર્ણન, ચાર ગતિનું વર્ણન, પાંચ જાતિનું વર્ણન, જાતિનામકર્મનું કાર્ય અને તેની ચર્ચા, પાંચ શરીરનું વર્ણન, ઉત્તર વૈશ્ચિયનું વર્ણન આહારક શરીર કરવાનું કારણ, તેજસ શરીરનું વર્ણન, કામણ શરીરનું વર્ણન, ભવાંતરમાં સાથે જતાં શરીરે, અંગોપાંગનું વર્ણન, તેજસ તથા કામણ અંગોપાંગ કેમ નથી તેને ખુલાસે. ગાથા ૩૪-૩૬ પૃ. ૧૧૧-- ૧૧૭. બંધનને અર્થ, પાંચ બંધનેનું વર્ણન, બંધનનું પ્રજન, સંઘાત નામકર્મને અર્થ, સંઘાત નામકર્મની ચર્ચા, પાંચ સંઘાતના પંદર બંધન કરવાની રીત, પંદર બંધનનું કાર્ય, પંદરથી અધિક બંધન નહિ થવાનું કારણ ગાથા ૩૭–૩૯ પૃ. ૧૧૭–-૧૨૨. સંઘયણને અર્થ, છ સંઘયણ અને સંઘર્ષણ નામકર્મનું કાર્ય, છ સંસ્થાન, પાંચ વર્ણનાં નામ, વર્ણનામનું કાર્ય. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ગાથા ૪૦-૪૭ પૃ. ૧૨૨-૧૩૩. સુરભિ અને દુરભિગંધનામ કર્મની વ્યાખ્યા, તિક્ત, કટુક વગેરે પાંચ રસનામકર્મ, ક્ષારરસ જુદો નહિ ગણવાને હેતુ, ગુરુ વગેરે આઠ સ્પર્શનું વર્ણન, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના વીશ ભેદમાં શુભાશુભને વિભાગ, ચાર આનુપૂવીનું વર્ણન, આનુપૂર્વનામકર્મનું કાર્ય, આનુપૂવને ઉદય ક્યાં હેય તેને ખુલાસે, આનુપૂર્વીના વેગથી થતી દેવદ્રિકાદિ પારિભાષિક સંજ્ઞાઓ, શુભાશુભ વિહાગતિનું વર્ણન, પરાઘાત અને ઉશ્વાસનામકર્મનું સ્વરૂપ, ઔદયિકી અને ક્ષાપશમિકી લબ્ધિને નિર્ણય, આતપનામકર્મનું વર્ણન અને તે કેને હેય તેને નિર્ણય, ઉધોતનામકર્મનું કાર્ય, અગુરુલઘુનામકમનું વર્ણન, ભારે શરીરવાળા જીવને પણ અગુરુલઘુ નામકમને ઉદય હોય છે, તીર્થકર નામકર્મનું વર્ણન અને તેના પ્રદેશદય તથા રદય સંબંધે ખુલાસે, અંગોપાંગ નામકર્મનું કાર્ય, ઉપઘાતકર્મનું વર્ણન. ગાથા ૪૮-પ૦ પૃ. ૧૩૩-૧૪૬. ત્રસ અને બાર નામકર્મનું વર્ણન અને તેની ચર્ચા, પર્યાપ્ત નામકર્મનું વર્ણન, પર્યાપ્તિનું સ્વરૂપ, તત્વાર્થ ભાષ્યમાં આપેલી પર્યાપ્તિની વ્યાખ્યા, પર્યાપ્તિઓને પરસ્પર સંબંધ અને તેની સ્વતંત્રતા, કયા જીને કેટલી પર્યાપ્તિ હેય તેને ખુલાસ, પર્યાપ્તિ પ્રારંભ અને સમાપ્તિ કાળ, પર્યાપ્તિએને નિષ્પત્તિકાળ, લબ્ધિ અને કરણનું સ્વરૂપ, શરીરપર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ માનવાનું કારણ, પ્રત્યેક, સ્થિર. શુભ અને યશકીતિ નામકર્મનું વર્ણન, સ્થાવર નામ, સ્થાવર દશકનું સ્વરૂપ. Page #45 -------------------------------------------------------------------------- ________________ ગાથા પ૧–૫ર ૫. ૧૪૪–૧૪૯ ગેત્રકર્મનું સ્વરૂપ, અંતરાયના પ્રકાર અને તેનું વર્ણન, અંતરાય કર્મના ક્ષપશમથી વ્યાવહારિક દાનાદિ પ્રવૃત્તિ, અંતરાય કમને સર્વથા ક્ષય થવાથી નૈશ્ચયિક દાનાદિ. અંતરાય કમની ભંડારી સાથે તુલના. ગાથા પ૩-૬૦ પૃ. ૧૪૯-૧૬૪. જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મબંધના હેતુઓ, કર્મના સામાન્ય અને વિશેષ હેતુઓ સંબંધી સ્પષ્ટતા, જ્ઞાનાવરણના સ્થિતિબંધના અને રસબંધના વિશેષ હેતુઓ, સાતવેદનીય અને અસતાવેદનીય કર્મના વિશેષ હેતુઓ, દર્શનમોહનીયની સ્થિતિ અને રસબંધના હેતુઓ, ચારિત્ર મહનીય અને નરકાયુષના વિશેષ હેતુઓ, નવ નેકષાયના વિશેષ હેતુઓ, તિર્યંચ અને મનુષ્યાયુષના બંધ હેતુઓ, સુરાયુષ અને શુભાશુભનામકર્મના હેતુઓ. ઉચ્ચ અને નીચ ગોત્રના બંધ હેતુઓ, અંતરાયકમના વિશેષ હેતુએ. ૪ પરિશિષ્ટ પૃ. ૧૬૪-૧૮૩. કર્મની મૂળ પ્રકૃતિ તથા ઉત્તર પ્રવૃતિઓની ઉપાધ્યાયજીકૃત કમ પ્રકૃતિ ટીકાને અનુસારે વ્યાખ્યા અને ચર્ચા રા પરિશિષ્ટ પૃ. ૧૮૭–૧૮૪. પ્રકૃતિ બંધના અર્થ સંબધે ખુલાસ, દિગંબર સાહિત્ય મુજબ પ્રકૃતિ બંધનો અર્થ, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન માટે મહાવાદ સિદ્ધસેન દિવાકરને અભિપ્રાય, મનઃપર્યાવજ્ઞાન બાબત સિદ્ધસેન દિવાકરને સિદ્ધાંતથી મતભેદ, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનના ક્ષશમ બાબત દિગંબર ગ્રન્થને અભિપ્રાય, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૫ T પરિશિષ્ટ પૃ. ૧૮૫-૧૮૬. કેટલીએક પ્રકૃતિએને દિગંબર અને તાંબર સાહિત્યમાં મતભેદ. ઘ પરિશિષ્ટ પૃ. ૧૮૬-૧૯૨. કર્મવિપાક મૂળ ગાથાઓ કસ્તવ વિવેચન સહિત. ગાથા ૧-૨ પૃ. ૧૯૭-૨૦૨ મંગલાચરણ, બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ, અબાધાકાળનું સ્વરૂપ, ચૌદ ગુણસ્થાનકનાં નામ, ગુણસ્થાનકને અર્થ, ચૌદ ગુણસ્થાનકમાં ઉત્તરોત્તર બંધાદિની હીનતાનું કારણ, સાસ્વાદન ગુણસ્થાનકનું સ્વરૂપ, તે પ્રસંગે ત્રણ કરણપૂર્વક ઔપથમિક સમ્યક્ત્વની ઉત્પત્તિનું સ્વરૂપ, મિશ્રદષ્ટિ ગુણસ્થાનકનું સ્વરૂપ, અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણ સ્થાનકનું સ્વરૂપ, તે પ્રસંગે “ન જાણે ન આદરે ન પાળે” ઇત્યાદિ અષ્ટભંગીની સમજણ, દેશવિરતિ ગુણસ્થાનકનું સ્વરૂપ, પ્રમત્ત અને અપ્રમત્તસંયત ગુણસ્થાનકનું સ્વરૂપ, અપૂર્વકરણ ગુણસ્થાનકનું વર્ણન, સ્થિતિઘાત, રસઘાતાદિનું વર્ણન, અનિવૃત્તિ અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકનું સ્વરૂપ, ઉપશાંત કષાય અને ક્ષીણકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનકનું સ્વરૂપ, સગી કેવલિગુણસ્થાનકનું વર્ણન, આજિકા કરણનું સ્વરૂપ, કેવલિસમુદ્દઘાતનું સ્વરૂપ અને તે કરવાનું કારણ તથા તેનું કાળમાન, અાગી કેવલિગુણસ્થાનકનું સ્વરૂપ. ગાથા ૩–૧૨ પૃ. ૨૨૨-૨૩૭ મિથ્યાષ્ટિથી આરંભી અયોગી કેવલી ગુણસ્થાનક ' સુધીના ચૌદ ગુણસ્થાનકમાં પ્રત્યેક ગુણસ્થાનકે બંધાતી, ન. Page #47 -------------------------------------------------------------------------- ________________ બંધાતી અને વિચ્છેદ ગયેલી ઉત્તર પ્રવૃતિઓનું વર્ણન અને તેનું કારણ, બંધયંત્ર. ગાથા ૧૩–૨૪ ૨૩૯-૨૫૯ ઉદય અને ઉદીરણાની વ્યાખ્યા અને તેમાં ઉત્તર પ્રકૃતિની સંખ્યા, ઉદયને આશ્રયી ચૌદ ગુણસ્થાનકે ઉદિત થયેલ અને વિચ્છિન્ન થયેલી ઉત્તર પ્રવૃતિઓની સંખ્યા અને તેનું કારણ, ઉદયયંત્ર, ઉદય અને ઉદીરણમાં અપ્રમનાદિ ગુણસ્થાનકે ત્રણ પ્રકૃતિની ભિન્નતાનું કારણ, અગી ગુણસ્થાનકે ઉદીરણું નહિ હોવાનું કારણ, ઉદીરણું યંત્ર. ગાથા ૨૫-૩૪ પૃ. ૨૬૧-૨૭૩ સત્તાની વ્યાખ્યા, સત્તામાં વિવક્ષિત પ્રકૃતિની સંખ્યા, મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી માંડી ઉપશાંતમોહગુણસ્થાનક સુધી એકસો અડતાળીશ પ્રકૃતિઓની સંભવ સત્તા, ઉપશમ શ્રેણીને આશ્રયી અપૂર્વાદિ ગુણસ્થાનકે સદ્દભાવ સત્તા, ક્ષપકને આશ્રયી અપૂર્વાદિ ગુણસ્થાનકથી માંડી અનિવૃત્તિના પ્રથમ ભાગ સુધી ૧૪૮ પ્રકૃતિઓની સત્તા, અનિવૃત્તિના દ્વિતીયાદિ ભાગથી માંડી અગિગુણસ્થાનક સુધી સત્તા, અંત્યમંગલાચરણ, સત્તાયંત્ર, ગુણસ્થાનકેને આશ્રયી ૧૪૮ ઉત્તરપ્રકૃતિએને બંધ, ઉદય, ઉદીરણું અને સત્તાને દર્શા-વનાર યંત્ર. બંધસ્વામિત્વ વિવેચન સહિત. ગાથા ૧-૧૨ ૫. ૨૮૬-૩૧૭ - મંગલાચરણ અને પ્રતિપાદ્ય વિષય, ગત્યાદિ ચૌદ માર્ગ પણાના નામ, માર્ગણના ઉત્તરભેદોની પરિગણના, સંકેતદ્વારા Page #48 -------------------------------------------------------------------------- ________________ સંક્ષેપથી અનેક પ્રકૃતિઓને બેધ થવા પંચાવન પ્રકૃતિ એનો સંગ્રહ, પ્રથમની ત્રણ નરકગતિ માર્ગણએ ગુણસ્થાનકને આશ્રયી બંધસ્વામિત્વ, પંકપ્રભાદિ નરક ગતિ માર્ગણાએ બંધસ્વામિત્વ, તમામ પ્રભાનું બંધસ્વામિત્વ, નરકગતિ માર્ગણોને આશ્રયી ત્રણબંધસ્વામિત્વયંત્રો,પંચેન્દ્રિય તિયાને આશ્રયી બંધસ્વામિત્વ, તિર્યંચગતિ બંધ સ્વામિત્વ યંત્ર, મનુષ્યગતિમાર્ગણાએ બંધસ્વામિત્વાતિદેશ, અપર્યાપ્ત તિર્યંચ અને મનુષ્યને બંધસ્વામિત્વ, મનુષ્યગતિ બંધસ્વામિત્વયંત્ર, દેવગતિવિષે બંધસ્વામિત્વનું કથન, દેવગતિબંધસ્વા મિત્વયંત્ર, એકેન્દ્રિય, પૃથિવીકાય, અપ્લાય અને વિકવેન્દ્રિય માણાએ બંધસ્વામિત્વ, રૈવેયક અને અનુત્તર વિમાને બંધસ્વામિત્વતંત્ર ગાથા ૧૩-૧૮ પૃ. ૩૧૭–૩૩૭ પંચેન્દ્રિયમાર્ગણ, ત્રમાર્ગ અને ગતિત્રસ માણાએ બંધસ્વામિત્વ, ચાર મનેયાગ, ચાર વચનગ અને ઔદરિક કાયયેગ માર્ગણાએ બંધસ્વામિત્વ, દારિક મિશકાય ગને આશ્રયી બંધસ્વામિત્વ, અને તે સંબંધે ચર્ચા, કામણ કાયાગ અને આહારકાદિક માર્ગણએ બંધ સ્વામિત્વ, ઔદારિકમિશકાયયેગને આશ્રયી ચેાથે ગુણસ્થાનકે બંધસ્વામિત્વ અને તે સંબધે ચર્ચા, વૈક્રિય, વૈકિયમિશ્ર, વેદ અને કષાય માર્ગણએ બંધસ્વામિત્વ, અવિરતિમાર્ગણાઅજ્ઞાનવિક, ચક્ષુઅચક્ષુદર્શન અને યથાખ્યાતચારિત્ર માર્ગણાએ ગુણસ્થાનક અને બંધસ્વામિત્વ,મન:પર્યવજ્ઞાન,સામાયિક, છેદે પસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, કેવલજ્ઞાન, કેવલદર્શન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિબ્રિક માર્ગણએ ગુણસ્થાનક અને બંધસ્વામિત્વ, Page #49 -------------------------------------------------------------------------- ________________ ४८ ગાથા ૧૯-૨૩ પૃ. ૩૩૮-૩૫૨ ઉપશમ સમ્યકત્વ, વેદક સભ્યત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ, મિથ્યાત્વ, સાWદન મિશ્ર સમ્યકત્વ, માણાએ ગુણસ્થાનક તથા બંધસ્વામિત્વ, દેશવિરતિ, સૂક્ષ્મસં૫રાયચારિત્ર માર્ગશુએ ગુણસ્થાનક તથા બંધસ્વામિત્વ, આહારક માર્ગણામાં ગુણસ્થાનક તથા બંધસ્વામિત્વ, બે પ્રકારના ઉપશમ સમ્યકુત્વની સમજણ અને તેની ગુણસ્થાનક મર્યાદા, પ્રથમ ત્રણ લેશ્યાનું બંધસ્વામિત્વ, દ્રવ્યભાવ વેશ્યાની સમજુતિ, કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય તિર્યંચને થે ગુણઠાણે કયું આયુષ બંધાય તેને ખુલાસે અને ભગવતીસૂત્રની સાક્ષી, તેજે, પદ્ધ અને શુકલ લેશ્યાએ બંધસ્વામિત્વ, થલતેશ્યાએ ઉદ્યોતચતુષ્કના બંધની ચર્ચા, ભવ્ય અને સંજ્ઞી માર્ગણએ ગુણસ્થાન અને બંધસ્વામિત્વાતિદેશ, અભવ્ય, અસંજ્ઞી અને અનાહારક માર્ગએ ગુણસ્થાનક વિચાર. ગાથા ૨૪ ૫. ૩૫૨-૩૫૪ લેશ્યામાગંણમાં ગુણસ્થાનકનું કથન. ગાથા ૯ પૃ. ૩૦૭ નું અનુસંધાન પૂ. ૭૦ પર્યાપ્ત મનુષ્ય બન્યસ્વામિત્વયંત્ર. આ પરિશિષ્ટ, પૃ. ૩૫૭–૩૬૨ કર્મસ્તવ અને બંધસ્વામિત્વની મૂળ ગાથાઓ. પરિશિષ્ટ પૂ. ૩૬૩-૩૬૭ વેતાંબરીય અને દિગમ્બરીય કર્મવિષયક ગ્રંથની સૂચી જ પરિશિષ્ટ પૂ. ૩૬૮-૪૦૪ ચૌદગુણસ્થાનકે માગણાને આશ્રયી ઉદયરવામિત્વ, ઉદીરણાસ્વામિત્વ અને સત્તાસ્વામિત્વ. Page #50 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચનસાહિત । માંગલના ઉલ્લેખ, ‘વિષય, પ્રયેાજન, સંબંધ અને અધિકારી’ એ ચાર અનુબંધનું વર્ણન; કમ*વાદ; કમ ના ભેદો; દ્રવ્યક-ભાવક; કઈં માનવાનું કારણ; ‘અરૂપી આત્મા સાથે રૂપી ક્રમ'ના સંબંધ કેમ થઈ શકે' આ શંકાનું સમાધાન; ‘રૂપી કમ અરૂપી આત્માના ગુણને કેમ આવરે' આ શ ંકાનું સમાધાન; દ્રવ્યકમનુ મૂત્વ; પ્રવાહની અપેક્ષાએ કતા અનાદિ સંબંધ, અનાદિ સંબધ છતાં કમ'ના વિયોગ:–] सिरिवीरजिण वंदिय, कम्मविवाग समासओ वुच्छौं । દારૂ ના ફેવäિ, નેળ તો માણ્ મ્ ॥॥ श्रीवीरजिन' वन्दित्वा कर्मविपाक समासतो वक्ष्ये । क्रियते जीवन हेतुभिर्येन ततो भण्यते कर्म ॥ અર્થ :-શ્રીમહાવીર જિનને વંદન કરીને હું કમ ના વિપાક સક્ષેપમાં કહીશ. જે માટે જીવથી હેતુઓ વડે કરાય છે તે માટે તે કમ કહેવાય છે. વિવેચન :- શ્રીથી યુક્ત, એટલે કે કેત્રજ્ઞાનાઢિ અંતર'ન લક્ષ્મીથી અને ચાર્દોશ અતિશય પ્રમુખ બાહ્ય લક્ષ્મી વડે યુક્ત; તથા જિત, એટલે કે રાગાદિ આંતર શત્રુને જીતનાર, એવા મહાવીર પ્રભુને વિશુદ્ધ મન સહિત વચનથી સ્તુતિ, અને કાયાથી પ્રણામ કરીને જ્ઞાનાવરણાદિ આઠ કના, તથા તેની ઉત્તર પ્રકૃતિના વિપાકનું સંક્ષિપ્ત વર્ણન કરીશ. કમના ફલને વિપાક કહે છે. જેમકે, જ્ઞાનાવરણુ કમના વિષાક જ્ઞાનનું આવરવુ, ૩. ૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨ કર્મવિપાક–વિવેચનસહિત આ ગાથાના પૂર્વાધ વડે ગ્રંથકારે મહાવીર જિનને વન્દન કરવા રૂપ મંગલ કર્યું, વિષય બતાવ્ય, પ્રજનનું સૂચન કર્યું; તથા ગર્ભિતપણે સંબંધ અને અધિકારીને પણ જશાવ્યા. ગ્રંથકર્તા પિતાના ગ્રંથની શરૂઆતમાં ઘણું કરીને વિષય, પ્રજન, સંબન્ધ અને અધિકારી આ ચાર બાબતે જણાવે છે, તેને અનુબંધચતુષ્ટય કહે છે. અનુબંધચતુષ્ટય- અનુબંધ એટલે હેતુ. ગ્રંથને વિષે અધ્યયનાદિક પ્રવૃત્તિમાં જે કારણ હેય તેને અનુબંધ કહે છે. જ્યાં સુધી ગ્રંથના વિષયાદિકનું જ્ઞાન ન થાય ત્યાં સુધી કઈ મનુષ્ય તેના વાચન કે અધ્યયનમાં એકદમ પ્રવૃત્ત થતું નથી, માટે ગ્રંથના પ્રારંભમાં અનુબંધચતુષ્ટયનું જ્ઞાન ઉપયોગી છે. , વિષય- ગ્રંથમાં જે બાબત પ્રધાનપણે પ્રતિપાદન કરેલી હોય તેને વિષય કહે છે. આ કર્મવિપાક નામના ગ્રંથમાં કર્મના વિપાકનું મુખ્યપણે વર્ણન છે, અને તેનો ક્રમવિદ્યા એ પદથી સ્પષ્ટ નિર્દેશ કરે છે. ગ્રંથને પ્રધાન વિષય શો છે તે જાણ્યા સિવાય તેના વાચનાદિમાં પ્રવૃત્તિ થતી નથી. જે ગ્રંથના પ્રારંભમાં વિષયને સ્પષ્ટ નિદેશ નથી હેતે તેને વિષય સામાન્ય અવલેકનથી કે કોઈના કથનથી જાણું મનુષ્ય તેના વાચન કે અધ્યયનમાં પ્રવૃત્ત થાય છે. માટે પ્રારંભમાં વિષયનું સામાન્ય જ્ઞાન શાસ્ત્ર વિષે પ્રવૃત્તિમાં ઉપયોગી છે. આ પ્રયોજન - જેને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરાય તે પ્રયોજન. કેવળ વિષયના જ્ઞાનથી પ્રવૃત્તિ થતી નથી, પણ વિષયનું કેળ જનમાં ઉપર Page #52 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચનસહિત જ્ઞાન થયા પછી પ્રજનની અપેક્ષા રહે છે. આ ગ્રંથને વિષય કર્મને વિપાક છે, તે જાણ્યા પછી તેનું જ્ઞાન મેળવવાનું પ્રયોજન હોય તે તેના વાચનાદિકમાં પ્રવૃત્તિ થાય છે. તે પ્રયજનના અનંતર અને પરંપર એ બે ભેદ છે. વળી તે બન્ને પ્રકારના પ્રજનના ગ્રંથકર્તા સંબંધી તથા શ્રોતા સંબંધી એવા બબ્બે ભેદ થઈ શકે છે. અહીં ગ્રંથકર્તાનું અનંતર (તરતનુ) પ્રજન સાંભળનાર કે ભણનારને કર્મના વિપાકને બંધ કરે, અને શ્રોતાનું અનન્તર પ્રયોજન કર્મના વિપાકનું જ્ઞાન મેળવવું તે બન્નેનું પરંપર (છેવટનું) પ્રયજન કર્મના વિપાકને જાણ કર્મથી મુક્ત થવું. સંબધ – ગ્રંથ અને વિષયને વાવાચકભાવ સંબન્ધ, ગ્રંથકર્તા અને ગ્રંથનો કાર્યકારણુભાવ સંબંધ, ગ્રંથ અને તે વિષયના મૂળગ્રંથ કર્તાને ગુરુપર્વકમ લક્ષણ સંબંધ છે. ૧ આ ગ્રંથને પ્રતિપાદ્ય વિષય કર્મને વિપાક છે, અને તેને વાચક આ કર્મ વિપાક નામે ગ્રંથ છે, તેથી બન્નેને વાચવાચકભાવ સંબધ છે. ૨. આ ગ્રંથના કર્તા દેવેન્દ્રસૂરિ કારણ છે, અને ગ્રંથ તેનું કાર્ય છે, માટે તે બન્નેને કાર્યકારણભાવ સંબન્ધ છે. ૩. કર્મવિપાકના વિષયને પ્રથમ સૂત્રરૂપે રચનાર ભગવાન સુધર્માસ્વામી હતા. માટે તેમની સાથે આ ગ્રંથને ગુરુપર્વક્રમલક્ષણ સંબન્ધ છે. તે સિવાય બીજા સંબંધેની પણ વાચકે યથાયોગ્ય કલ્પના કરી લેવી. તેમાં પ્રથમ વાચ્યવાચકભાવ સંબન્ધની યોજના ૧ બૌદ્ધો શબ્દ અને અથને ખાસ સંબંધ માનતા નથી, પણ કલ્પિત સંબંધ માને છે, માટે તકને અનુસરીને કથંચિત તાદામ્યમૂલક વાચ્યવાચકભાવ સંબંધ બતાવ્યો છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ કવિપાક–વિવેચનસહિત તની દૃષ્ટિથી છે, અને બીજા એ સબન્ધની ઘટના ઐતિહાસિક દ્રષ્ટિથી છે. કવિપાક વિષયના કયા કયા ગ્રંથા છે, તેમાં પ્રથમ રચના કણે કરી ? આ પ્રકારે સંબન્ધના જ્ઞાનની જિજ્ઞાસા વાચકને થાય છે, અને સંબન્ધનું જ્ઞાન થયા પછી વાચક્ર તેના અધ્યયનાદિકમાં પ્રવર્તે છે. અધિકારીઃ-હરકે ઇ વાચક પ્રથમ પોતાના અધિકારને વિચાર કરી ગ્રંથના વાચનાદિકમાં પ્રવૃત્ત થાય છે. અધિકાર જિજ્ઞાસા અને યાગ્યતાથી પ્રાપ્ત થઈ શકે છે. અહી કમ ના વિપાકને જાણવાની ઈચ્છાવાળા અને સમજવાની ચૈાગ્યતાવાળા સમ્યગ્દષ્ટિ મનુષ્ય મુખ્ય અધિકારી છે. આવશ્યકતા 665. આ રીતે અનુબંધચતુષ્ટયના જ્ઞાનની હાવાથી મૂળ ગાથામાં વિષયના ગ્રંથકારે વિવાન” એ પદ્મથી સ્પષ્ટ નિર્દેશ કરેલા છે. પ્રત્યેાજન ‘સમારો' પદથી સૂચિત કરેલુ છે-એટલે ક વિપાકના સ ક્ષેપથી શ્રોતાને મેધ કરાવવા તે ગ્રંથકર્તાનું પ્રચાજન છે. સંબંધ અને અધિકાર એ બન્નેની કલ્પના વાચકે સ્વયમેવ કરવાની છે. કુનો ‘અન્યઃ- ‘નિયતે તત્ મ=કરાય તે ક્રમ એવી ક`શબ્દની વ્યુત્પત્તિ થાય છે. મિથ્યાત્વાદિક હેતુ દ્વારા જે કરાય છે– કામ ચવણા માંહેના પુદ્ગલે। જ્ઞાનાદિ ગુણને આવરણ કરવાના સ્વભાવે પણિત કરાય છે માટે તે કમ કહેવાય છે. કુર્મીવાદ:- યદ્યપિ કર્મોના સ્વરૂપમાં મતભેદ છે, તે પણ દરેક આસ્તિક દર્શોના સામાન્ય રીતે ક ના સ્વીકાર ૧ વ્યુત્પત્તિદ્વારા થતા અથ. ૨ કમ તરીકે ગ્રહણ કરવામાં ઉપયેગી પુદ્દગલેના વગ". Page #54 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત કરે છે. બૌદ્ધો તેને સંસ્કાર, વાસના કે અવિદ્યા શબ્દથી સંબોધે છે. નૈયાયિકે તેને આત્માના ગુણ ધમધર્મ સ્વરૂપે માને છે. સાંખ્ય પ્રકૃતિસ્વરૂપ કહે છે. પૂર્વ મીમાંસકે અપૂર્વ કહે છે. વેદાન્ત માયાસ્વરૂપ કહે છે. આથી કર્મના સ્વરૂપમાં મતભેદ હોવા છતાં સામાન્ય રીતે સૌ કર્મના અસ્તિત્વને સ્વીકાર કરે છે. કર્મના ભેદ-કર્મના બે ભેદ છે-દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. આત્માના મિથ્યાત્વ-રાગદ્વવેદ પરિણામને ભાવ કર્મ કહે છે, અને તેથી જે પૌગલિક કર્મ બંધાય છે તેને દ્રવ્ય કર્મ કહે છે. એ રીતે દ્રવ્ય કર્મ ભાવ કર્મનું કાર્ય થાય છે. હવે દ્રવ્ય કર્મને ઉદય થવાથી જીવને મિથ્યાવ અને રાગદ્વેષાદિ ભાવ કર્મને પરિણામ થાય છે એ રીતે દ્રવ્ય કર્મનું કાર્ય ભાવ કર્મ થાય છે. એ પ્રમાણે દ્રવ્ય કર્મને ઉદય થવાથી રાગદ્વેષાદિ પરિણામ રૂપ ભાવ કર્મ, અને ભાવકર્મથી નવીન દ્રવ્ય કમને સંબંધ થાય છે. તે બન્ને કર્મની પરંપરા અનાદિ કાલની છે. દ્રવ્ય કર્મ – આ જગતમાં એક જાતના (કર્મ રૂપે પરિણમી શકે એવા) અનંત પરમાણુથી બનેલા અનન્ત સૂમઆ છે ભરેલા છે, તેને કાર્મણવર્ગ કહે છે. તેમાંથી રાગાદિ ભાવકર્મથી પરિણત થયેલે આત્મા પ્રતિસમય અનંતાનંત સ્કંધે ગ્રહણ કરે છે, તેનો આત્માની સાથે ક્ષીર -નીરની પેઠે કે અગ્નિલેહની જેમ સંબંધ થાય છે, અને તે સમયે રાગાદિ પરિણામના વશથી તે કાર્મણસ્કધમાં જ્ઞાનાદિ ગુણને આવરવિાની અને સુખ-દુઃખાદિ ઉત્પન્ન કરવાની જે શક્તિ ઉત્પન્ન ન થાય છે તેને દ્રવ્ય કર્મ કહે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ કર્મ વિપાક-વિવેચનસહિત ભાવકમ – ઉપર જણાવ્યું કે ભાવ કર્મથી દ્રવ્ય કર્મ બંધાય છે, કેમકે ભાવ કર્મ દ્રવ્ય કર્મના બંધનું કારણ છે. તે ભાવ કર્મના ઘણા ભેદ છે, તે પણ તેમાંના કેટલાક ભેદો દ્રવ્ય કર્મબંધના ખાસ હેતુઓ છે, તેને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ કહેવામાં આવે છે. તે શાસ્ત્રમાં કર્મબંધના હેતુઓ તરીકે પ્રસિદ્ધ છે. (૧) મિથ્યાત્વ જવાદિ તત્વ ઉપર શ્રદ્ધા ન કરવી, અથવા વિપરીત શ્રદ્ધા કરવી. (૨) અવિરતિ=હિંસા, અસત્ય, ચેરી, બ્રહ્મચર્યનો અભાવ, પરિગ્રહ વગેરે, (૩) કષાય=ાધ, માન, માયા અને લેભ. (૪) ગમન, વચન અને કાયાની પ્રવૃત્તિ. કર્મ માનવાનું કારણ– દુનિયામાં સૂકમદષ્ટિથી અવલોકન કરનાર મનુષ્યને ઘણું વિચિત્રતા–વિવિધતા માલુમ પડે છે. કેટલાક પ્રાણી સુખ લેગવે છે, અને કેટલાએક દુખને અનુભવ કરે છે, કેઈ રાજા તે કઈ રંક, કઈ વિદ્વાન તે કઈ મૂખ, કેઈ સુંદર તે કેઈ કુરૂપ, કઈ ધનિક તે કેઈ નિર્ધન, કેઈ બળવાન તે કેઈ નિબળ, કેઈ નિગી તે કઈ રોગી, કોઈ પ્રિય તે કઈ અપ્રિયઆવી અનેક વિવિધતાઓ જણાય છે. આ વિચિત્રતાનું કાંઈ પણ કારણ હોવું જોઈએ. તેનું જે કારણે તેને અમે કર્મ કહીએ છીએ. તેથીજ સર્વ પ્રાણીઓમાં આત્મા સમાન હવા છતાં સુખદુઃખાદિની વિચિત્રતા જોવામાં આવે છે. કેઈ કહેશે કે તે વિચિત્રતા સ્વાભાવિક છે, તેનું કાંઈપણ કારણ Page #56 -------------------------------------------------------------------------- ________________ કમ વિપાક વિવેચનસહિત 9 નથી, પર ંતુ વિચાર કરતાં તે માન્યતા ચેાગ્ય જણાતી નથી. તર્ક શાસ્ત્રના એક નિયમ એવો છે કે “ જે વસ્તુ નિહેતુક છે-જેનું કંઈપણ કારણ નથી તે વસ્તુની નિત્ય સત્તા કે તેને નિત્ય અભાવ હાવો જોઇએ.” જેમ કે આત્મા અને આકાશાદિ નિત્ય વસ્તુઓનું કોઇ કારણ નથી, તેથી તેમનુ· નિત્ય અસ્તિત્વ છે, તેમજ ખપુષ્પાદિ અસત્ પદાર્થીનુ કઈ કારણ નહિ હોવાથી તેમના નિત્ય અભાવ છે. આ વૈચિત્ર્યની નિત્ય સત્તા કે નિત્ય અભાવ નર્યો, માટે તની દૃષ્ટિથી તેનુ કાઇ પણ કારણ માનવું જોઈએ. તેનુ' જે કારણ છે તે પ્રાણીઓના પૂર્વ કુંત કર્મ છે. અરૂપી આત્મા સાથે રૂપી કા સ’બધ કેમ થઈ શકે આ શંકાનું સમોધાનઃ- આત્મા અરૂપી છે, કર્મ પુદ્ગલપરમાણુરૂપ હોવાથી રૂપી છે; તે અરૂપી અને રૂપી વસ્તુઓના સંબંધ શી રીતે થઈ શકે? આ શંકા અયોગ્ય છે. કારણ કે સ્થૂલ શરીર અને આત્માના સંબંધ પ્રત્યક્ષથી જણાય છે; તેમ રૂપી ક અને સ્મરૂપી આત્માને સમ'ધ જાણવો. રૂપી કમ અરૂપી આત્માના ગુણને કેમ આવરે આ શંકાનું સમાધાનઃ- રૂપી કમ અરૂપી આત્માના ગુણને કુમરાકી શકે ? આ શંકા પણ અયુક્ત છે. કેમકે કેવળ દ્રવ્ય કર્મ આત્માના ગુણને આવરી શકતું નથી. પણ જ્યારે તે ફળ આપવાને સન્મુખ થાય છે ત્યારે ભાવ ક ઉત્પન્ન થાય છે; અને તે ભાવ કમ આત્માના ગુણને ઢાંકે છે. દ્રવ્ય ક્રમ જ્યાં સુધી અનુદિત હાય કે ઉપશાંત હોય ત્યાં Page #57 -------------------------------------------------------------------------- ________________ કવિપાક-વિવેચનસહિત સુધી આત્માના ગુણને આવરી શકતું નથી, પણ તે ઉદિત થઈ ભાવ કર્મ દ્વારા આત્માના ગુણને ઢાંકે છે. જેમ, મદ્ય વગેરે કેફી પદાર્થ કેફ ઉત્પન્ન કરીને મનુષ્યની અરૂપી જ્ઞાનશક્તિને નાશ કરે છે, તેમ દ્રવ્ય કર્મ ભાવકર્મ દ્વારા આત્માના ગુણને આવૃત કરે છે. એટલે મદિરાના દષ્ટાંતથી રૂપી પદાર્થ પણ અરૂપી આત્મિક ગુણોને ઘાત કરે છે. આ દ્રવ્ય કર્મનું મૂર્ત :- દ્રવ્યકર્મ પુગલ-પરમાણુ સ્વરૂપ હેવાથી મૂર્ત=રૂપી છે. યદ્યપિ તે અતિસૂક્ષ્મ હેવાથી ચર્મચક્ષુથી દેખાતું નથી તે પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળું હોવાથી તે મૂર્ત કે રૂપ સમજવું. જે કર્મને . અરૂપી માનવામાં આવે તે આકાશની પેઠે આત્માને અનુગ્રહ કે ઉપઘાત કંઈ પણ કરી શકે નહિ. ભાવ કર્મ આત્માના અશુદ્ધ પરિણામરૂપ હેવાથી અરૂપી છે. કર્મને પ્રવાહની અપેક્ષાએ અનાદિ સંબંધ:કર્મ અમુક કાળે બંધાય છે, અને તે બાંધેલ કર્મ અમુક કાળ સુધી ગવાય છે, પછી તેને અંત થાય છે. જયારે તેને બંધ થયો ત્યારે તેની આદિ થઈ અને જ્યારે તે ઉદય પ્રાપ્ત થઈ જોગવાઈ ગયું ત્યારે તેને અંત થયે, તેથી કર્મની આદિ=શરૂઆત અને અંત છે, તે પણ પ્રવાહની અપેક્ષાએ કર્મ અનાદિ છે; એટલે પૂર્વના કમ ભગવાઈ નાશ પામે છે; અને નવા કર્મને બંધ થાય છે–આવી પરંપરા ૧ હવે કમને રૂપી પુદ્ગલરૂપ ન માનવામાં આવે, અર્થાત્ કેવળ વાસનારૂપ ભાવ કમજ માનવામાં આવે તે તે ઘટી શકશે નહિ, કેમકે વાસના હંમેશાં વાસક (વાસના ઉત્પન કરનાર) દ્રવ્યની અપેક્ષા રાખે છે, અને તેથી વાસના ઉત્પન્ન કરનાર દ્રવ્ય તરીકે દ્રવ્ય કમ માનવાની આવશ્યક્તા છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચનસહિત અનાદિ કાળની છે. જે તેમ ન માનીએ તે પૂર્વે કોઈપણ કાળે છે. કર્મ રહિત-મુક્ત હોવા જોઈએ, અને તેમને કર્મને ન સંબંધ થયે તેમ માનવું પડશે. તે પછી જે જ કમને ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત થયેલા છે, તેમને પણ કમને સંધ થવું જોઈએ, અને તેમ થાય તે મોક્ષ પણ અનુપાદેય થાય, માટે કમને પ્રવાહની અપેક્ષાએ અનાદિ સંબંધ છે. કર્મનો વિયોગ - જ્યારે કર્મને સંબંધ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે, તે તેને અંત પણ ન થવું જોઈએ? આ શંકા એગ્ય છે. કેમકે ખાણમાં સુવર્ણ અને માટીને અનાદિ સંગ છે, છતાં તેને અગ્નિ વગેરે સાધને મળવાથી વિયાગ જેવામાં આવે છે તેવી રીતે આત્મા અને કર્મને અનાદિ સંબંધ છતાં પણ સમ્યગ્દર્શનાદિ હેતુએ વડે વિયોગ થઈ શકે છે. જે પદાર્થો સ્વરૂપથી જુદા છે, તેમને કારણ મળતાં વિગ થાય છે, સુવર્ણ અને માટી સ્વરૂપથી લે છે, તેથી કારણ મળવાથી તેમને વિયેગ થાય છે, તેવી રીતે આત્મા અને કર્મ સ્વરૂપે ભિન્ન હોવાથી સમ્યગદર્શનાદિરૂપ કારણ મળવાથી તેમને વિયેગ થઈ શકે છે. કર્મને બંધ સ્વાભાવિક નથી, પણ મિથ્યાત્વાદિ હેતુઓને લીધે છે. જે તે હેતુઓને દૂર કરવામાં આવે તે નવા કમને બંધ ન થાય, અને જુના કર્મ ભગવાઈને ક્ષીણ થાય. એ રીતે કમને અનાદિ સંબંધ છતાં તેને વિયોગ થઈ શકે છે. . (પ્રકૃતિબંધ-સ્થિતિબંધ-રસબંધ-પ્રદેશબંધ, મોદકનું દૃષ્ટાંત, ચાર પ્રકારના બંધની વિશેષતા-) Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કર્મવિપાક-વિવેચનસિહત - હવે કર્મબંધના ચાર પ્રકાર, તથા મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિના ભેદોની સંખ્યા બતાવે છે – પરિ–સ-પાસા, તં વદ્દા મોરસ હિતા' मूलपगइट्ट उत्तर-पगई अडवन्नसय मेयं ॥ २ ॥ प्रकृति-स्थिति-रस-प्रदेशात् तत् चतुर्धा मोदकस्य दृष्टान्तात् । મૂછત્વષ્ટ કાર–ચટપક્વાશ-રાતમે મ્ II અર્થ - પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધની અપેક્ષાએ તે કર્મ ચાર પ્રકારે છે, તે મદના દૃષ્ટાંતથી સમજવું. મૂળ પ્રકૃતિબંધ આઠ પ્રકાર છે, અને ઉત્તર પ્રવૃતિબંધના એક અઠ્ઠાવન ભેદ છે. આ વિવેચનકમને બંધ ચાર પ્રકારે થાય છે-પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. પ્રકૃતિબંધ-કર્મના ભિન્ન ભિન્ન સ્વભાવને પ્રકૃતિબન્ધ કહે છે. જેમ, જ્ઞાનાવરણ કર્મને જ્ઞાનને આવરવાને સ્વભાવ, દર્શનાવરણ કર્મને દર્શનને આવરવાને સ્વભાવ, મેહનીય કર્મને પારમાર્થિક વિવેકને નાશ કરવાને સ્વભાવ વગેરે પ્રકૃતિબંધ જાણ. અથવા સ્થિતિ, રસ અને પ્રદેશના સમુદાયને પણ પ્રકૃતિબંધ કહે છે. १ ठिइबंधु दलस्स ठिई, पएसबंधो पएसगहण ज। ताण रसा अणुभागो, तस्समुदाओ पगइब धो ॥ (પંચસંગ્રહ પ્ર. બં, ગા. ૪૦) Page #60 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિપાક–વિવેચનસહિત ૧૧ સ્થિતિમ ધઃ- સ્થિતિ એટલે કાલની મર્યાદા, આત્માની સાથે ક્રને અમુક કાલ સુધી મર્યાદિત સબન્ધ તે સ્થિતિબન્ધ. જેમ, જ્ઞાનાવરણુ કર્મોના ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધ ત્રીશ કોડાકોડી સાગરેાપમ, માહનીય કમના ઉત્કૃષ્ટ સ્થિતિમધ સિત્તેર કાડાકોડી સાગરે પમ વગેરે સ્થિતિમ ધ જાણવા. રસબન્ધઃ- રસ એટલે સામ; કમ'માં જ્ઞાનાદિ ગુણના દાત કરવાનું કે શુભ અશુભ ફૂલ આપવાનુ' જે સામ છે તે રસમધ અથવા અનુભાગમ'ધ કહેવાય છે. જે કમ ન રસ આત્માના જ્ઞાનાદિ ગુણના ઘાત કરે છે તે ઘાતી રસ કહેવાય છે. જેમ, જ્ઞાનાવરણ કર્યું! રસ આત્માના જ્ઞાન ગુણના ઘાત કરે છે, દનાવરણ કમના રસ દનના ( સામાન્ય અવમેધના) ઘાત કરે છે, માહનીય કમ ના રસ આત્માના - વિવેક ગુણુના વ્રત કરે છે, અને અન્તરાય કીના રસ આત્માના દાનાદિ ગુણના ઘાત કરે છે; માટે તે ક ના રસ ઘાતી કહેવાય છે. કેટલાએક કમ ના રસ આત્માના ગુણુને ઘાત કરતા નથી, પણ શુભાશુભ કે સુખદુઃખાદિ ફૂલ આપે છે, તે અઘાતી રસ કહેવાય છે. જેમ, વેદનીય કર્મોના રસ આત્માના ગુણને ઘાત કરતા નથી. પણ સુખ દુ:ખ આપે છે, માટે તે અઘાતી રસ કહેવાય છે. ઘાતી ક`પ્રકૃતિને રસ આત્માના ગુણેને નાશ કરે છે માટે તે રસ અશુભ ગણાય છે. અઘાતી કર્મ પ્રકૃતિના રસ આત્માના ગુણનો ઘાત કરતા નથી, પણ શુભાશુભ ફૂલ આપે છે, તેમાં જે કર્મોનો રસ શુભ ફૂલ આપે છે, તે શુભ પ્રકૃતિ કે પુણ્ય ગણાય છે, અને જે ક્રમના રસ અશુભ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કમ વિપાક-વિવેચનસહિત ફૂલ આપે છે તે અશુભ પ્રકૃતિ કે પાપ ગણાય છે. જેમ, સાતાવેદનીયનો રસ સુખ આપે છે માટે તે શુભ ગણાય છે, અને અસાતાવેદનીયના રસ દુઃખ આપે છે માટે અશુભ ગણાય છે. આ સર્વ પ્રકારના રસમધના તીવ્ર-મન્ત્રાદિ અસોંપ્ય ભેદો થાય છે, પણ તે ખ્યાલમાં ન આવી શકે, માટે તેના સામાન્ય રીતે સ્થૂલ ચાર ભેદ પાડયા છે. મન્દ, તીવ્ર, તી-તર અને તીવ્રતમ. શાસ્ત્રમાં તેને અનુક્રમે એક સ્થાનક, દ્વિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુ:સ્થાનક–એવી સ`જ્ઞા આપેલી છે. પ્રદેશખ ધઃ- સ્થિતિ અને રસની અપેક્ષા વિના મુખ્યપક્ષે કમ પ્રદેશાનું ગ્રહણ કરવુ તે પ્રદેશખન્ય, કેાઈ જીવ મન, વચન અને કાયાના તીવ્ર ચૈાગે વતા હાય તે તે ઘણા કમ પ્રદેશ ગ્રહણ કરે છે, અને થત તા હાય તે તે થાડા પ્રદેશેા ગ્રહણ કરે છે. ચૂપ કર્મના બંધ સમયે પ્રકૃત્યાદિ ચારે પ્રકારનો સામાન્યપણે અંધ હાય છે, તે પણ તીવ્ર કષાયભાવમાં વતે જીવ અધિક સ્થિતિ અને તીવ્ર રસના બંધ કરે છે, અને તીવ્રયેાગે વતા જીવ અધિક પ્રદેશેના ખધ કરે છે. મન્દ યાગે માદકનું દૃષ્ટાન્ત:- જેમ સુંઠ, જીરૂ અને પીપર વગેરે ચીજો નાખી બનાવેલ માદક પોતાના સ્વભાવથી વાત, પિત્ત અને કફના નાશ કરે છે; તેમ જ્ઞાનાવરણુ કમ પેાતાના સ્વભાવથી જ્ઞાનને, દનાવરણુ કમ દશનને, માહનીય કમ પારમાર્થિક હિતાહિતના વિવેકના નાશ કરે છે માટે તે પ્રકૃતિઅંધ જાણવો. કોઇ માઇક પક્ષ, માસ કે તેથી વધારે કાલ ટકી શકે છે, તેમ જ્ઞાનાવરણ ક્રમ ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમ Page #62 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચન સહિત સુધી ટકી શકે છે તે સ્થિતિબંધ. જેમ મેહકમાં સ્નિગ્ધ મધુરવાદિ રસ હોય છે, તેમ કર્મમાં શુભ અશુભ ફળ આપનાર રસ હોય છે તે રસબન્ય. જેમ મેંદકમાં વધારે કે એ છે લોટ હોય છે, તેમ કર્મના વધારે કે ઓછા કર્મપ્રદેશે. હોય તે પ્રદેશબંધ. યદ્યપિ કર્મબંધને આશ્રયી પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એક સાથે જ રહેલા છે, તો પણ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ ગ=મન, વચન અને કાયાને વ્યાપાર છે, સ્થિતિબંધ અને રસબંધનું કારણ કષાય છે. રોગની અધિકતાથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધની અધિકતા થાય છે અને કષાયની અધિકતાથી સ્થિતિબંધ અને રસબંધની અધિકતા થાય છે, તેથી બંધને પરસ્પર ભેદ સમજી શકાય છે. તે ચારે પ્રકારના બધમાં સ્થિતિ બન્દુ અને રસબ સારભૂત છે; તથા પ્રકૃતિબા અને પ્રદેશન નિ સારરૂપ છે. જેમ મેંદકમાં સ્નિગ્ધત્વાદિરસ સારભૂત છે અને આ નિસાર છે. (જ્ઞાનાવરણદિ આઠ કર્મનું સ્વરૂપ; તેના ઉત્તર ભેદની સંખ્યા, આર્ટ કમ ક્રમનું પ્રયોજન કર્મની મૂળ પ્રકૃતિઓ, નામ, તથા તેના ઉત્તર ભેદોની સંખ્યા કહે છે – નાન–સાવજ--મોરાSS૩–નામ-નોઝાજિ. વિઘ ર -નાડુ-થી-ર૩-રિસર-ટુ-પwવëારા Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કવિપાક-વિવેચનસહિત ફદ જ્ઞાન-યશનાવરન-વેથ-મોહા-ડડટુર્નામ-નોત્રાનિ વિઘ્ન ૨ ૫૨-નવ-દૂધટાવિંશતિ-ચતુ:-ત્રિશત-દ્વિ-વવિધમ્ ॥ અર્થ:– આ જૈન પ્રવચનમાં જ્ઞાનાવરણુ, દેશનાવરણુ, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ, ગેત્ર અને અંતરાય એ આઠ ક્રમ માનેલા છે, તેના અનુક્રમે પાંચ, નવ, એ, અઠ્ઠાવીશ, ચાર, એકસે ત્રણ, એ અને પાંચ પ્રકાર છે. વિવેચન:- ક્રમ બધના પ્રકૃતિ ધાદિ ચાર પ્રકાર કહ્યા; હવે તેમાં પ્રથમ પ્રકૃતિબંધના મૂળ જ્ઞાનાવરાદિ આઠ પ્રકાર છે તે બતાવે છે. જ્ઞાનાવરણ:- દરેક પદામાં સામાન્ય અને વિશેષ એ એ ધર્માં રહેલા છે. સત્તા-અસ્તિત્વ પદાર્થ ને સામાન્ય ધર્મ છે, કેમકે તે દરેક પદાર્થમાં રહેલે છે. જાતિ, ગુણુ અને ક્રિયા વગેરે પદાના વિશેષ ધર્મો છે; કેમકે તે એક પદાર્થોથી બીજા પદાર્થને જુદે પાડે છે. તે વિશેષ ધમના અવમેધ તે જ્ઞાન. જેમકે- આ ઘટ છે, આ ધેાળા છે, આ ચાલે છે. વિશેષ ધર્મના અવષધરૂપ જ્ઞાનનું આચ્છાદન કરનાર કર્મ તે જ્ઞાનાવરણ. તેના ઉત્તર ભેદ પાંચ છે. દેશનાવરણ:-પદાર્થના સામાન્ય ધમ સત્તા(અસ્તિત્વ)ના ખાધ તે દન. જેમ આ કઈ ક છે. અહીં માત્ર પઠ્ઠાથના અસ્તિત્વના મેધ થાય છે; પરંતુ તે કઈ જાતિના કયા પદાર્થ છે એવા વિશેષ ધર્મ ના મેધ નથી; માટે તે સામાન્ય - અવાધ છે, તેનુ આચ્છાદન કરનાર જે કમ તે દનાવષ્ણુ, Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કમવિપાક-વિવેચનસહિત અહીં જ્ઞાન અને દર્શન બેધસ્વરૂપે બિન નથી, પરંતુ સામાન્ય વિષયક બેધ તે દર્શન, અને વિશેષવિષયક બેધ તે જ્ઞાન–આ જ્ઞાન-દર્શનને પારિભાષિક ભેદ હેવાથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ જુદા ગણ્યા છે. વેદનીય – સુખ અને દુઃખ રૂપે અનુભવાય તે વેદનીય કર્મ. યદ્યપિ સઘળા કર્મ સુખ-દુઃખ રૂપે અનુભવાય છે, તે પણ એટલી વિશેષતા છે કે બીજા કર્મો સુખદુઃખની અંતરંગ સામગ્રી સંપાદન કરે છે, ત્યારે વેદનીય કર્મ સુખ અને દુઃખની બાહ્ય સામગ્રી મેળવી આપે છે, તેથી આત્મા સુખદુઃખને અનુભવ કરે છે. તેને બે ઉત્તર ભેદ છે. મેહનીય - પારમાર્થિક હિતાહિતના વિવેકથી ભ્રષ્ટ કરે તે મોહનીય. સર્વ જીવને સુખ પ્રિય છે, અને દુઃખ અપ્રિય છે, તેથી તેઓ સુખના સાધનમાં પ્રવૃત્તિ કરે છે, અને દુઃખના સાધનથી નિવૃત્ત થાય છે–એ રીતે તેઓ પિતાના હિતાહિતને વિચાર કરી શકે છે, તે પણ મોહનીય કર્મના ઉદયથી મૂઢ માત્મા પારમાર્થિક હિતાહિતને વિવેક કરવામાં અસમર્થ થાય છે. તે મેહનીય કર્મના ઉત્તર ભેદ અઠયાવીશ છે. - આયુષ્ય – દેવાદિક ભવમાં સ્થિતિનું કારણ તે આયુષ્ય કમ. તેના ચાર ઉત્તર ભેદ છે. નામ:- જેથી ગતિ-જાતિ વગેરે વિવિધ અવસ્થાઓને અનુભવ થાય તે નામ કર્મ. તેના ઉત્તર ભેદ એકસો ત્રણ છે, | ગાડ્યા- જે કર્મથી આત્મા ઉચ્ચ કે નીચ કુલમાં જન્મ ધારણ કરે તે ગાત્ર કર્મ. તેના બે ભેદ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચન સહિત વિદનઃ- દાનાદિ ગુણને ઘાત કરનાર જે કર્મ તે વિન કે અંતરાય ક. તેના ઉત્તર ભેદ પાંચ છે. જ્ઞાનાવરણાદિ કર્મના ક્રમનું પ્રયોજન – અહીં જ્ઞાન અને દર્શન આત્માનું સ્વરૂપ છે, કેમકે તેના સિવાય આત્મત્વને અસંભવ છે. જ્ઞાન અને દર્શનમાં વસ્તુઓને નિશ્ચય કરનાર જ્ઞાન હોવાથી જ્ઞાન પ્રધાન છે, તેથી તેનું આવરણ કરનાર જ્ઞાનાવરણ કર્મ પ્રથમ ગયું છે. જ્ઞાને પગ પછી દર્શનેપગ હોય છે, તેથી દર્શનાવરણ કર્મ પછી મૂક્યું છે, જ્ઞાન અને દર્શન વડે અનેક વિષને જાણ જીવ સુખને અનુ ભવે છે, અને તેના અભાવમાં અજ્ઞાનથી દુઃખને અનુભવે છે, સુખ અને દુઃખ વેદનીય કર્મનું ફલ હેવાથી ત્યાર પછી વેદનીય કર્મ કહ્યું છે. વેદનીય કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા સુખના સાધનમાં રાગ, અને દુઃખના સાધનમાં ષ ઉત્પન્ન થાય છે, માટે વેદનીય કર્મ રાગદ્વેષરૂપ મેહનીય કર્મના ઉદયનું નિમિત્ત હોવાથી ત્યાર પછી મેહનીય કર્મ કહ્યું છે. મહાસક્ત પ્રાણી નરકાદિક દુર્ગતિઓનું આયુષ્ય બાંધે છે, માટે મોહનીય કર્મ પછી આયુષ્ય કર્મ કહ્યું છે. આયુષ્યને ઉદય થવાથી ગત્યાદિ નામ કર્મને અવશ્ય ઉદય થાય છે, માટે ત્યાર પછી નામ કર્મ કહ્યું છે. ગત્યાદિ નામ કર્મને ઉદય થવાથી ઉચ્ચ અને નીચ એ વ્યવહાર થાય છે, માટે ત્યાર પછી ગોત્ર કર્મ કહ્યું છે. ઉચ્ચ ગોત્રને ઉદય થવાથી પ્રાયઃ જીવ દાનાદિકમાં પ્રવૃત્તિ કરી શકે છે, અને નીચ ગોત્રના ઉદયથી દાનાદિક કરી શકતું નથી, માટે ત્યાર પછી વિદ્ધ-અંતરાય કર્મ મૂક્યું છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચન સહિત મિતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્ય વિજ્ઞાન અને કેવલ જ્ઞાન એ પાંચ જ્ઞાનનું સ્વરૂપ ક્ષાપશમિક અને ક્ષાવિકનું સ્વરૂપ; પ્રથમના ચાર જ્ઞાન આવરણના સર્વથા ક્ષયથી ક્ષાયિક કેમ ન થાય ? આ શંકાનું સમાધાન, પાંચ જ્ઞાનના ક્રમનું પ્રજન, શ્રતનિશ્રિત અને અતનિશ્રિત એ મતિજ્ઞાનના બે ભેદનું સ્વરૂપ: અછતનિશ્રિતની ઔત્પત્તિકી વગેરે ચાર પ્રકારનું સ્વરૂપ, કૃતનિશ્રિતના અવંગ્રહાદિ ચાર પ્રકાર, વ્યંજનાવગ્રહ, વ્યંજનાવગ્રહ ક્ષયોપશમરૂપ કે અવ્યકતજ્ઞાનરૂપ શી રીતે ?—આ શંકાનું સમાધાન, ચહ્યું અને મનનું અપ્રાપ્તકારિત્વ.] હવે જ્ઞાનાવરણ કર્મના પાંચ ભેદ કહેવા માટે પ્રથમ પાંચ જ્ઞાનનું સ્વરૂપ બતાવે છે. મરૂ--શોહી-અ-વાળ નાખirm તસ્થ મરૂના | वंजणवग्गह चउहा, मण-नयण विणिदियचउक्का ॥४॥ મત-પ્રતા-વધિ-મન-વનિ જ્ઞાનાનિ તત્ર મતિજ્ઞાનમ્ | व्यञ्जनावग्रहश्चतुर्धा मनो-नयन विनेन्द्रियचतुष्कात् ॥ અર્થ :-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન–એ પાંચ જ્ઞાન છે. તેમાં મતિજ્ઞાન [અઠ્ઠાવીશ પ્રકારે છે.] વ્યંજનાવગ્રહ મન અને ચક્ષુ સિવાય બાકીની ચાર ઇન્દ્રિયની અપેક્ષાએ ચાર પ્રકારે છે. મતિજ્ઞાન - શબ્દાર્થ પર્યાલચન સિવાય ઇન્દ્રિય અને મનથી જે બંધ થાય તે મતિજ્ઞાન, યદ્યપિ શ્રુતજ્ઞાન પણ ઇન્દ્રિય અને મન દ્વારા થાય છે, તે પણ તે શબ્દાર્થ પર્યા. લેચનથી-વાચ્યવાચકભાવ સંબધના સ્મરણવડે થતું હોવાથી તેમાં ઈન્દ્રિય અને મન ઉપરાંત શબ્દાર્થ પર્યાલચન Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૮ . કમવિપાક-વિવેચનસહિત કારણ છે. જેમ, પ્રથમ ઘટ એ શબ્દ સંભળાયે, ત્યાર પછી ઘટશબ્દ ઘટરૂપ અર્થને વાચક છે'-એ પ્રમાણે વાચ્યવાચકભાવ સંબધનું સ્મરણ થયું, (આ બંને પ્રકાર મતિજ્ઞાન રૂપ છે) ત્યાર પછી ઘટ અર્થને જે બંધ થયે તે શ્રતજ્ઞાન કહેવાય છે. તેવી રીતે ચક્ષુથી ઘટતું પ્રત્યક્ષ જ્ઞાન થયું, પછી આ પદાર્થને વાચક ઘટ શબ્દ છે એમ વાયવાચકભાવ સંબંધનું સ્મરણ થયું, (અહીં આ બને જ્ઞાન મતિજ્ઞાનરૂપ છે) પછી આ ઘટ છે–એમ શબ્દ અને અર્થના સંસર્ગપૂર્વક અર્થને જે બેધ થયે તે શ્રતજ્ઞાન. તેના પહેલાં શબ્દ કે અર્થને જે બેધ થયે, અને વાવાચકભાવ સંબધનું જે સ્મરણ થયું તે મતિજ્ઞાન છે. તેથી શ્રતજ્ઞાનની પૂર્વે અવશ્ય મતિજ્ઞાન હોય છે. તે મતિજ્ઞાનના બે ભેદ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. ઈન્દ્રિય અને મનદ્વારા થતા સ્પષ્ટ જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે. આ જ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે, પણ પરમાર્થથી ઈન્દ્રિય અને મન દ્વારા થતું હોવાથી તે ધૂમદ્વારા થતા અગ્નિના જ્ઞાનની પેઠે પક્ષ છે. અસ્પષ્ટ જ્ઞાનને પરોક્ષ કહે છે. | મુતજ્ઞાન - ઇન્દ્રિય અને મનથી શબ્દાર્થ પર્યાલચન દ્વારા થયેલ છે તે શ્રુતજ્ઞાન. જેમ, પહેલાં “ઘટ શબ્દ સાંભળે, પછી “ઘટશબ્દ ઘટસ્વરૂપ અર્થને વાચક છે એ પ્રમાણે વાચ્યવાચકભાવ સંબધનું સ્મરણ થયું, ત્યાર પછી ઘટ પદાર્થને બંધ થયા તે શ્રુતજ્ઞાન. શબ્દશ્રવણ અને વાચવાચકભાવ સંબન્ધનું સ્મરણએ બને મતિજ્ઞાન રૂપ છે અને શ્રતજ્ઞાનના કારણ છે. શબ્દ દ્રવ્યશ્રત છે, અને તે Page #68 -------------------------------------------------------------------------- ________________ કવિપાક–વિવેચનસહિત ૧૯ ભાવશ્રુતનુ કારણ ને કાર્ય છે. કેાઈ વક્તા ભાષણ કરે ત્યારે તેના શબ્દો સાંભળનારના અથ એધનુ કારણ થાય છે. અહી દ્રષ્યશ્રુત ભાવશ્રુતનું કારણ છે. હવે તે વક્તા અના ઉપયેાગ-ખ્યાલપૂર્ણાંક ભાષણ કરે છે, અંના ઉપયેગ ભાવશ્રુત છે, અને શબ્દ તેનું કાય છે. માટે દ્રષ્યશ્રુત ભાવદ્યુતનુ કા પણ છે. શિષ્યઃ— હે ભગવન્ ! સૂત્રમાં સર્વ જીવાને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહ્યું છે, ઉપર કહેલું શ્રુતજ્ઞાન શબ્દજ્ઞાન અને વાચ્યવાચકભાવ સબન્ધના સ્મરણુ દ્વારા થતું હાવાથી શ્રોબેન્દ્રિય અને મનવાળા જીવાને ઘટી શકે, પરન્તુ શ્રોત્રેન્દ્રિય અને મન વિનાના એકેન્દ્રિયાદિ જીવને કેમ ઘટે ? ગુરુઃ- આપું ! તારી શકા ખરૈાબર છે. શ્રોત્રન્દ્રિય અને મનના અભાવે ઉપર કહેલુ શ્રુતજ્ઞાન એકેન્દ્રિયાક્રિક જીવાને વિષે ઘટી શકતું નથી, પરન્તુ તેને ભાવેન્દ્રિય હાવાથી શ્રુતજ્ઞાનાવરણના ક્ષચાપશમજન્ય જૂદી જાતનું શ્રુતજ્ઞાન ઢાય છે. કેમકે એકેન્દ્રિયાક્રિક જીવાને આહારાતિ સંજ્ઞા હોય છે, તેથી તેને આહારાદિ ગ્રહણના અસ્પષ્ટ અધ્યવસાય થાય છે. તે શ્રુતજ્ઞાન સિવાય ઘટી શકે નહિ. માટે સૂત્રમાં એકેન્દ્રિયાદિ જીવોને શ્રતજ્ઞાન માનેલુ છે, અવધિજ્ઞાનઃ- ઇન્દ્રિયાક્રિકની અપેક્ષા સિવાય માત્ર રૂપિદ્રવ્યને સાક્ષાત્ કરનાર જ્ઞાન તે અધિજ્ઞાન, મન:પવજ્ઞાનઃ- માત્ર મનના પર્યાયને (પરિણામને) સાક્ષાત્ કરનાર તે મનઃપÖવજ્ઞાન. કાઇ પણ સન્ની (મનવાળા) જીવ મનન-વિચાર કરે છે ત્યારે તે મનાવગણાને Page #69 -------------------------------------------------------------------------- ________________ 0 કમવિપાક–વિવેચનસહિત (વિચાર કરવામાં ઉપયેગી એક જાતના સૂક્ષ્મ પરમાણુઓના સ્કંધેને ગ્રહણ કરે છે, કેમકે તેના સિવાય તે સ્પષ્ટ વિચાર કરી શક્તા નથી. જે જે સારે કે નરસો વિચાર કરે છે તેવા તેવા આકારરૂપે તે વર્ગણ પરિણત થાય છે, તે મન કહેવાય છે, મન ૫ર્યવજ્ઞાની તે મનના પરિણામને સાક્ષાત્ જાણે છે, તેથી તેણે અમુક વિચાર કર્યો” એવું અનુમાનથી જાણે છે, જેમ વાચક લેખ વાંચવાથી લેખકના અભિપ્રાયને જાણે છે, તેમ મન:પર્યવાની મનના પરિણામને પ્રત્યક્ષ જાણવાથી ચિન્તનીય ઘટાદિ પદાર્થને આવા પ્રકારના મનને પરિણામ આવા ચિન્તન સિવાય ન થઈ શકે તેવા અનુમાનથી જાણે છે.. કેવલજ્ઞાન - સર્વ દ્રવ્ય-પર્યાયને ત્રણ કાળમાં પ્રત્યક્ષ જાણનાર જે જ્ઞાન તે કેવળજ્ઞાન. દ્રવ્ય એટલે મૂળ પદાર્થ, પર્યાય એટલે તેની વિવિધ અવસ્થાએ. જેમ આત્મા મૂળ દ્રવ્ય, અને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક–એ તેના પર્યાય, પુદ્ગલ દ્રવ્યમાં પરમાણુ મૂળ દ્રવ્ય, અને તે પર માણુઓમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું પરિવર્તન થાય, અથવા પરમાણુઓ મળવાથી કે વિખરવાથી તેના જુદા જુદા સ્ક થાય તે તેના પર્યાય કહેવાય. આવા પર્યાયે એક દ્રવ્યના અનંત થાય છે. સર્વ દ્રવ્ય અને તેના સર્વ પર્યાયને ભૂત, ભવિષ્ય અને વર્તમાન–એ ત્રણ કાળમાં કેવળજ્ઞાની જાણી શકે છે. આમાનાં છેલ્લા ત્રણ જ્ઞાન-અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે, કારણકે તે ઈન્દ્રિય અને મન વગરની અપેક્ષા સિવાય પદાર્થને સાક્ષાત જાણે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ કવિપાક-વિવેચનસહિત ક્ષાપશમિક અને ક્ષાયિક - ઉપર કહેલા પાંચ જ્ઞાનોમાં પ્રથમના ચાર જ્ઞાનો આવરણના ક્ષયોપશમથી (સામર્થહીન કરવાથી) પ્રકટ થાય છે, માટે તે ક્ષાપશ– મિક કહેવાય છે. કેવળજ્ઞાન આવરણના સર્વથા ક્ષય થવાથી પ્રકટ થાય છે તેથી તે ક્ષાયિક કહેવાય છે. શિષ્ય - ભગવાન ! પ્રથમના ચાર જ્ઞાન આવરણના ક્ષપશમથી પ્રકટ થાય છે, માટે શાસ્ત્રમાં તેને ક્ષાપ ૧ ઉદય પ્રાપ્ત કર્ભાશને ક્ષય કરે, અને અનુદિત (સત્તામાં રહેલા) કર્મા શોને રસ ઘટાડી ઉપશમ સામર્થ્યહીન કરવા તેને ક્ષપશમ કહે છે. કોઈ કર્મને ક્ષયપશમ રદયને–વિપાકેદયને વિરોધી હોય છે, એટલે તે કર્મને વિપાકેદય હોય ત્યારે તેને ચોપશમ હોતો નથી, જેમ મિથ્યાત્વ મેહનીય કમને વિપાકોદય હોય ત્યારે તેને ક્ષપશમ હોતું નથી, પણ તેને પ્રદેશેાદય હોય ત્યારે ક્ષયોપશમ હોય છે. કેઈ કર્મને ક્ષપશમ વિપાકેદયની સાથે વિરોધી હોતું નથી. એટલે તે કર્મને વિપાકોદય છતાં તેને ઉપશમ હોય છે. તે પણ કોઈ પણ કમના તીવ્ર રાજયમાં તેને લેપશમ હેતે નથી. જેમ જ્ઞાનાવરણ કર્મને ક્ષયપશમ તેના રસદયની સાથે વિરોધી નથી, પણ જ્યારે તેને સર્વધાતી (તીવ) સ ઉદયમાં હોય છે, ત્યારે તેને ક્ષયોપશમ હોતો નથી, પણ જ્યારે તેને દેશઘાતી (મન્દ રસ) ઉદય પ્રાપ્ત હોય છે ત્યારે તેને ક્ષયોપશમ થાય છે. સામાન્ય રીતે મતિજ્ઞાનાવરણ અને થતજ્ઞાનાવરણનો ઉદયમાં દેશઘાતી રસ હોય છે તેથી સવ' જીવને હંમેશાં ક્ષાપશમિક મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. અવધિનાનાવરણ અને મન:પર્યાવજ્ઞાનાવરણનો કઈ વખત દેશઘાતી રસ ઉદયમાં હોય છે. જ્યારે દેશઘાતી રસ ઉદયમાં હોય છે. ત્યારે તેને લોપશમ થવાથી ક્ષાપશમિક અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે જ્યારે તેને સાવધાની રસ ઉદયમાં હોય છે, ત્યારે તેને ક્ષયપશમ થતું નથી, તેથી તેને અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન પ્રકટ થતા નથી, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કર્મવિપાક-વિવેચન સહિત શમિક કહેલા છે. પરંતુ જ્યારે આવરણને સર્વથા ક્ષય થાય ત્યારે કેવળજ્ઞાનની પેઠે ક્ષાયિક એવા મત્યાદિ ચાર જ્ઞાન કેમ ન પ્રકટ થાય ? ગુરા- બાપુ! તારી શંકાયેગ્ય છે. તેને ઉત્તર કહે છું તે સાંભળ. કેવળજ્ઞાન આત્માનું મૂળ સ્વરૂપ છે, તેને સર્વઘાતી કેવળજ્ઞાનાવરણ કમ સર્વથા આવરે છે, છતાં સ્વભાવથી કેવળજ્ઞાનને અનંતમો ભાગ ઉઘાડે રહે છે, જેમ કાળા પ્રચંડ વાદળાને સમૂહ સૂર્યને સાવ ઢાંકી દે છે છતાં દિવસ અને રાત્રિને ભેદ જણાઈ શકે તેટલે પ્રકાશ બાકી રહે છે. હવે બાકી રહેલા તે કેવળજ્ઞાનના અનંતમાં ભાગને મતિજ્ઞાનાવરણ, શ્રતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મન:પર્યવજ્ઞાનાવરણ આવરે છે. જેમ સૂર્યને બાકી રહેલા પ્રકાશને ઝુંપડી વગેરે રોકે છે. છતાં ઝુંપડીમાં બેઠેલા મનુષ્યને તેમાં રહેલા છિદ્રો દ્વારા વાદળાંથી રોકાયેલે મંદ પ્રકાશ મળે છે તેમ મત્યાદિ જ્ઞાનાવરણના ક્ષપશમ રૂપ છિદ્ર દ્વારા કેવળજ્ઞાનાવરણથી ઢંકાયેલ મન્દ પ્રકાશ પ્રાપ્ત થાય છે, તે ક્ષાપશમિક મત્યાદિ જ્ઞાન કહેવાય છે. હવે તે આવરણોને સર્વથા ક્ષય થાય ત્યારે માત્ર એક કેવળજ્ઞાનરૂપ પ્રકાશ પ્રગટ થાય છે, પરંતુ આવરણના ક્ષયોપશમ દ્વારા જે મંદ પ્રકાશ મળતું હતું તેને તે નાશ થાય છે. જેમ તે પ્રચંડ વાદળાને સમૂહ નાશ પામે અને ઝુંપડી દૂર કરવામાં આવે તે ઝુંપડીમાં બેઠેલા મનુષ્યને તેના છિદ્રો દ્વારા જે મંદ પ્રકાશ મળતું હતું તે હવે નથી મળતું, પરંતુ કેવળ સૂર્ય પ્રકાશ મળે છે. માટે આવ Page #72 -------------------------------------------------------------------------- ________________ ક વિપાક-વિવેચનસહિત ૨૩ રણના સથા ક્ષય થવાથી માત્ર કેવળજ્ઞાન પ્રકટ થાય છે, પરન્તુ મત્યાદિ જ્ઞાના પ્રકટ થતાં નથી. એ હેતુથી શાસ્ત્રમાં કહ્યું છે કે છાવસ્થિક જ્ઞાનાના નાશ થાય છે ત્યારે કેવળજ્ઞાન પ્રકટ થાય છે.” પાંચ જ્ઞાનના અનુક્રમનુ' પ્રયાજનઃ- એ પાંચ જ્ઞાનાના પૂર્વાપર સંબંધ હાવાથી આ પ્રમાણે ક્રમથી કહ્યાં છે. તેમાં સ્વામી, કાલ, કારણ, વિષય અને પરોક્ષત્વ-એ પાંચ ખાખતનુ' સમાનપણુ` હાવાથી આદિમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહ્યાં છે. (૧) જેને મતિજ્ઞાન હેાય તેને અવશ્ય શ્રુતજ્ઞાન હાય છે, અને જેને શ્રુતજ્ઞાન હોય તેને અવશ્ય મતિજ્ઞાન હોય છે, માટે તે બન્નેના સ્વામી એક હૈાવાથી સ્વામીનુ સરખાપણું છે. (૨) મતિજ્ઞાનના સ્થિતિકાળ ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમ છે, અને ઋતજ્ઞાનનેા પણ તેટલેજ કાળ છે, માટે કાળનું સરખા પણુ છે. (૩) મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનનું કારણુ ઇન્દ્રિય અને મન છે, માટે કારણનુ' સમાનપણુ છે. (૪) મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનના વિષય સર્વાં દ્રવ્યેા છે, માટે વિષયનું સાધ છે. (૫) મતિ અને શ્રુતજ્ઞાન બન્ને પક્ષ છે, કેમકે તે ઇન્દ્રિયાન્તિની અપેક્ષા રાખે છે. માટે પરાક્ષત્વનુ સમાનપણું છે. વળી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અવધિજ્ઞાનાદિની પૂર્વે Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ક્રમ’વિપાક–વિવેચનસંહત પ્રાપ્ત થાય છે માટે તેને સર્વ ખીજા જ્ઞાનાની આદિમાં કહ્યાં છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હાવાથી શ્રુતજ્ઞાનની પહેલાં મતિજ્ઞાન કહ્યું છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની સાથે કાલ, વિપ ય, સ્વામી અને લાભનુ સાધમ્ય” ( સરખાપણું ) હાવાથી તે પછી અવધિજ્ઞાન કહ્યુ છે. (૧) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ઉત્કૃષ્ટ કાલ છાસડ સાગરોપમ છે, તેમ ધિજ્ઞાનનો ઉત્કૃષ્ટ કાલ તેટલા જ છે, માટે કાલનું સાધન્ય છે. (૨) મિથ્યાદર્શન માહનીય ક ના ઉદય થવાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિષય ભાવને પામે છે, તેમ અવધિજ્ઞાન પણ વિષય યભાવને પામે છે; તેથી વિપર્યય સાધમ્ય છે, (૩) જેને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે, તેને જ અવધિજ્ઞાન હોય છે માટે સ્વામિસાધમ્ય છે. (૪) જ્યારે કોઈ મિથ્યાદષ્ટિ દેવાક્રિકને સમ્યગ્દર્શન થાય છે ત્યારે ત્રણે જ્ઞાનને સાથે લાભ થાય છે, માટે લાભસાધ છે. છદ્મસ્થ, વિષય, ભાવ અને પ્રત્યક્ષનું સાધ હોવાથી અવધિજ્ઞાન પછી મન:પવજ્ઞાન કહ્યું છે. (૧) જેમ અવધિજ્ઞાન છદ્મસ્થને ઉત્પન્ન થાય છે, તેમ મન:પર્યવજ્ઞાન પણ છદ્મસ્થને થાય છે, માટે છઠૂમસ્ય સાધ છે. (૨) અવધિજ્ઞાન અને મન:પર્યાંવ જ્ઞાનને વિષય રૂપી દ્રવ્ય હાવાથી બન્નેનું વિષય સાધમ્ય છે. ૧. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી છદ્મસ્થ કહેવાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ કમરવિપાક-વિવેચનસહિત ૨પ (૩) અવધિજ્ઞાન આવરણના ક્ષપશમથી થાય છે માટે સાપશમિક ભાવે છે, તેમ મન:પર્યવ જ્ઞાન પણ ક્ષાપથમિક ભાવે છે, માટે ભાવનું સાધર્યા છે. (૪) અવધિજ્ઞાન ઇન્દ્રિયાદિકની અપેક્ષા સિવાય થતું હેવાથી પ્રત્યક્ષ છે, તેમ મનઃ પર્યાવજ્ઞાન પણ પ્રત્યક્ષ છે, માટે પ્રત્યક્ષનું સાધમ્ય છે. યતિસાધમ્ય, સર્વોત્તમ અને છેવટે પ્રાપ્ત થવાથી મનપર્યાવજ્ઞાન પછી કેવલજ્ઞાન કહ્યું છે. (૧) મન:પર્યવ જ્ઞાન અપ્રમત્ત યતિને થાય છે તેમ કેવળજ્ઞાન પણ અપ્રમત્ત યતિને થાય છે, માટે બનેનું યતિસાધર્યા છે. (૨) કેવળજ્ઞાન સઘળાં જ્ઞાનમાં ઉત્તમ હોવાથી પછી કહ્યું છે. (૩) બીજા બધાં જ્ઞાને પ્રાપ્ત થયા પછી છેવટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાન કહ્યું છે. મતિજ્ઞાનના સામાન્ય રીતે બે ભેદ છે-તનિશ્ચિત અને અશ્રતનિશ્રિત. અશ્રતનિશ્રિત :– સંકેતજ્ઞાન કે શાસ્ત્રના અભ્યાસ સિવાય મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષેપશમથી સ્વાભાવિક જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે અતનિશ્ચિત તેના ચાર પ્રકાર છે૧. ઔત્પત્તિકી, ૨ વૈનાયિકી, ૩ કાર્મિકી, ૪ પરિણામિકી. . * ૧. ભાવ એટલે આત્મપરિણામ તેના ઔપશમિકાદિ પાંચ ભેદ છે. તેનું વર્ણન પડશીતિ ગા૦ ૬૭ માં આપેલું છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ કવિપાક-વિવેચનસહિત (૧) ઔપત્તિકીઃ- દીઠાં, સાંભળ્યા કે વિચાર્યો સિવાય કા પ્રસંગે તત્કાળ જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે ઔ૫નિકી કહેવાય છે. ૨૬ (૨) વનિયકી : - ગુરુના વિનયથી પ્રાપ્ત થયેલી, ધમ, અથ અને કામશાસ્ત્રના રહસ્યને જાણનાર, આ લેક અને પરઢાકમાં ફળ આપનાર મતિ તે વૈયિકી કહેવાય છે. (૩) કોમિકી કાર્ય કરતાં ચિત્રકારાદિને જે બુદ્ધિ પ્રાપ્ત થાય તે કામિકી. :-- (૪) પારિણામિકી :-- વયના પરિપાક થવાથી વૃદ્ધ મનુષ્યને પૂર્વાપર પરિણામના અવલેાકનથી જે મતિ પ્રાપ્ત થાય તે પારિણામિક. શિષ્ય :-- હે ભગવન્ ! સ`કેત કે શાસ્ત્રાભ્યાસ સિવાય પ્રાપ્ત થયેલી બુદ્ધિ અશ્રુતનિશ્રિત કહેવાય છે, તેા ગુરુના ઉપદેશથી પ્રાપ્ત થયેલી અને ધમ, અથ, કામશાસ્ત્રના રહસ્યને જાણુનાર વૈયિકી મતિને અશ્રુતનિશ્રિત કેમ કહેા છે ? ગુરુ :-- ભાઈ! તારી શંકા ખરાખર છે. ખરી રીતે વૈનયિકી બુદ્ધિ અશ્રુતનિશ્રિત નથી, પણ બુદ્ધિની ગણુના પ્રસ ંગે આ ભેદને ગ્રહણ કર્યાં છે. માટે વૈનયિકી સિવાય બાકીના ત્રણ ભેદે અશ્રુતનિશ્રિત જાણવા. શ્રુતનિશ્ચિતઃ– ખીજાના ઉપદેશથી કે શ્રુતંત્ર થી પૂર્વે થયેલા સંકેતના ( વાચ્યવાચકભાવ સબન્ધના ) જ્ઞાનને અનુસરી વમાન કાળે તેની અપેક્ષા સિવાય જે જ્ઞાન થાય તે શ્રુતનિશ્રિત મતિ કહેવાય છે. જેમ, એક નાના મૂળકે પ્રથમ ઘેાડા જોયા, તેણે પાસેના એક માણસને પૂછ્યું કે આ Page #76 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત શું છે ? તે માણસે જવાબ આપે કે “આ ઘોડો છે.” ત્યારે તે બાળકને “આવી આકૃતિવાળા પ્રાણીને ઘડે કહે વાય છે એવું સંકેત જ્ઞાન થયું. પછી કઈ વખતે તે બાળકે ફરીથી ઘેડો જે, અને તેને આવા આકારવાળું પ્રાણી ઘડે કહેવાય છે. એવા વિચાર શિવાય પૂર્વના સંસ્કારથી “આ ઘડે છે એવું જ્ઞાન થાય તે મૃતનિશ્ચિત મતિ. તેના ચાર ભેદ છે--૧. અવગૃહ, ૨. હા; ૩. અપાય, અને ૪ ધારણા. અવ્યક્ત કે અલ્પજ્ઞાનને અવગ્રહ કહે છે. તેના વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ-એ બે ભેદ છે. વ્યંજનાવગ્રહ– ઇન્દ્રિય અને શબ્દાદિક વિષયના ૧. તેગનેનેતિ વ્યસનમ, જે વડે શબ્દાદિ અર્થ ( વિષય) જણાય તે પંજન, એટલે કે ઉપકરણેન્દ્રિય અને વિષયને સંબંધ. તે ન ચ ઝનાનિ જે પ્રકટ કરાય જણાય તે વ્યંજને, એટલે કે શબ્દાદિ વિષય. વ્યંજનથી, એટલે કે ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિ વિષયના સબંધ વડે, વ્યંજનનું એટલે કે શદાદિ વિષયનું અવગ્રહ અવ્યક્ત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ. અહીં એક વ્યંજન શબ્દને લેપ થયો છે. - ૨. અહીં ઈન્દ્રિય શબ્દ ઉપકરણેન્દ્રિયને બેધક છે ઈન્ડિયન છે કાર છે:- બેન્દ્રિય અને ભાધિ . બેન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ એ બે ભેદ છે. નિવૃત્તિ એટલે ઇન્દ્રિયને આકાર. તેના બાહ્ય અને અવ્યતર એવા બે પ્રકાર છે. બાહ્ય આકારના અનેક પ્રકાર છે. અત્યન્તર નિત્તિમાં સ્પશનેન્દ્રિયનો આકાર સૌ સૌના શરીરના આકાર પ્રમાણે હેય છે, રસનેન્દ્રિય અન્નાને આકાર, ઘાણેન્દ્રિય અતિમુકત યુપના જે, ચન્દ્રિય ચંદ્રના જેવી અને શ્રોત્રેન્દ્રિય કદંબપુષ્પના જેવી છે. તે અભ્યતર નિવૃત્તિમાં રહેલું પિતાના વિષયને ગ્રહણ કરવાનું સામર્થ્ય તે ઉપકરણેન્દ્રિય, ભાવેન્દ્રિયના બે પ્રકાર છે. લબ્ધિ ઇન્દ્રિય અને ઉપગેન્દ્રિય. લબ્ધિ એટલે આત્માની વિષયને ગ્રહણ કરવાની શક્તિ, વિષયને ગ્રહણ કરવાનો આત્મવ્યાપાર તે ઉપગેયિ. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કર્મવિપાક-વિવેચનસહિત સંબન્ધ વડે તદ્દન અવ્યક્ત બંધ થાય તે વ્યંજનાવગ્રહ. અહીં પ્રથમ ઈદ્રિય સાથે શબ્દાદિ વિષયના પુદ્ગલેને સંબંધ થાય છે, અને તે સંબન્ધ અસંખ્ય સમય પર્યત ચાલુ રહે છે ત્યારે જ્ઞાન ઉત્પન્ન થાય છે. પ્રથમ સમયે ઇન્દ્રિય અને વિષયને સંબંધ થાય ત્યારે તરત જ્ઞાન થતું નથી, પણ ઇન્દ્રિયને કાંઈક અસર થાય છે. બીજે સમયે વિશેષ અસર થાય છે. એ રીતે પછી પછીના સમયે ઉત્તરોત્તર અસર વધતી જાય છે. ત્યાર પછી “આ કાંઈક છે એવું અવ્યક્ત જ્ઞાન થાય છે. તે જ્ઞાન - થયા પૂર્વે ઇન્દ્રિય અને વિષયના સંબંધથી જે અસર થવા રૂપ મતિજ્ઞાનાવરણ કર્મને પશમ કે તદ્દન અવ્યક્ત જ્ઞાન થાય છે તેને વ્યંજનાવગ્રેડ કહે છે. જેમ કેઈ માણસ માટીના નવા કેડીયા ઉપર પાણીનું એક ટીપું નાંખે, તેટલા માત્રથી તે કેડીયું ભીંજાતું નથી, પણ તેને સૂક્ષ્મ અસર થાય છે, તેમ બીજું પાણીનું બિન્દુ નાંખે તેથી પ્રથમથી કાંઈક વિશેષ અસર થાય છે, તેવી રીતે ઉત્તરોત્તર પાણીનાં બિન્દુઓ નાંખતે જાય, ત્યારે છેવટે તે કેડીયું ભીનું થાય છે, પછીથી તેમાં પાણી ટકી શકે છે, તેમ ઇન્દ્રિયની સાથે વિષયના પુદગલેનો સંબંધ થાય ત્યારે તરતજ ઈન્દ્રિયોને જ્ઞાન થતું નથી, પણ તેથી થેડી અસર થાય છે. જેમ જેમ સંબંધ ચાલુ રહે તેમ તેમ તે અસર વધતી જાય છે, અને છેવટે “આ કંઈક છે” એવું જ્ઞાન થાય છે, તે જ્ઞાનની પહેલાને વ્યંજનાવગ્રહ કહેવાય છે. શિષ્ય – ભગવદ્ ! વ્યંજનાવગ્રહને ક્ષપશમરૂપ કે Page #78 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચનસહિત ૨૯ અવ્યક્ત જ્ઞાનસ્વરૂપ કહ્યો, પરંતુ જે તે ક્ષયે પશમરૂપ હોય તે મતિજ્ઞાનના ભેદમાં કેમ આવી શકે ? અને જ્ઞાનસ્વરૂપ હોય તે માલુમ કેમ ન પડે ? ગુરુ - બાપુ! તારી શંકા એગ્ય છે. યદ્યપિ વ્યંજનાવગ્રહને પશમરૂપ કહ્યો છે, અને ક્ષપશમ જ્ઞાનસ્વરૂપ નથી, તો પણ તે જ્ઞાનનું કારણ છે માટે કારણમાં કાર્યને ઉપચાર કરી મતિજ્ઞાનના ભેદમાં તેની ગણના કરી છે. અથવા વ્યંજનાવગ્રહને અવ્યક્ત જ્ઞાનરૂપ પણ કહેલ છે, પરંતુ તે જ્ઞાન અગ્નિના એક કણની પેઠે અતિ સૂક્ષમ હોવાથી અને ત્યાં મનને વ્યાપાર નહિ હોવાથી માલુમ પડી શકતું નથી. તે વ્યંજનાવગ્રહ મન અને ચક્ષુ સિવાય ચાર ઈન્દ્રિચોથી થાય છે, તેથી તેના ચાર પ્રકાર છેઃ – ૧ સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ; ૨. રસનેન્દ્રિયવ્યંજનાવગ્રહ; ૩. ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ; ૪. શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ, મન અને ચક્ષુને વ્યંજનાવગ્રહ થતું નથી, કારણકે તે બન્ને ઈન્દ્રિયે અપ્રાપ્ત એવા યોગ્ય દેશમાં રહેલા વિષયને ગ્રહણ કરે છે. બાકીની ચાર ઈનિ પ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે. १ पुट्ट सुणेइ सह, रूवं पुण पासइ अपुट्ठ तु । गध रस च फासं, बद्धपुछ वियागरे ॥ (आव०नि० गा.५) અર્થ:-શ્રોત્રેન્દ્રિય રેતીની પેઠે સ્પર્શ કરેલા શબ્દને સાંભળે છે. કેમકે બીજી ઈન્દ્રિયોની અપેક્ષાથી તેનામાં વિષયગ્રહણ સામર્થ વિશેષ છે. ચક્ર અસ્પષ્ટ-અપ્રાપ્ત પરન્તુ ગ્ય દેશમાં રહેલા રૂપને જુએ છે. બ્રિાણેવિ, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય બદ્ધસ્કૃષ્ટ-અત્યંત સંબદ્ધ થયેલા પોતાના વિષય ગંધ, રસ અને સ્પશને જાણે છે. કેમકે બીજી ઈન્દ્રિયોની અપેક્ષાએ તેનામાં વિષયને શીધ્ર જાણવાનું સામર્થ્ય નથી એમ તાનીઓએ કહ્યું છે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કમવિપાક-વિવેચનસહિત - નેત્ર અને મનનુ અપ્રાપ્તકારિપણું-નેત્ર અને મન અપ્રાપ્ત-પિતાનાથી દૂર રહેલા વિષયને ગ્રહણ કરે છે; કેમકે તેમને વિષયકૃત અનુગ્રહ કે ઉપઘાત થતું નથી, એટલે ચંદનાદિ શીતળ પદાર્થ કે અગ્નિ વગેરે ઉષ્ણ પદાર્થને એવામાં અથવા તેના ચિંતનમાં શીતતા કે દાહને અનુભવ થતું નથી. નેત્રે જેવા માટે વિષયદેશ તરફ જતાં નથી, તેમ પ્રાપ્ત વિષયને ગ્રહણ કરતાં નથી, પરંતુ અપ્રાપ્ત–દૂર રહેલા યોગ્ય દેશસ્થ વિષયને પિતાની શક્તિથી જાણે છે. તેમ મન પણ શરીરમાં રહી બાહ્ય વિષને જાણે છે. શરીરને છેડી વિષય દેશ તરફ જતું નથી. તેથી તેઓ બંને અપ્રાપ્યાર્થગ્રાહી કહ્યાં છે. અહીં પૂર્વ પક્ષી શંકા કરે છે કે નેત્રનાં કિરણે બહાર નીકળી બાહ્ય વિષયને પ્રાપ્ત થઈને તેને જાણે છે, જે વસ્તુને પ્રાપ્ત થયા સિવાય જાણે તે અંતરે રહેલી વસ્તુઓને કેમ ન જાણે? સિદ્ધાંત પક્ષી તેને ઉત્તર આ પ્રમાણે આપે છે - જે નેત્રો વસ્તુને પ્રાપ્ત થઈને જાણે તો આંખમાં રહેલ અંજન વગેરેને કેમ ન જાણે? માટે ચક્ષુ પ્રાપ્ત વસ્તુને ગ્રહણ કરતાં નથી. આંતરે રહેલી તથા અત્યંત દૂર રહેલી વસ્તુઓને નહિ જાણવાનું કારણ ચક્ષમાં તેવા પ્રકારની શક્તિને અભાવ છે. જેમ લેહચુંબક ભિન દેશમાં રહેલા લેઢાને પોતાની શક્તિથી આકર્ષિત કરે છે, તેમ ચક્ષુ ભિન્ન દેશમાં રહેલા વિષયને પિતાની શક્તિથી જાણે છે. ન (અર્થાવગ્રહ-ઈહા અપાય–ધારણું; “અવિસ્મૃતિ, વાસના, અને સ્મૃતિ' એ ધારણાના ત્રણ પ્રકાર: બવાદિ અવગ્રહે, દ્રવ્યાદિ વિષય) Page #80 -------------------------------------------------------------------------- ________________ કવિપાક-વિવેચનસહિત ૩૫ એ રીતે વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કહ્યું, હવે અર્થાવગ્રહનું સ્વરૂપ વર્ણવે છે. - इअ अट्ठवीसभेअ, चउदसहा वीसहा व सुअं!।५॥ અથવા -ડપાર-ધારણા જળમાનસૈઃ પોઢા | इत्यष्टाविंशतिभेदं चतुर्दशधा विंशतिधा वा श्रुतम् ।। અર્થઅર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા તે પ્રત્યેક પાંચ ઈન્દ્રિયો અને મન વડે છે પ્રકારે છે. એ પ્રમાણે મતિજ્ઞાન અઠયાવીશ પ્રકારનું કહ્યું છે. શ્રુતજ્ઞાનના ચૌદ અથવા વશ ભેદ છે. ' અર્થાવગ્રહ - સ્વરૂપ, નામ, જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્યની કલ્પનાથી રહિત સામાન્ય અર્થને બોધ તે અર્થાવગ્રહ જ્યારે ઇન્દ્રિય અને શબ્દાદિ વિષયોને સંબંધ થાય છે, અને તે સંબંધ અસંખ્ય સમય પર્યત ચાલુ રહે છે ત્યારે વ્યંજનાવગ્રહ થાય છે, ત્યાર પછી “આ કંઈક છે એવા પ્રકારને નામ-જાત્યાદિની કલ્પનાથી રહિત જે બંધ થાય તેને અર્થાવગ્રહ કહે છે. જેમ કોઈ સૂઈ ગયેલા મા સને સાદ પાડી જગાડે, તે વખતે શબ્દના પુદ્ગલેને સુતેલા મનુષ્યની શ્રોત્રેન્દ્રિયની સાથે સંબંધ થાય છે, તે પણ તે તરત જાગતું નથી, પણ ફરીથી તેને જગાડવા સારૂ સાદ કરવા પડે છે. એ રીતે શ્રોત્રેન્દ્રિય સાથે શબ્દને સંબંધ વધતું જાય છે. છેવટે “આ કંઈક છે એવું અવ્યક્ત જ્ઞાન થાય છે, તેવા સામાન્ય બેધને અર્થાવગ્રહ કહે છે. જેમ કે માણસ માટીનું નવું પાત્ર ગ્રહણ કરી તેને ઉપર પાણીનું Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩ર કમવિપાક-વિવેચનસહિત એક ટીપું નાખે, તે તરત સુકાઈ જાય છે, વળી પુનઃ એક બિંદુ નાંખે તે પણ સુકાઈ જાય છે, જેમ જેમ ઉત્તરોત્તર પાણીનાં બિંદુઓ નાંખતે જાય તેમ તેમ પણ સુકાતાં જાય છે, પણ છેવટે તે પાત્રમાં જલનાં બિંદુઓ સુકાયા શિવાય ટકી રહે છે. તેવી રીતે ઇન્દ્રિયની સાથે વિષયના પુદ્ગલેને સંબંધ થાય છે, પરંતુ તરત તેની અસર થતી નથી. પણ અનુક્રમે સંબંધ વધતાં વધતાં વિષયના પુદ્ગલે વડે ઈન્દ્રિય વ્યાપ્ત થાય છે પછીથી “આ કંઈક છે એવું અવ્યક્તજ્ઞાન ઉત્પન્ન થાય છે તે નૈઋયિક અર્થાવગ્રહ. તેને કાલ માત્ર એક સમયને છે. તે પાંચ ઈન્દ્રિય અને મનવડે થત . વાથી તેના છ પ્રકાર થાય છે. તેમાં વ્યંજનાવગ્રહ થયા શિવાય ચક્ષુ અને મનને અર્થાવગ્રહ તેવા પ્રકારના પશમથી પ્રથમ સમયે થાય છે, અને બાકીની ઇન્દ્રિયોથી જે અર્થાવગ્રહ થાય છે તે વ્યંજનાવગ્રહ પૂર્વક થાય છે. - ઈહા – વિશેષ ધર્મની સંભાવના તે ઈહા. અવગ્રહવડે સામાન્ય અર્થને બંધ થાય છે, તેમાં શબ્દાદિ વિશેષ ધર્મની જે સંભાવના-નિશ્ચય તરફ ઢળતે બોધ તેને ઈહા= વિચારણા કહે છે. જેમ “આ શબ્દ હો જોઈએ, આ પુરુષ હો જોઈએ એમ વિદ્યમાન ધર્મના અસ્તિત્વની સંભાવના થઇ શકે છે, તેમ અવિદ્યમાન ધર્મના નિધની પણ સંભાવના થઈ શકે છે. જેમ, શબ્દથી ભિન્ન રૂપાદિને સંભવ નથી. પુરુષથી અન્ય કોઈનો સંભવ નથી. સંશયથી ઈલ ભિન્ન છે, “આ સ્થાણુ હોય અથવા પુરુષ હોય એવું જ્ઞાન થશય છે. કેમકે ઈહા નિશ્ચયને સન્મુખ છે, અને સંશયમાં બંને બાજુ સરખી હોય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિ ૩૩ અપાય:- વિશેષ ધર્મને નિર્ણય તે અપાય. જે વિશેષ ધર્મની ઈહિ-સંભાવના કરેલી છે તેને નિર્ણય કરે તેને અપાય કહે છે. જેમકે, “આ શબ્દ છે.” “આ પુરુષ છે.” અપાય થયા પછી પણ અન્ય અન્ય વિશેષ ધર્મની જિજ્ઞાસાથી ઈહા થાય છે અને તેને પુનઃ અપાય પણ થાય છે, માટે પૂર્વ-પૂર્વના અપાયને વ્યાવહારિક અર્થાવગ્રહ કહેવામાં આવે છે. જે અપાયના પછી ઈહા પ્રવર્તે તે અપાયને વ્યાવહારિક અર્થાવગ્રહ કહેવામાં આવે છે. નૈૠયિક અર્થાવગ્રહ માત્ર સામાન્યગ્રાહી છે. અને વ્યાવહારિક અર્થાવગ્રડ સામાન્ય વિશેષગ્રાહી છે, જ્યાં સુધી અન્ય અન્ય વિશેષ ધર્મને જિજ્ઞાસા થાય ત્યાં સુધી ઈહા અને અપાયની ધારા ચાલુ રહે છે. તેના પણ પૂર્વની પેઠે પાંચ ઈન્દ્રિય અને મન વડે છે પ્રકાર થાય છે. ધારણું – નિર્ણત અથનું અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિરૂપ ધારણ કરવું તે ધારણું. તેના ત્રણ ભેદ છે-૧. અવિશ્રુતિઃ ૨. વાસના; અને ૩. સ્મૃતિ. ૧. અવિશ્રુતિ - નિર્ણત વસ્તુનું અન્તર્મુહૂર્ત કાળ સુધી વધારવાહી જ્ઞાન થવું તે અવિશ્રુતિ ધારણા. અ--નહિ, વિસ્મૃતિ-નાશ, ઉપગને-બુદ્ધિવ્યાપારને નાશ નહિ થવે તે. - ૨. વાસના:- અવિસ્મૃતિ વડે સ્મરણના કારણભૂત જે દઢ સંસ્કાર થાય તે વાસના ધારણ. ૧. એક વસ્તુવિષયક જ્ઞાનની પરમ્પરાને ધારાવાહી જ્ઞાન કહે છે. જેમ ઘટ ઘટ એવું જ્ઞાન થયા કરે છે. કમ. ૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ કમ વિપાક-વિવેચનસિહત ૩. સ્મૃતિઃ– વાસનાની જાગૃતિ થવાથી જધન્યથી અન્તમુહૂત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત વરસે જે સ્મરણ થાય તે સ્મૃતિ ધારણા, જાતિસ્મરણ પણ આ ધારણાને જ ભેદ છે. તે ઉત્કૃષ્ટથી અતીત સંખ્યાત ભવને જાણે છે. અવિચ્યુતિ અને સ્મૃતિના કાળ અન્તર્મુહૂતનો છે. વાસનાના કાળ સખ્યાત કે અસખ્યાત વર્ષના છે. સખ્યાત વરસના આયુષ્યવાળાને આશ્રયી સંખ્યાત કાળ, અને અસંખ્ય વરસના આયુષ્યવાળાને આશ્રયી અસ`ખ્યાત કાળ વાસનાને જાણવા. ૩૪ ચદ્યપિ સ્મૃતિજ્ઞાનાવરણ કર્માંના ક્ષયે પશમરૂપ વાસના અજ્ઞાન સ્વરૂપ છે, તે પણ તે જ્ઞાનનું કારણ હાવાથી તેની જ્ઞાનના ભેદમાં ગણના કરી છે. એ પ્રમાણે શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના • અઠયાવીશ ભેદ થાય છે. તેમાં બુદ્ધિના ઔત્પત્તિકયાદિ ચાર ભેદ મેળવતાં સામાન્ય રીતે મતિજ્ઞાનના ખત્રીસ ભેદ થાય છે. બહુ, બહુવિધાદિ ભેદો:- આ સિવાય અવગ્રહાદિક મતિજ્ઞાનના મહુ, બહુવિધ, ક્ષિ, અનિશ્રિત, અસ'દિગ્ધ, ધ્રુવ અને તેના પ્રતિપક્ષી ભે ગણતાં પ્રત્યેકના માર ખાર ભેદો થાય છે. એટલે મતિજ્ઞાનના અવગ્રાહ્ન અચાવીશ ભેદોને ખાર ખારગુણા કરતાં ૩૩૬ ભેદ થાય છે, અને તેમાં બુદ્ધિના ઔત્પત્તિકી આદિ ચાર ભેઢા મેળવતાં મતિજ્ઞાનના ૩૪૦ ભેદ થાય છે. બહુઆદિ ભેદૅનું સ્વરૂપ નીચે પ્રમાણે છે ૧. બહુ-જે તિવિશેષથી પૃથક્ પૃથક્ અને જાણે તે બહુ અવગ્રહ. જેમ વાજિંત્રને સાંભળનાર એક રથ Page #84 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચનસહિત ૩૫ રહેલા મનુષ્યમાંના કેઈ મનુષ્ય ક્ષપશમની વિચિત્રતાથી શંખ, ભેરી વગેરે વાજિંત્રના શબ્દને જુદા જુદા સાંભળે. ૨. અબહ-ક્ષપશમની મંદતાથી સામાન્ય રીતે જાણે, પણ પૃથક્ પૃથક્ જાતિને ન જાણે તે અબહુ અવગ્રહ. જેમ કે માણસ “વાજિંત્રના શબ્દો સંભળાય છે તેમ સામાન્ય રીતે જાણે. ૩. બહુવિધ–પૃથક પૃથક્ જાતિને પણ અનેક ધર્મયુક્ત જાણે. જેમ, પ્રત્યેક શંખ, ભેરીના શબ્દો તીવ્ર મધ્યમ કે મન્દ સ્વરે વાગે છે તે જાણે. ૪. અબહુવિધપ્રત્યેક શખાદિના શબ્દને થોડા ધર્મ સહિત જાણે તે અબહુવિધ અવગ્રહ. ૫. ક્ષિપ્ર-ક્ષપશમની તીવ્રતાથી જલદીથી વસ્તુને જાણે તે ક્ષિપ્ર અવગ્રહ.. ૬. અક્ષિપ્ર–ક્ષપશમની મંદતાથી લાંબા કાળે વિચારીને જાણે તે અક્ષિપ્ર અવગ્રહ. ૭. અનિશ્ચિત-ચિહ્ન સિવાય સ્વરૂપમાત્રથી વસ્તુને જાણે તે અનિશ્ચિત અવગ્રહ. જેમ વિજા સિવાય આકાર માત્રથી દેવમંદિર જાણે. ૮. નિશ્ચિત-ચિથી વસ્તુને જાણે તે નિશ્ચિત અવગ્રહ. જેમ વજાથી દેવમંદિર જાણે. ૯ અસંદિગ્ધ–સંદેહ સિવાય નિશ્ચિત જાણે તે અસંદિગ્ધ અવગ્રહ. . ૧૦. સંદિગ્ધ–સંદેહ સહિત પદાર્થને જાણે તે સંદિગ્ધ અવગ્રહ. Page #85 -------------------------------------------------------------------------- ________________ કુ વિપાક–વિવેચનસહિત ૧૧ ધ્રુવ—જે સ્વરૂપે જાણ્યું' તેવે સ્વરૂપે કાયમ બેસ રહે તે ધ્રુવ અવગ્રહ. ૩૬ ૧૨. અધ્રુવ-જે સ્વરૂપે જાણ્યું હોય તેવે સ્વરૂપે બેષ કાયમ ન રહે, પણ તેમાં ફેરફાર થાય તે ધ્રુવ અવગ્રહે. ચદ્યપિ બહુ આદિ ખાર ભેદે અમુક અંશે નિશ્ચયરૂપ હાવાથી મતિજ્ઞાનના અપાયાક્રિકના હોઇ શકે, પણ અવગ્રહાર્દિકના ન થઈ શકે; તેા પણ અવગ્રહાદિકમાં અસ્પષ્ટ રૂપે આ ભેદને સાઁભવ છે. જો અવગ્રહાર્દિક કારણમાં બહુ આદિ ભેદ ન હોય તેા, તેના કાય અપાયાક્રિકમાં શી રીતે હાય ? દ્રવ્યાદિ વિષયઃ- દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને વિષયથી મતિજ્ઞાન ચાર પ્રકારે છે. ભાવના ૧. દ્રવ્યથી– મતિજ્ઞાની આદેશથી (=શાસ્ત્રથી) સામાન્યરૂપે (દ્રવ્યત્વ જાતિની અપેક્ષાએ ) ધર્માસ્તિકાયાણંદ સ દ્રબ્યાને જાણે, અને કાંઇક વિશેષથી પણ તે દ્રબ્યાને જાણે. જેમ ધર્મો. સ્તિકાય લેાકાકાશપ્રમાણ અને ગતિમાં અપેક્ષા કારણુ અરૂપી દ્રવ્ય છે, તેના સ્કન્ધ, દેશ, પ્રદેશ ઈત્યાદિ ભેદ છે-વગેરે, પરન્તુ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને સાક્ષાત્ જોતા નથી, તેમાં પણ કેટલાએક ઘટાદિ રૂપી દ્રવ્યને સાક્ષાત્ દેખે છે. અથવા મતિજ્ઞાની સૂત્રાદેશથી=સૂત્રદ્વારા જાણેલા પદાર્થોને મનનકાળે સૂત્રની અપેક્ષા સિવાય અવગ્રહાદિદ્વારા જાણે છે, જો તેનુ સૂત્ર સાપેક્ષ મનન હાય તેા તે શ્રુતજ્ઞાન કહેવાય. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૩૭ કમવિપાક–વિવેચનસહિત ૨. ક્ષેત્રથી- પૂર્વે કહ્યા પ્રમાણે સામાન્ય રૂપે લેક અને અલેક રૂપ સર્વ ક્ષેત્રને જાણે છે, પણ સાક્ષાત્ જેતે નથી. અહીં એટલે વિશેષ છે કે જેમ દ્રવ્યથી કેટલાક ઘટાદિ દ્રવ્યને સાક્ષાત્ જાણે છે તે ક્ષેત્રને સર્વથા સાક્ષાત્ જાણતું નથી. ૩ કાળથી- સર્વ અતીત અનાગત અને વર્તમાન કાળને સામાન્ય રૂપે જાણે છે, પણ જતા નથી. ૪ ભાવથી- સામાન્યરૂપે સર્વભાવને જાણે છે, પણ જેત નથી. અહીં ભાવ એટલે દ્રવ્યના ધમ કે ઔદયિકાદ પાંચ ભાવે ગ્રહણ કરવા. [ અક્ષરદ્યુત અને તેના ત્રણ પ્રકાર, અભિલાખ ભાવોથી ભિન્ન અનભિલાય ભાવની ઉપપત્તિ, અનક્ષકૃત, સંશ્રિત, સંસાના ત્રણ પ્રકાર, અસંક્ષિશ્રુત, સમ્યકશ્રુત, મિથ્યાશ્રુત, સમ્યગ્દષ્ટિને સમ્ય શ્રુત અને મિથાદષ્ટિને મિથ્યાશ્રુતની ઉપપત્તિ, સાદિ, સપર્યવસિત, અનાદિ, અપર્યવસિત, ગમિક, અગમિક, અંગપ્રવિષ્ટ, અંગબાહ્ય. પૂર્વની ગાથામાં સવિસ્તર મતિજ્ઞાનનું નિરૂપણ કર્યું, હવે કૃતજ્ઞાનના ચૌદ ભેદે બતાવે છે – કવરવર-સનિ-સન્મ, સારૂ વહુ સવસિય ના गमिअं अंगपविट्ठ, सत्तवि एए सपडिवक्खा ॥६॥ अक्षर-सज्ञि-सम्यक् सादिक खलु सपर्यवसित च। गमिकमङ्गप्रविष्ट सप्तापि एते सप्रतिप्रक्षाः ॥ અર્થ -અક્ષર, સંપત્તિ, સમ્યક, સાદિ, સંપર્યવસિત (સાત), ગમિક, અને અંગપ્રવિષ્ટ કૃત એ સાતે ભેદો તેના પ્રતિપક્ષ ભેદ સહિત જાણવા. અરિ અરિ બિયત અંગપ્રવિલાપ કર્યું Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કમરવિપાક-વિવેચનસાહિત T વિવેચન – લપિ શ્રુતજ્ઞાનના અક્ષરકૃત અને અનક્ષરદ્યુત વગેરે બે ભેદમાં બીજા સર્વ ભેદોને સમાવેશ થઈ શકે છે, તે પણ તેના સાત પ્રકારે બબ્બે ભેદ થતા હાવાથી શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ ગણવામાં આવ્યા છે. જેમ, ૧ અક્ષરદ્યુત. ૨ અનક્ષશ્રુત ૩ સંશિશુત. ૪ અસંશિશુત. સભ્યશ્રુત ૬ મિથ્યાશ્રુત. ૭ સાદિકૃત. ૮ અનાદિષ્ણુત. ૯ સપર્યાવસિત(સાત) શ્રત ૧૦ અપર્યાવસિત(અનંત શ્રુત ૧૧ ગમિકશ્રુત ૧૨ અગમિકશ્રુત. ૧૩ અંગપ્રવિષ્ટકૃત ૧૪ અંગબાહ્ય શ્રુત અક્ષરધ્રુતઃ– અક્ષરોથી અભિલાપ્ય (વચન વડે કહી શકાય એવા) પદાર્થને બંધ થાય તે અક્ષરશત. સામાન્ય રીતે અક્ષરના ત્રણ પ્રકાર છે– સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર. (૧) સંજ્ઞાક્ષર એટલે અક્ષરને આકારબ્રાહ્મી વગેરે લિપી સંજ્ઞાક્ષર કહેવાય છે. (૨) વ્ય જનાર= અકારથી હકારપર્યત વણેને ઉચ્ચાર કરે. (૩) લધ્યક્ષર= શબ્દના શ્રવણદિકથી અર્થને જે બેધ થાય, અથવા પદાર્થને જાણવાની જે લબ્ધિશક્તિ. અહીં લબ્ધિશબ્દના ઉપયોગ (બુદ્ધિવ્યાપાર) અને શક્તિ એ બનને અર્થ જાણવા. અક્ષરના ત્રણ ભેદ પૈકી સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર અજ્ઞાનાભક છે, અને તે શ્રુતજ્ઞાનના કારણ હોવાથી દ્રવ્ય કૃત કહેવાય છે. અહીં દ્રવ્યશબ્દ કારણ વાચક છે. લધ્યક્ષર જ્ઞાનસ્વરૂપ છે, તે માટે તે ભાવકૃત કહેવાય છે. આ ભેદને જ અક્ષર શ્રુત કહેવામાં આવે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩. કમવિપાક વિવેચનસહિત શિષ્ય:- ભગવદ્ ! અક્ષરોથી જે અનિલાપ્ય ભાવને બંધ થાય તે અક્ષર શ્રત કહ્યું તે શું અભિલાપ્ય સિવાય બીજા ભાવે છે? ગુ– બાપુ! સાંભળ. શાસ્ત્રમાં બે પ્રકારના ભાવે વર્ણવ્યા છે. એક શબ્દથી કહી શકાય એવા ભાવે છે, તેને અભિલાપ્ય ભાવે કહે છે. બીજા વચનથી નહિ કહી શકાય એવા ભાવે છે તેને અનભિલાખ ભાવે કહે છે અભિલાપ્ય ભાવે અનંત છે, અને તેથી અનન્તગુણ અનભિલાખ ભાવે છે.અભિલાપ્ય ભાવોને અનંતમે ભાગ શ્રતમાં પ્રતિપાદિત થાય છે, કારણકે સૂત્રમાં પૂર્વધર મુનિએ શબ્દની અપેક્ષાએ સમાન ચૌદ પૂર્વના જાણનાર કહેલા છે, છતાં તેઓમાં પરસ્પર જ્ઞાનની ઘણી વિશેષતા છે.એક ચૌદપૂર્વધર મુનિનું જ્ઞાન બીજા મુનિના કરતાં અનન્તગુણ હીન હોય છે અને તેથી બીજા મુનિનું જ્ઞાન અનન્ત ગુણ અધિક હોય છે. આ રીતે તેઓના જ્ઞાનમાં જે વિશેષતા રહેલી છે તે શ્રુતગમ્ય અભિસાપ્ય ભાવની અપેક્ષા છે, કેમકે પૂર્વમાં કહેલા અભિલાય ભાવને સૌ પૂર્વધર સરખા જાણે છે, પરંતુ શ્રુતગમ્ય અભિલાપ્ય વત્તા ઓછા જાણે, તેની અપેક્ષાએ જ્ઞાનનુ વત્તા ઓછાપણું હોય છે. ૨. અક્ષરકત- છીંક, ખાંસી, થુંકવું વગેરે અને ક્ષરથી–અસ્પષ્ટ વનિથી કે હાથ આદિની ચેષ્ટાથી સામા મનુષ્યના અભિપ્રાયને જે બંધ થાય તે અક્ષરકૃત, તેમાં છીંક, ખાંસી વગેરે ધ્વનિરૂપ હેવાથી તેનું શ્રવણ થાય છે માટે તે અક્ષર દ્રવ્ય કૃત છે. હાથ આદિની ચેષ્ટા વગેરેનું શ્રવણ થતું નથી માટે તે દ્રવ્યશ્રત રૂપ નથી. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કવિપાક-વિવેચનસહિત ૩. સંશ્રિત –સંજ્ઞી–મનસંજ્ઞાવાળા પ્રાણીઓનું જે શ્રુતજ્ઞાન તે સંજ્ઞશ્રત. સંજ્ઞા ત્રણ પ્રકારની છે–દીર્ઘકાલિકી, હેતુવાદોપદેશિકી, અને દષ્ટિવાદોપદેશિકી. (૧) દીર્ધકાલિકીદીર્ઘકાલ–ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળ સંબધી બધ તે. (૨) હેતુવાદોપદેશિક–પ્રાયઃ વર્તમાન કાળ સંબંધી ઈટ વસ્તુમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વસ્તુથી નિવૃત્તિ કરવાને બેધ છે. આ સંજ્ઞા અસંસી જીવોને હેય છે. (૩) દષ્ટિવા‘પદેશિકી–સમ્યગદર્શન રૂપ બેધ તે દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. પરંતુ શાસ્ત્રમાં દીર્ઘકાલિકી સંજ્ઞાની અપેક્ષાએ સંજ્ઞી કહ્યા છે. જેમ માત્ર રૂપવાળો રૂપાળ ગણાતું નથી, પણ સારા રૂપવાળે રૂપાળો ગણાય છે, તેમ સંજ્ઞાવાળે સંજ્ઞી કહેવાતું નથી, પણ પ્રશસ્ત સંજ્ઞાવાળે સંજ્ઞી કહેવાય છે. હેતુવાદ્યપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ દીર્ઘકાલિકી સંજ્ઞા વિશેષ બેધ રૂપ હેવાથી પ્રશસ્ત છે. આ સંજ્ઞા સઘળા મનવાળા પ્રાણીઓને હોય છે. તેમાં પણ વધારે પ્રશસ્ત ઉત્તમ સંજ્ઞા તે દૃષ્ટિવાદોપદેશિકી છે. તે અપેક્ષાએ સમ્યગદર્શની જીવે જ સંસી કહી શકાય અને મિયાદષ્ટિ છે અસક્સી ગણાય. અસજ્ઞિકૃતઃ- દીર્ઘકાલિકી સંજ્ઞા રહિત મન વિનાના પ્રાણીઓનું શ્રુતજ્ઞાન તે અસંજ્ઞિકૃત. અસંજ્ઞીને વિશિષ્ટ મન હોતું નથી, પણ તેને સૂક્ષ્મ મન માનેલું છે, છતાં તે મનવિનાના કહેવાય છે, કેમકે તેને વિશિષ્ટ મનનો અભાવ છે. १. “ यथा वाऽविशुद्धचक्षुषो मन्दमन्दप्रकाशे रूपोपलब्धिः, एवमसंज्ञिनः पञ्चेन्द्रियस मूर्छनजस्यात्यल्प-: Page #90 -------------------------------------------------------------------------- ________________ કમ વિપાક–વિવેચનસહિત ૪૧ સભ્ય શ્રુતઃ—વીતરાગ પ્રણીત દ્વાદશાંગી, કે તેને અનુસરીને રચેલા શાસ્ત્રો તે સમ્યકૂશ્રુત. આ દ્રશ્યશ્રુત છે. પર`તુ સભ્યદૃષ્ટિની અપેક્ષાએ વીતરાગઢશનના શાસ્ત્રને કે ઈતર દર્શનના શાસ્ત્રના યથાર્થ વષવમેધ તે સમ્યગ્ ભાવશ્રત કહેવાય છે, કેમકે તે સમ્યગ્દષ્ટિપ્રણીત કે મિથ્યાટષ્ટિપ્રણીત શાસ્ત્રને યથાસ્વરૂપે જાણે છે, મિથ્યાશ્રુતઃ–મિથ્યાર્દષ્ટિ પ્રણીત શાસ્રા તે મિથ્યાશ્રુત. અહી' પણ મિથ્યા દ્રષ્યશ્રુતનું સ્વરૂપ મતાવ્યુ છે. પણ મિથ્યાષ્ટિની અપેક્ષાએ વીતરાગ પ્રણીત શાસ્ત્ર કે ધૃતર શાસ્ત્રને અનુસારે થયેલા ખાધ તે મિથ્યા ભાવદ્યુત છે, કેમકે મિથ્યાષ્ટિને વીતરાગ પ્રણીત શાસ્ત્રાને પણ યથાર્થ અવખાધ થતે નથી.. શિષ્ય —ભગવન્ ! આપે સમ્યગ્દષ્ટિને અપણીત કે ઇતર દર્શનના અવમેધ તે સભ્યશ્રુત કહ્યું, અને મિથ્યાદષ્ટિને અહું તૂ પ્રતિ કે ઇતર દનના અવમેધ તેને મિથ્યાશ્રુત કહ્યું; પરન્તુ જેમ સભ્યષ્ટિ ઘડિક પદાઅંને જાણે છે, અને મા ઘટાદિ છે’ તેવા વ્યવહાર પણ કરે છે, તેમ મિથ્યાદષ્ટિ પણ ઘટાદિ પદાર્થને જાણે છે, અને ઘટાદરૂપે વ્યવહાર કરે છે; વળી જેમ મિથ્યાષ્ટિને રજ્જુમાં मनोद्रव्यग्रह शक्तेरर्थोपलब्धिः " ( જ્ઞ'જ્ઞિન: समनस्काः ૨-૨૬ તત્ત્વાર્થ સૂત્રની ટીકા. ) અર્થ :—જેમ નબળી આંખવાળા મનુષ્યને અત્યંત ઝાંખા પ્રકાશમાં (અસ્પષ્ટ) રૂપ જણાય, તેમ અસની પંચેન્દ્રિય સમૂષ્ટિ'મને અત્યંત અલ્પ મતદ્રવ્યને ગ્રહણ કરવાની શક્તિ હોવાથી અથ નુ (અસ્પષ્ટ)જ્ઞાન થાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત સાપની બ્રાન્તિ થાય છે તેમ સમ્યમ્ દષ્ટિને પણ થાય છે, તે સમ્યગૃષ્ટિને સપફશુતરૂપ જ્ઞાન અને મિથ્યાષ્ટિને મિથ્યાશ્રુતરૂપ અજ્ઞાન કહેવાનું શું કારણ? | ગુસ–ભાઈ ! તારી શંકા વ્યાજબી છે. સમ્યગદષ્ટિને જે સમ્યફથ્થત કહેલું છે તે જીવાદિ તત્ત્વના સભ્યશ્રદ્ધાનની અપેક્ષાએ સમજવું. પણ ઘટાદ પદાર્થની અપેક્ષાએ નહિ. જ્યારે સમ્યગૃષ્ટિને જીવાદિ તત્વનું સમ્યજ્ઞાન હોય છે ત્યારે મિથ્યાષ્ટિને તેનું વિપરીત શ્રદ્ધાન કે અશ્રદ્ધાન હોય છે. સમ્યગદષ્ટિને વ્યાવહારિક ઘટાદિ પદાઈના મિથ્યાજ્ઞાનને કે જાતિને સંભવ છે, પણ છવાદિ તવિષયક મિથ્યાજ્ઞાનને કે ભ્રમને સંભવ નથી, અને મિથ્યાદષ્ટિને જીવાદિતત્વ વિષયક અજ્ઞાન કે ભ્રમને સંભવ છે. વળી મિથ્યાદષ્ટિ ઘટાદિ પદાર્થને એકાન્તથી સત્ કહે છે, તેને સ્વાદુવાદ પૂર્વક સ્વીકારતા નથી, પણ સમ્યગૃષ્ટિ એકાન્તથી સત્ કહેતે નથી, સ્યાદ્વાદથી સાપેક્ષ સત્ કહે છે. માટે સમ્યગ્દષ્ટિને સમ્યક્ષત જ્ઞાન અને મિથ્યાદષ્ટિને મિથ્યાશ્રેતરૂપ અજ્ઞાન માનવું ઉચિત છે. | સાદિ-સપર્યવસિત - આ બને ભેદોને વિચાર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ થઈ શકે છે. ૧. દ્રવ્યથી એક જીવ દ્રવ્યને જ્યારે સમ્યગુદર્શન થાય છે ત્યારે સમ્યકૃતની આદિ થાય છે, માટે સમ્યફકૃત આદિ છે, અને જ્યારે તે જીવ સમ્યગુદર્શનથી પડી .મિયાદર્શનને પ્રાપ્ત થાય છે ત્યારે સમ્યકશ્રુતને અંત થાય છે, માટે સમ્યફશ્રુત સાંત છે૨. ક્ષેત્રથી ભરત રાવત ક્ષેત્રમાં શ્રુતજ્ઞાનની Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪૩ કર્મવિપાક–વિવેચનસહિત આદિ થાય છે, અને અન્ત પણ થાય છે, માટે સમ્યકત ક્ષેત્રની અપેક્ષાએ સાદિ સાંત છે. ૩. કાલથી ઉત્સર્પિણી અને અવસર્પિણના અમુક આરામાં સમ્યક્ શ્રતની આદિ થાય છે અને અમુક આરામાં સમ્યક કૃતને અન્ત થાય છે, માટે કાલની અપેક્ષાએ સમ્યક કૃત સાદિ સાત્ત છે. ૪ ભાવથી જિનપ્રણીત ભાવે જ્યારે કહેવાય છે ત્યારે શ્રુતપયોગની આદિ અને પછી તેને અન્ત થાય છે. માટે ભાવની અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિ અને સાન્ત છે. અનાદિ-અપર્યવસિત – તેવી રીતે દ્રવ્યાદિકની અપેક્ષાએ શ્રુતજ્ઞાન અનાદિ અપર્યાવસિત-અનંત છે. ૧. દ્રવ્યથી અનેક જીવદ્રવ્યની અપેક્ષાએ, ૨ ક્ષેત્રથી મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ, ૩. કાલથી ઉત્સપિ ને અવસર્પિણ કાલની અપેક્ષાએ, અને ૪, ભાવથી ક્ષાપશમિક ભાવની અપેક્ષાએ સમ્યફથત જ્ઞાન અનાદિ અપર્યવસિત છે. (મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્સર્પિણી અવસર્પિણી કાલની મર્યાદા નથી.) ગમિક-જે શાસ્ત્રમાં સરખા પાઠ હોય તે ગમિક શ્રુત. તેમાં કાંઈક વિશેષતાથી પુનઃ પુનઃ તે સૂત્રના ઉચ્ચારણવડે પાઠની સમાનતા હોય છે. તે પ્રાયઃ દષ્ટિવાદમાં કહેવાય છે. અગમિક-જેમાં ગાથાદિની રચના હોવાથી પરસ્પર સર: પાઠ ન હોય તે અગમિક. તે આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે જાણવા. ૧. જે કાળમાં આયુ, શરીર, બુદ્ધિ, બલ વગેરે ભાવોને ઉત્તરોત્તર વિકાસ થાય તે ઉત્સર્પિણી, અને ઉત્તરોત્તર હ્રાસ થાય તે અવસર્પિણી કાલ જાણે. Page #93 -------------------------------------------------------------------------- ________________ જ કમવિપાક-વિવેચનસહિત આ અંગપ્રવિષ્ટઃ-ગણધરકૃત આચારાંગાદિ સૂત્રો તે અંગપ્રવિષ્ટ. અંગબાહ્ય-રિકૃત આવશ્યકાદિ તે અંગબાહ્ય. એ રીતે શ્રુતજ્ઞાનના ચૌદ ભેદોનું વર્ણન કર્યું. યદ્યપિ અક્ષરદ્ભુત અને અક્ષરદ્ભુત, સમ્યફથુત અને મિથ્યાશ્રુત વગેરે બબ્બે ભેદોમાં બીજા ભેદોને સમાવેશ થઈ શકે છે, તે પણ ભિન્ન ભિન્ન દષ્ટિથી શ્રુતજ્ઞાનના ભેદોને ખ્યાલ આપવા ચૌદ ભેદની ગણના કરી છે. તેમાં અક્ષરધૃત અને અક્ષરશ્રુત-એ બે ભેદોથી ઉચ્ચાર અને લીપિરૂપ દ્રવ્યાક્ષરને અને લબ્ધિ અને ઉપગરૂપ ભાવાક્ષરને ખ્યાલ આપ્યું છે. સંજ્ઞિશ્રુત અને અસંજ્ઞિકૃત-એ બે ભેદથી સ્પષ્ટ અને અસ્પષ્ટ ભાવકૃત જણાવ્યું છે. સંજ્ઞીને સ્પષ્ટ ભાવશ્રત હોય છે, અને અસ– જ્ઞીને અસ્પષ્ટ ભાવથુત હોય છે. સમ્યકશ્રુત અને મિથ્યાશ્રુતએ બે ભેદદ્વારા તત્વદષ્ટિથી યથાર્થ અને અયથાર્થ એવા બન્ને પ્રકારના ભાવકૃતને ખ્યાલ આવે છે. સાદિ સપર્ય. વસિત અને અનાદિ અપર્યવસિત–એ ચાર ભેદની ગણના ૧. અંગપ્રવિષ્ટશ્રુત બાર અંગમાં વહેંચાયેલું છે, તેને દ્વાદશાંગી કહે છે. ૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. સ્થાનાંગ, ૪. સમાવાયાંગ, ૫. ભગવતી સૂત્ર. ૬. જ્ઞાતાધર્મકથા, ૭ ઉપાસકદશા, ૮, અંતર્દશા, ૯. અનુત્તરપપાતિ દશા, ૧૦ પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાક, ૧૧. દષ્ટિવાદ. તેમાં હાલ અગીઆર અંગ મળે છે અને બારમું અંગ બુચ્છિન્ન થયું છે. ૨. ગણધરના પછી થયેલા અતિશય બુદ્ધિમાન આચાર્યોએ રચેલ અંગ બાહ્યશ્રત કહેવાય છે. તે અનેક પ્રકારનું છે-આવશ્યક, દઢાલિક, ઉત્તરા ધ્યયન, દશાશ્રુત, કલ્પ, વ્યવહાર, નિશીથ, ઋષિભાષિત વગેરે. જુઓ તસ્વાર્થ. અ. ૧ રુ. ૨. Page #94 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચનસહિત સમ્યફ ભાવથુતને આશ્રયીને કરેલી છે. ગમિક અને અગમિકએ બે -ભેદની ગણના શાસ્ત્રીય દ્રવ્યશ્રુતના સમાન પાઠ અને અસમાન પાઠની અપેક્ષાએ છે. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય-એ બે ભેદ શાસ્ત્રીય દ્રવ્યકૃતના કર્તાની અપેક્ષાએ છે. એટલે ગણધરકૃત શાસ્ત્રીય દ્રવ્યશ્રુત તે અંગપ્રવિષ્ટ અને વિરકૃત તે અંગબાહ્ય. આ શ્રુતજ્ઞાનના ચૌદ ભેદોમાં બબ્બે ભેદોને પરસ્પર સંબધ છે. સાત રીતે બબ્બે ભેદ થતા હોવાથી ચૌદ ભેદની ગણના કરી છે. [ શ્રુતજ્ઞાનના પર્યાયાદિ વીશ જેની ગણના શી રીતે ? તેની સમજ, પર્યાયાદિ વીશ ભેદનું વર્ણન, દ્રવ્યાદિ વિષય. ] હવે શ્રતજ્ઞાનના વિશ ભેદ કહે છેपज्जय-अक्खर-पय-सघाया पडिवत्ति तह य अणुओगो। पाहुडपाहुड-पाहुड-वत्थु-पुव्वा य ससमासा ॥७॥ पर्याया-क्षर-पद-सघाताः प्रतिपत्तिस्तथा चानुयोगः प्राभतप्राभूत-प्राभृत-वस्तु-पूवॉणि ससमासानि ॥ અથ–પયાર્ય, અક્ષર, પદ, સંઘાતપ્રતિપ્રત્તિ, અનુગ, પ્રાભૃતપ્રાકૃત, પ્રાભૃત, વસ્તુ, પૂર્વ–આ સર્વ શ્રુતજ્ઞાનના ભેદ સમાસ સહિત જાણવા. વિવેચનઃ-શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ કહ્યા, હવે શ્રતજ્ઞાનના વશ ભેદનું વર્ણન કરે છે. અહીં જે શ્રુતજ્ઞાનના વિશ ભેદે બતાવ્યા છે તે સર્વ વિશિષ્ટશ્રુતજ્ઞાનના છે, અને તે ઉત્તરોત્તર શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમની વિશેષતાથી પ્રકટ થાય છે. વળી તે વિશિષ્ટશ્રુતના સીધી રીતે વીશ ભેદ થઈ શકતા નથી, પણ જેમ જેમ યોપશમ Page #95 -------------------------------------------------------------------------- ________________ કવિપાક-વિવેચનસહિત વધતું જાય છે તેમ તેમ અનુક્રમે ઉત્તરોત્તર ભેદને આવિર્ભાવ થાય છે. જ્યારે તદ્દન મંદ ક્ષપશમ હોય છે ત્યારે પર્યાય કે પર્યાયસમાસથુત હોય છે, પછી જ્યારે ક્ષેપ શમ વધે છે ત્યારે અક્ષર કે અક્ષરસમાસ શ્રુત પ્રગટ થાય છે, તેથી વિશેષ ક્ષયે પશમ થતાં પદકૃતાદિ ભેદોને આવિર્ભાવ થાય છે. જ્યારે ઉત્તરના ભેદે પ્રગટ થાય છે ત્યારે પૂર્વના ભેરેનો સમાવેશ તેમાં થઈ શકે છે. એ રીતે તેના વીશ ભેદ થાય છે. ૧. પર્યાયશ્રુત, ૨. પર્યાયસમાસથુત. ૩. અક્ષરદ્ભુત, ૪. અક્ષરસમાસકૃત પ. પદદ્ભુત, . ૬. પદસમાસઋત. ૭. સંઘાતકૃત, ૮. સંઘાતસમાસમૃત. ૯. પ્રતિપત્તિશ્રુત, ૧૦. પ્રતિપત્તિસમાસક્રુત ૧૧. અનુશ્રુત, ૧૨. અનુયોગસમાસકૃત. ૧૩. પ્રાભૃતપ્રાભૃતશ્રુત, ૧૪. પ્રાભૃત પ્રાભૃત સમાસમૃત. ૧૫. પ્રાભૃતશ્રુત, ૧૭. પ્રાકૃતસમાસથુત. ૧૭, વસ્તુશ્રુત, ૧૮. વસ્તુમાસથુત. ૧૯. પૂર્વશ્રુત, ૨૦. પૂર્વસમાસશ્રુત પર્યાય, પર્યાયસમાસઃ-શ્રતજ્ઞાનના સૂક્ષ્મ અને પર્યાય કહે છે. તેવા એક પર્યાયનું જ્ઞાન કોઈ પણ જીવને હોતું નથી. સૂક્ષ્મ નિગદના લબ્ધિ અપર્યાપ્ત જીવને ભવના પ્રથમ સમયે જે સ્વપતર શ્રુતજ્ઞાન હોય છે, તે પણ અનેક પર્યાય છે. માત્ર તે જઘન્ય શ્રુતજ્ઞાનથી તે જાતના બીજા જીવમાં એક સૂક્ષ્મ અંશનું જ્ઞાન વધારે હોય છે તેને પર્યાયશ્રુત કહે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત એટલે એક સૂક્ષ્મનિગોદને જીવથી બીજા જીવમાં એક પર્યાય અધિક શ્રુતજ્ઞાન હોઈ શકે છે. તેવા અનેક પર્યાય રૂપ જે કૃતજ્ઞાન તે પર્યાયસમાસ કહેવાય છે. આ શ્રતને ભેદ સામાન્યતઃ સર્વ જીવોમાં સંભવે છે. અક્ષર, અક્ષરસમાસ – અકારાદિ અક્ષરોમાંના એક અક્ષરના સંપૂર્ણ વાચ્યાર્થીનું જ્ઞાન તે અક્ષરશુત, અને એકથી અધિક અક્ષરના સંપૂર્ણ વાચાર્થનું જ્ઞાન તે અક્ષરસમાસશ્રત. આ શ્રુતજ્ઞાનના બે ભેદે વિશિષ્ટશ્રુતલધિસંપન્ન સાધુને સંભવે છે. અકાર ઘટિત જેટલા શબ્દો હોય તેને યાવત્ અર્થનું જ્ઞાન થાય ત્યારે “અ” નું અક્ષરગ્રુત કહેવાય. પદકૃત, પદસમાસકૃતઃ- અર્થાધિકારની સમાપ્તિ તે પદ કહેવાય છે, છતાં પૂર્વ આચારાંગાદિ સૂત્રોનું માન અઢાર હજાર વગેરે પદ પ્રમાણ હતું તે પદ અહી ગ્રહણ કરવું. હાલ તે પદની મર્યાદાને વિછેર થયું છે. આચારાગાદિ સૂત્રોના તેવા એક પદનું જ્ઞાન તે પદકૃત અને અનેક પદોનું જ્ઞાન તે પદસમાસથુત. સંઘાતષ્ણુત, સંઘાતસમાસક્રુત - ગતિ, જાતિ વગેરે મૂળ ચૌદ માગણ છે, અને તેના બાસઠ ઉત્તર ભેદ થાય છે. તે બાસઠ ભેદ પૈકી એક માર્ગણના ભેદને વિષે જીવ દ્રવ્ય સંબધી જ્ઞાન તે સંઘાતશુત, અનેક ભેદને વિષે છવદ્રવ્યનું જ્ઞાન તે સંઘાતસમાસશ્રુત. પ્રતિપત્તિકૃત, પ્રતિપત્તિસમાસકૃત-ગત્યાદિ ચૌદ માર્ગણામાંની એક માર્ગણાનું સંપૂર્ણ જ્ઞાન તે પ્રતિપત્તિકૃત Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કમરવિપાક-વિવેચન સહિત અનેક માર્ગણાનું જ્ઞાન તે પ્રતિપત્તિસમાસશ્રત. આ પ્રતિપત્તિકૃત હાલ જીવાજીવાભિગમસૂત્રમાં કહેવાય છે અનુયેગશ્રુત, અનુગસમાસશ્રુતસતપદાદિ દ્વારા જીવાદિ તને વિચાર કરે તે અનુગ કહેવાય છે. અનુગ=વ્યાખ્યાનને દ્વાર–ઉપાય. એક અનુયેગનું જ્ઞાન તે અનુગકૃત, અને એકથી અધિક અનુગનું જ્ઞાન તે અનુયોગસમાસ શ્રુત કહેવાય છે. પ્રાલતમાલત, પ્રોબૃતપ્રાલતસમાસ-ષ્ટિવાદ નામે બારમા અંગમાં પ્રાભૃત નામે પેટા અધિકાર છે, અને તેમાં પ્રાભૂત ભ્રત નામના અધિકારો છે. તેવા એક અધિકારનું જ્ઞાન તે પ્રાભૃતપ્રાભૃત શ્રુત, અને અનેક અધિકારનું જ્ઞાન તે પ્રાભૃતપ્રાભૃતસમાસ શ્રુત કહેવાય છે.' પ્રાલત પ્રાતસમાસ - વસ્તુના અન્તર્વતી અધિકારને પ્રાભૃતકૃત કહે છે. તેવા એક અધિકારનું જ્ઞાન તે પ્રાભૃતકૃત, અને અનેક અધિકારનું જ્ઞાન તે પ્રાભૃતસમાસથુત. વસ્તુશ્રુત, વસ્તુમાસકૃત-પૂર્વના અતર્ગત વસ્તુ નામે અધિકાર છે, એક વસ્તુનું જ્ઞાન તે વસ્તુ શ્રુત, અને અનેક વસ્તુનું જ્ઞાન તે વસ્તુસમાસ શ્રુત પૂર્વકૃત, પૂર્વ સમાસકૃત-દકિટવાદમાં પરિકમ, સૂત્ર, પૂર્વાનુગ, પૂર્વગત અને ચૂલિકાએ પાંચ અધિકાર છે, તે પૈકી પૂર્વગત અધિકારમાં ચૌદ પૂર્વો હોય છે, તેમાંના એક પૂર્વનું જ્ઞાન તે પૂર્વકૃત, અને અનેક પૂર્વનું જ્ઞાન તે પૂર્વસમાસકૃત. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કમવિપાક-વિવેચનસહિત દ્રવ્યાદિવિષય – શ્રુતજ્ઞાની સર્વજ્ઞકથનાનુસારે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને જાણે છે. દ્રવ્યથી ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યને, ક્ષેત્રથી કાલેકરૂપ સર્વક્ષેત્રને, કાલથી અતીતાદિ સર્વકાલને, અને ભાવથી આદયિકાદિ સર્વ ભાવને જાણે છે.' (અહીં ભાવશબ્દનો અર્થ ઔદવિકાદિ પાંચ ભાવે લેવા, જે દ્રવ્યના પર્યાયવાચક ભાવશબ્દ ગ્રહણ કરીએ તે તે સર્વે ભાવને જાણતા નથી.) પરંતુ સામાન્યગ્રાહી દર્શનવડે તે નથી. જેમ મન:પર્યવ જ્ઞાન સ્વભાવથી સ્પષ્ટ અર્થને ગ્રહણ કરતું હોવાથી તેને સામાન્યશાહી દર્શન નથી, તેમ શ્રુતજ્ઞાન પણ શબ્દાર્થ પર્યાલચનજન્ય હોવાથી સ્પષ્ટાર્થગ્રાહી છે. તેથી તેને દર્શન નથી. [અવધિજ્ઞાનના અનુગામી આદિ છ ભેદનું સ્વરૂપ, અવધિજ્ઞાનને દ્રવ્યાદિ વિષય, મન:પર્યવજ્ઞાનના “ઋજુમતિ અને વિપુલમતિ એ બે ભેદનું સ્વરૂપ, મન:પર્યવજ્ઞાનને દ્રવ્યાદિ વિષય, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનને પરસ્પર ભેદ, ઋજુમતિથી વિપુલમતિને ભેદ, એક જીવને આશ્રયી યુગપ્રત જ્ઞાનને સભાવ, ઉપયોગ, કેવલીને આશ્રયી જ્ઞાને પગ અને દર્શને પોગમાં મતભેદ.] પક્ષ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું, હવે પ્રત્યક્ષ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનનું વર્ણન કરે છે– ૧ જુઓ વિશેષ વશ્યક ભાષ્ય ગા. ૫૫૩ २. मतिश्रुतयोनिबन्धः सर्व द्रव्येध्वसर्व पर्यायेषु (तत्त्वार्थ • ' અ. ૧ ૨૭) Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કર્મવિપાક-વિવેચનસહિત अणुगामि-वड्ढमाणय-वडिवाई-यरविहा छहा ओही। रिउमइ-विउलमई मणनाण' केवलमिगविहाण ॥८॥ आनुगामि-वर्द्धमानक-प्रतिपातीतरविधात् षोढाऽवधिः । ऋजुमति-विपुलमती मनोज्ञान केवलमेकविधानम् ।। અથ–આનુગામી, વદ્ધમાન, પ્રતિપાતી, અને તેનાથી ઈતર-ઉલટા પ્રકારના અનાનુગામી, હીયમાન, અપ્રતિપાતિરૂ૫ ભેદવડે અવધિજ્ઞાનના છ પ્રકાર છે. મન:પર્યવજ્ઞાન બાજુમતિ અને વિપુલમતિ–એ બે ભેદે છે, અને કેવલજ્ઞાન એક પ્રકારે છે. વિવેચન-સામાન્ય રીતે અવધિજ્ઞાનને ભવપ્રત્યય અને પશમપ્રત્યય-એ બે ભેદ છે. જેની ઉત્પત્તિમાં ભવ-દેવાદિગતિ કારણભૂત છે તે ભવપ્રત્યય. તે અવધિજ્ઞાન નારક અને દેવેને હેય છે. જેની ઉત્પત્તિમાં અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયે પશમ કારણ છે તે પશમ પ્રત્યય, તેને “ગુણપ્રત્યય” પણ કહે છે, તે મનુષ્ય અને તિય"ને હેય છે. યદ્યપિ દેવ તથા નારકીને પશમ સિવાય અવધિજ્ઞાન થતું નથી તેથી તેને પણ પશમપ્રત્યય અવધિ કહેવું જોઈએ; તે પણ તેનું અસાધારણ કારણ ભાવ હોવાથી તેને ભવપ્રત્યય કહ્યું છે. ક્ષપશમ અવધિજ્ઞાનનું સાધારણ કારણ છે, કેમકે તે બન્ને પ્રકારના અવધિજ્ઞાનમાં નિયત છે. વાસ્તવિક રીતે વિચારતાં દેવ તથા નારકને અવધિજ્ઞાનનું અનન્તર કારણ ક્ષપશમ છે, અને ભવ પરંપર કારણ છે, તે પણ દેવાદિભવમાં ત્રતાદિ Page #100 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચન સહિત પ૧ ગુણ સિવાય અવશ્ય ક્ષયે પશમ થાય છે, માટે તેને ભવપ્રત્યય કહ્યું છે. અહીં ક્ષયે પશમનિમિત્તક કે ગુણપ્રત્યય અવધિજ્ઞાનના છ પ્રકાર બતાવેલા છે -૧. આનુગામી; ૨. અનાનુગામી, ૩. વર્ધમાન, ૪. હીયમાન, પ. પ્રતિપાત ૬. અપ્રતિપાતી. આનુગામી- જે અવધિજ્ઞાન લોચનની પેઠે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જનાર પુરુષની સાથે જાય તે આનુગામી. આ અવધિજ્ઞાન જે સ્થળે જે આત્મામાં પ્રકટ થાય, અને ત્યાંથી જેટલું સંખ્યાત યા અસંખ્યાત જન સુધી દેખે, તેટલા ક્ષેત્રને ત્યાંથી બીજે ઠેકાણે જાય તે પણ તે જોઈ શકે છે. આ અવધિ જ્ઞાન કેઈને પર્યન્તના આત્મપ્રદેશમાં હોય છે, અને કેઈને મધ્યવતી આમપ્રદેશમાં હોય છે. જે પર્યન્તવતી આત્મપ્રદેશમાં હોય છે તે કેઈને આગળના ભાગમાં, કેઈને પૃષ્ઠ ભાગમાં, અને કેઈને પડખાના ભાગમાંએવી રીતે અનેક પ્રકારે હોય છે. અનાનુગામી-સાંકળથી બાંધેલા દીવાની પેઠે જે અવધિ જ્ઞાન એક ઠેકાણેથી બીજા ઠેકાણે જનાર પુરુષની સાથે ન જાય તે અનાનુગામી. આ અવધિજ્ઞાનને ક્ષેત્રનિમિત્તક ઉપશમ હેવાથી તે જે ઠેકાણે જે આત્મામાં પ્રકટ થાય, અને ત્યાંથી જેટલા જન સુધી દેખે તેટલા ક્ષેત્રની બહાર જાય તે તે ન દેખી શકે. કે આત્માને કેટલાએક આત્મપ્રદેશમાં આનુગામી અવધિજ્ઞાન અને કેટલાએક આત્મપ્રદેશમાં અનાનુગામી ૧. જુઓ નંદીસત્ર. આગોદય સમિતિ. Page #101 -------------------------------------------------------------------------- ________________ પર કર્મવિપાક-વિવેચનસહિત અવધિજ્ઞાન હોય છે, તેથી મિશ્ર' એ અવધિજ્ઞાનને ત્રીજે ભેદ પાડેલ છે, પરન્તુ તેને આ બે ભેટમાં સમાવેશ કરી લે. યદ્યપિ આગામી અને અનાનુગામી–એ બે ભેદમાં વર્તમાન આદિ સર્વ ભેરેનો સમાવેશ થતો હોવાથી માત્ર અવધિજ્ઞાનના બે ભેદ કહેવા જોઈએ, તે પણ અવધિજ્ઞાનની વિશેષતા જણાવવા વર્ધમાનાદિ ભેરે પૃથફ ગણવામાં આવ્યા છે. તેમાં દેવ તથા નારકને માત્ર આનુગામીઅવધિજ્ઞાન હોય છે, મનુષ્યને અવધિજ્ઞાનના સર્વ ભેદો અને તિયચને અપ્રતિપાતી સિવાય બાકીને ભેદે હોય છે. વર્ધમાન-ઉત્તરોત્તર પ્રશસ્ત પ્રશસ્તતર અધ્યવસાયથી ક્રમશઃ વૃદ્ધિ પામતું અવધિજ્ઞાન તે વદ્ધમાન. આ અવધિ જ્ઞાન વિષય પ્રથમ ઉત્પત્તિકાળે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે, અને પછીથી પ્રતિસમય વૃદ્ધિ પામતાં, છેવટે અલેક વિષે લેકપ્રમાણ અસંખ્યાત ખંડક જેટલું હોય છે. યદ્યપિ અવધિજ્ઞાન વિષય માત્ર રૂપિદ્રવ્ય છે, અને અલકમાં રૂપિદ્રવ્યને અસંભવ છે, તેથી તે અલકને વિષે કંઈ પણ જાણી શકતું નથી, પણ શક્તિની અપેક્ષાએ કથન છે. જે અલેકમાં રૂપિદ્રવ્ય હેય તે જાણી શકે તેટલી તેની લાપશમિક શક્તિ છે, એને પરમાવધિ કહે છે. જ્યારે અવધિજ્ઞાનનું અલેકમાંના વિષયને જાણવાનું સામર્થ્ય પ્રકટ થાય છે, ત્યારે તે લેકમાં રહેલા સૂક્રમ સૂક્ષ્મતર અને જાણે છે, તેથી તે શક્તિ નિષ્ફળ નથી. ૧ જુઓ તત્વાર્થ ભાષ્ય. અ. ૧. સૂ૦ ૨૩. ૨. જુઓ જ્ઞાનબિન્દુ. Page #102 -------------------------------------------------------------------------- ________________ કમરવિપાક-વિવેચનસહિત પ૩ હીયમાન-ઉત્તરોત્તર અપ્રશસ્ત પરિણામને લીધે પૂર્વવસ્થાથી અનુક્રમે હાસ પામે તે હીયમાન, “તિર્ય અસંખ્યાતદ્વીપ સમુદ્ર સુધી, ઊર્થ જોતિષના વિમાન પર્યન્ત, અધો રત્નપ્રભાદિ પૃથ્વી સુધી ઉત્પન થયેલ અવધિ જ્ઞાન અનુક્રમે ઘટતાં ઘટતાં અંગુલના અસંખ્યાતમા ભાગ સુધી ઘટે છે, પછી એ સ્થિતિમાં રહે છે અથવા પડે છે." પ્રતિપાતી -જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ, અને ઉત્કૃષ્ટથી સમગ્ર લેકને જાણ જે નાશ પામે તે પ્રતિપાતી. હયમાન અવધિ જ્ઞાન અનુક્રમે ઘટે છે, અને પ્રતિપાતી એકકાળે નાશ પામે છે, માટે તે બન્નેને ભેદ સ્પષ્ટ છે. અપ્રતિપાતી – અવધિજ્ઞાન સંપૂર્ણ લેકને જાણ અલકના એક પણું આકાશ પ્રદેશને જાણે તે અપ્રતિપાતી. જે કે અલકમાં અવધિજ્ઞાનને કાંઈ પણ જાણવાનું નથી, તે પણ અહીં તેનું સામર્થ્ય બતાવ્યું છે. આ અવધિજ્ઞાન કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી નાશ પામતું નથી માટે અપ્રતિપાતી કહેવાય છે. અવધિજ્ઞાનના પ્રતિપાતી અને અપ્રતિપાતી–એ બન્ને ભેદના સ્થાને “બનવસ્થિત અને અવસ્થિત” એવા બે ભેદ તત્વાર્થ ભાષ્યમાં કહેલા છે. “કદાચિત્ હાનિ પામે અને વધે, કદાચિત્ વધે અને હાસ પામે, કઈ વખત પડે અને પુનઃ ઉત્પન્ન થાય તે અનવસ્થિત. જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય તેથી પડે નહિ, પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી, મરણ સુધી કે જન્માક્તરમાં પણ રહે તે અવસ્થિત.” ૧. જુઓ તત્વાર્થભાષ્ય. અ૦ ૧ સૂ૦ ૨૩. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કમરવિપાક-વિવેચનસહિત - અવધિજ્ઞાનને દ્રવ્યાદિ વિષય- અવધિજ્ઞાન દ્રવ્ય. ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારે છે. દ્રવ્યથી અવધિજ્ઞાની જઘન્યથી અનન્ત રૂપિદ્રવ્યને જાણે અને દેખે, એટલે જ્ઞાનથી વિશેષરૂપે જાણે, અને દર્શનથી સામાન્યરૂપે દેખે. 'ઉત્કૃષ્ટથી સર્વ રૂપી દ્રવ્યોને જાણે મને દેખે. ક્ષેત્રની અપેક્ષાએ જઘન્યથી અવધિજ્ઞાની અંગુલના અસંખ્યાતમાં ભાગને જાણે અને દેખે, અને ઉત્કૃષ્ટથી અલેક વિષે લેકપ્રમાણ અસંખ્યાત ખંડને જાણે અને દેખે. (એટલે તેટલા ક્ષેત્રમાં રહેલ રૂપિદ્રવ્યને જાણે અને દેખે.) કાલથી અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાના અસંખ્યાતમાં ભાગને, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણ અતીત અનાગત કાલને જાણે અને દેખે. ભાવથી અવધિજ્ઞાની જઘન્યથી અનન્ત, અને ઉત્કૃષ્ટથી પણ અનન્ત ભાવને જાણે અને દેખે. કેવળ જઘન્યથી ઉત્કૃષ્ટપદ અનન્તગુણ જાણવું. આ અનન્ત ભાવ સર્વભાવેને અનન્તમે ભાગે જાણવા. ઉત્કૃષ્ટથી દરેક દ્રવ્ય દીઠ અસંખ્યાત ભાવને જાણે, પરંતુ અનન્તભાવને ન જાણે. જેમકે દ્રવ્યને જાણો તેના સ્કન્ય અને અણુરૂપ સખ્યાત કે અસંખ્યાત પર્યાયને જાણે. અહીં અવધિજ્ઞાનના કાળ અને ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત ભેદ જાણવા, અને દ્રવ્ય-પર્યાયની અપેક્ષાએ અનન્ત ભેદ જાણવા, કેમકે રેયના ભેદથી જ્ઞાનને પણ ભેદ થાય છે. એ પ્રમાણે અવધિજ્ઞાનનું નિરૂપણ કર્યું. - મન:પર્યવજ્ઞાનના જુમતિ અને અને વિપુલમતિ-એ બે ભેદ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ કવિપાક-વવેચનસહત ઋજુમતિઃ-માત્ર મને ગત ભાવને ઋજી-સામાન્યથી ગ્રહણ કરનાર. મતિ–જ્ઞાન તે ઋન્નુમતિ. અહીં સામાન્યશબ્દ વિશેષના મેધક છે. એટલે વિપુલમતિની અપેક્ષાએ સ્વલ્પ વિશેષને જાણનાર ઋન્નુમતિ કહેવાય છે. જેમ, ‘એણે ઘટ ચિંતવ્યો.' અહીં ઋન્નુમંત માત્ર ઘવિશેષને જાણે છે, પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ ઇત્યાદિ અનેક વિશેષયુક્ત ઘટને જાણતા નથી. જો ‘સામાન્યમાત્રગ્રાહી તે ઋનુમતિ' એવા અર્થના સ્વીકાર કરીએ તે તેને મન:પર્યવ જ્ઞાનનુ દર્શન માનવુ' જોઇએ, પણ તે જ્ઞાનનુ દર્શીન નથી, કેમકે તે તેવા પ્રકારના સ્વભાવથી મનના પર્યાયને-મનેાગત ભાવને પ્રથમથી વિશેષરૂપે જ જાણે છે. માત્ર સૂત્રમાં અચક્ષુદનની અપેક્ષાએ “મન:પર્યાવજ્ઞાની જાણે છે અને દ્વેષે છે” એમ કહેલું છે, એટલે તે મન:પવ જ્ઞાનથી જાણે છે, અને અચક્ષુ દનની અપેક્ષાએ દેખે છે એમ સમજવું, જે મન:પર્યાં. વજ્ઞાની અવધિજ્ઞાનયુક્ત હોય તેને અષિદર્શન જાવું. વિપુલમતિઃ–અનેક વિશેષ યુક્ત માત્ર મને ગત ભાવને બ્રહ્મણ કરનાર તે વિપુલમતિ મનઃ પવ જ્ઞાન, જેમ, “એણે દ્રવ્યથી માટીને, ક્ષેત્રથી પાટલીપુત્રને!, કાળથી વસન્તઋતુમાં અનેલે, અને ભાવથી રક્ત વર્ણને ઘટ ચિતયે.’ આ રીતે તે અનેક વિશેષ યુક્ત ઘટને જાણે છે. ૫૫ મનઃ પવજ્ઞાનના દ્રવ્યાદિ વિષય :-ઋજીમતિ દ્રવ્યથી મનેાદ્રવ્યના અનન્તાનન્તપ્રદેશિક સ્કન્ધને જાણે અને ૐખે. વિપુલમતિ તે જ સ્કન્ધાને અત્યંત સ્પષ્ટ જાણે અને દેખે. ક્ષેત્રથી ઋન્નુમતિ અધેલેકમાં અધોગ્રામ સુધી, Page #105 -------------------------------------------------------------------------- ________________ પ૬ કર્મવિપાક-વિવેચનસહિત ઊર્વ તિક પર્યા, તિર્યમ્ લેકમાં અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞિપંચે દ્રિયના મને ગત ભાવને જાણે અને રે; અને વિપુલમતિ અઢી આંગળ અધિક તેટલા જ ક્ષેત્રમાં રહેલ સંપિંચેન્દ્રિયના મને ગત ભાવને જાણે અને દેખે. કાલથી ત્રાજુમતિ પામને અસ ખાતમે ભાગ અતીત અનાગત કાળના મને દ્રવ્યને જાણે અને દેખે વિપુલમતિ તેને વધારે વિશુદ્ધ જાણે. ભાવથી ઋજુમતિ મનના અનન્ત પર્યાયને જાણે અને દેખે. વિપુલમતિ તેને જ અતિવિશુદ્ધ જાણે દેખે. અહીં મન:પર્યવજ્ઞાની સંક્ષિપંચેન્દ્રિય જીવે ગ્રહણ કરીને મનરૂપે પરિણાવેલા મને દ્રવ્યને સાક્ષાત્ જાણે, પરન્તુ ચિનનીય મૂર્ત કે અમૂર્ત પદાર્થને અનુમાનથી જાણે. જેમ લીપિ જેવાથી તેમાં કહેલ અર્થનું જ્ઞાન થાય છે, તેમ મનના પર્યાયના સાક્ષાત્કારથી ચિંતનીય અર્થનું અનુમાનથી જ્ઞાન થાય છે. અવધિ અને મન પર્યવને પરસ્પર ભેદ-વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી, અને વિષયથી અવધિજ્ઞાનથી મન:પર્યવજ્ઞાન ભિન્ન છે. અવધિજ્ઞાની જે રૂપિ દ્રવ્યને જાણે છે, તેથી મનઃપર્યાવજ્ઞાની માત્ર મને દ્રવ્યને વિશુદ્ધતર જાણે છે. ક્ષેત્રથી અવધિજ્ઞાનને ઉત્કૃષ્ટ વિષય સંપૂર્ણ લેક, અને મન:પર્યવને વિષય અહી દ્વીપ. અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિના છે, અને મન:પર્યવજ્ઞાનના સ્વામી સંયમી. અવધિજ્ઞાનને વિષય સર્વરૂપી દ્રવ્ય, અને મન:પર્યવજ્ઞાનને વિષય માત્ર મનના પર્યાય. ૧. વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિષcવધિ-માયથોઃ | (તસ્વાર્થ-અ૦ ૧ સૂ ૨૬ * * * Page #106 -------------------------------------------------------------------------- ________________ કવિપાક-વિવેચન સહિત ૧૭ અજુમતિથી વિપુલ મિતિને ભેદ-વિશુદ્ધિ અને અપ્ર. તિપાત–પડવાના અભાવથી જુમતિથી વિપુલમતિને ભેદ છે. ઝજુમતિથી વિપુલમતિ વિશુદ્ધ છે. જુમતિ આવીને પુનઃ જાય છે, અને વિપુલમતિ કેવલજ્ઞાન થતાં સુધી જતું નથી. કેવલજ્ઞાન એક પ્રકારનું છે. તેને વિય સર્વ દ્રવ્ય અને સવ પર્યાયે હોવાથી તે પરિપૂર્ણ છે. બીજા કોઈ પણ જ્ઞાન તેના તુલ્ય નહિ હોવાથી તે અસાધારણ છે. સર્વ જ્ઞાનાવરણ કર્મમલના ક્ષય થવાથી ઉત્પન્ન થતું હોવાથી વિશુદ્ધ છે. એક જીવને વિષે જ્ઞાનેને સહભાવા- એક જીવને વિષે એક કાલે પ્રથમ મતિજ્ઞાનથી આરંભી ચાર જ્ઞાન સુધી હોય છે. કોઈ જીવને એક સમયે એક મતિજ્ઞાન હોય છે, કેમકે તેને આચારાંગાદિ શ્રતગ્રસ્થાનુસારી વિશિષ્ટશ્રુતજ્ઞાન ન હોય, તે અપેક્ષાએ એક મતિજ્ઞાન કહ્યું છે. પરંતુ સામાન્ય શ્રુતજ્ઞાન તો સર્વ જીવને હોય છે, તે અપેક્ષાએ તે મતિજ્ઞાન જેને હોય તેને અવશ્ય શ્રુતજ્ઞાન હોય છે, તે રીતે એકલા મતિજ્ઞાનને સંભવ નથી, તેમ એકલા શ્રુતજ્ઞાનને પણ સંભવ નથી, કેમકે શ્રુતજ્ઞાન મતિપૂર્વક જ હોય છે. માત્ર પાંચ જ્ઞાનમાં એકાકી કેવલજ્ઞાનને જ સંભવ છે. કોઈ જીવને એકકાલે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાન હોય છે. કોઈ જીવને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિ જ્ઞાન કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન પર્યાવજ્ઞાન એ ત્રણ જ્ઞાન સાથે સંભવે છે. કેઈ જીવને મતિજ્ઞાન, જ વિશુદ્ધતિ રાખ્યાં રોષ (તત્તરાર્થ૦ અ ૧. મૂ. ૨૮.) Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કર્મ વિપાક-વિવેચનસહિત શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચાર જ્ઞાન સાથે હોય છે. પાંચ જ્ઞાનને એક સાથે સંભવ નથી, કેમકે આદિના ચાર જ્ઞાન લાપસમજન્ય હોવાથી કેવલીને હેતા નથી, માત્ર તેને કેવલજ્ઞાનાવરણના ક્ષયથી પ્રગટ થયેલ ક્ષાયિક કેવલજ્ઞાન હોય છે. ક્ષાપશામકજ્ઞાનને આવરણને સંભવ છે, કેવલજ્ઞાન તે નિરાવરણ છે, માટે કેવલીને પૂર્વના ચાર જ્ઞાને હોતા નથી. ઉપગ – એક જીવમાં મત્યાદિ ચાર જ્ઞાન સાથે હોય છે, પણ તેને ઉપગ સાથે હેતું નથી. કેઈ કાળે મતિજ્ઞાન અને કેઈ કાળે શ્રુતજ્ઞાનને ઉપગ હોય છે. તેમાં પણ છદ્મસ્થને પ્રથમ દશને પગ, અને પછી જ્ઞાને પગ હેય છે. કેવલીને સ્વભાવથીજ સમયાન્તરિત જ્ઞાન અને દર્શનને ઉપગ હોય છે એટલે પ્રથમ સમયે જ્ઞાનેપગ, અને બીજે સમયે દર્શને પગ હોય છે; આ પ્રમાણે નિરંતર ઉપયોગ પ્રવર્તે છે. છવાસ્થને ઉપગ અન્તર્મુહૂર્તને છે, એટલે કઈ પણ વસ્તુ જાણતાં છત્રસ્થને અંતર્મુહૂર્ત લાગે છે, અને કેવલીને એક સમયને ઉપગ હેય છે. અહીં કેવલીને જ્ઞાને પગ અને દર્શને પગના સંબન્ધમાં મતભેદ છે. સૈદ્ધાંતિક પૂજ્ય શ્રીજિનભદ્રગણિ ક્ષમામમણ કહે છે કે “gવ તો નચિ વવશો”—કેવલીને એક સમયે બે ઉપગ નથી, કેમકે સ્વભાવથીજ વિશેષગ્રાહક જ્ઞાને પગ અને સામાન્ય ગ્રાહક દર્શને પગ એક કાળે હોતા નથી, પણ પ્રથમ સમયે જ્ઞાનેં પગ અને પછી દર્શને પયોગ એમ સમયાન્તરિત પ્રવર્તે છે.” તાર્કિક Page #108 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર કહે છે કે “મન:પર્યવ જ્ઞાન સુધી જ્ઞાન અને દશનને ભેદ છે. કેવળજ્ઞાનમાં જ્ઞાનદર્શનનો ભેદ નથી, માટે કેવલીને માત્ર કેવલજ્ઞાને પગ છે, પણ દર્શને પગ નથી, કેમકે અવ્યક્ત જ્ઞાનને દર્શન કહે છે, અને કેવલીને કાંઈ પણ જ્ઞાનાવરણ નહિ હોવાથી અશ્વત જ્ઞાન નથી.” તકિક મલવાદિ સૂરિ કહે છે કે કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બન્ને ઉપયોગ એક સમયે હોય છે, કારણ કે કેવલજ્ઞાનાવરણ અને કેવલદશનાવરણને એક સાથે ક્ષય થયેલ હોવાથી અને અન્ય પ્રતિ બક નહિ હોવાથી અને ઉપયોગ સાથે પ્રવર્તે છે.” ન્યાયાચાર્ય શ્રીયશેવિ ઉપાધ્યાય પરસ્પર ભિન્ન જણાતા આ રણ માનું નયના અભિપ્રાયથી સમાધાન કરે છે - જે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ શુદ્ધ જુસૂત્રનયને આશ્રયી સમયાન્તરિત ઉપગનું સમર્થન કરે છે. તાર્કિક સિદ્ધસેનદિવાકર અભેદગ્રાહી સંગ્રહનયને આશ્રયી કેવલજ્ઞાન અને દર્શનને અભેદ સ્વીકારે છે. મદ્વવાદિસૂરિ ભેદગ્રાહી વ્યવહાર નયને આશ્રય કરી એક સમયે જ્ઞાનપગ અને દર્શને પણ માને છે. માટે ઉપર કહેલા આચાર્યોના આ ત્રણ પક્ષે વસ્તુતઃ પરસ્પર વિરુદ્ધ નથી.” આ સંબધી વિશેષ હકીકત જિજ્ઞાસુએ શાસ્ત્રાન્તરથી જાણી લેવી. અહીં સંક્ષેપમાં દિશામાત્ર બતાવી છે. જ્ઞાનાવરણ કર્મનું આંખના પાટાની સાથે, અને દશનાવરણ કમનું પ્રતીહારીની સાથે સરખાપણું. ]૧ જુઓ નાનબિંદુ (યશવિજય ગ્રંથમાલા. પૃ. ૧૬૩) Page #109 -------------------------------------------------------------------------- ________________ કપાક-વિવેચન સહિત एसिं आवरणं, पडुव्व चक्खुस्स त तयावरणं । दसणचऊ पण निदा, वित्तिसमदसणावरण ॥९॥ एषां यदावरण पट इव चक्षुषस्तत्तदावरणम् । दर्शनचतुष्क पञ्च निद्रा वेत्रिसमदर्शनावरण ॥ ... ' અર્થ-ચક્ષુને પાટાની જેમ આ પાંચ જ્ઞાનેને આવનાર જે કર્મ તે જ્ઞાનાવરણકર્મ જાણવું. દર્શનાવરણચતુષ્ક અને પાંચ નિદ્રાએ નવ પ્રકારે દર્શનાવરણ કર્મ પ્રતીહારી સરખું જાણવું. વિવેચન–જેમ ઘન ઘનતર ઘનતમ પટથી ઢંકાયેલ નિર્મલ ચક્ષુ મન્દ મન્દતર મતમ જોઈ શકે છે, તેમ ઘન ઘનતર અને ઘનતમ જ્ઞાનાવરણ કર્મના આવરણથી આવૃત થયેલ જીવ સ્વલ્પ, સ્વ૫તર અને સ્વલ્પતમ જાણી શકે છે. માટે જ્ઞાનાવરણ કર્મ પાટાસમાન છે. તેના પાંચ પ્રકાર છે – ૧, મતિજ્ઞાનાવરણ, ૨. શ્રુતજ્ઞાનાવરણ, ૩. અવધિજ્ઞાનાવરણ ૪. મન:પર્યવજ્ઞાનાવરણ, ૫. કેવલજ્ઞાનાવરણ. એ રીતે જ્ઞાનાવરણ કમની મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રવૃતિઓનું સવિસ્તર વર્ણન કર્યું. હવે નવ પ્રકારે દર્શનાવરણ કર્મ વર્ણવે છે–“” એ પદથી દર્શનાવરણચતુષ્ક ગ્રહણ કરવું, કેમકે “પદને એક દેશ કહ્યો હોય તે આખા પદનું ગ્રહણ કરવું'' એ ન્યાય છે. જેમ, ભીમ કહેવાથી ભીમસેન સમજાય છે. જેનાથી સામાન્ય અર્થને અવધ થાય તે દર્શન, તેનું આવરણ ચાર પ્રકારે છે. ક્રિાતિ ગુલ્લિતવં જછતિ વૈતવં પામુ તા નિરાઃ | જે અવસ્થામાં ચૈતન્ય કુત્સિતપણને-અસ્પષ્ટપણાને પામે તે નિદ્રા. તેના પાંચ ભેદ છે – Page #110 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત ૧. નિદ્રા, ૨ નિદ્રાનિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલપ્રચલા અને ૫ ત્યાનંદ્ધિ. | દર્શનાવરણચતુષ્ક અને પાંચ નિદ્રા મળી નવ પ્રકારનું દર્શનાવરણ કર્મ છે, તે પ્રતિહારી સમાન જાણવું. જેમ પ્રતિહારી-દ્વારપાળ રાજાને લેકનું દર્શન થવા દેતા નથી, તેમ દર્શનાવરણ કર્મ જીવને ઘટાદિ પદાર્થનું દર્શન= સામાન્ય અવબોધ થવા દેતું નથી. અહીં જીવ તે રાજા જાણો. પ્રતીહારીમાન પ્રતિબન્ધક દર્શનાવરણ કર્મ જાણવું. લેકસમાન ઘટાદિપદાર્થો જાણવા હવે દર્શનાવરણચતુકનું વર્ણન કરે છે– –શિવપુ-સિંતિક-હિ-વત્રિા दसणमिह सामन्न तस्सावरण तयं चउहा ॥१०॥ રક્ષર-વ-જૂિર-અધવચ दर्श नमिह सामान्य तस्यावरण तच्चतुर्धा । અર્થ :-ચક્ષુ એટલે દષ્ટિ-નયન, અચકું એટલે બાકીની ઇન્દ્રિયો અને મન, અવધિ એટલે રૂપિદ્રવ્ય વિષયક સાક્ષાત બધશક્તિ, કેવલ એટલે સર્વ વસ્તુગ્રાહક બોધશક્તિ, તેઓ વડે (પ્રથમ) થતું દર્શન એટલે સામાન્યાવબંધ, તેનું આવરણ ચાર પ્રકારે છે. વિવેચન - ચક્ષુશબ્દ દષ્ટિ-નયનેન્દ્રિયને વાચક છે, તે વડે થતે સામાન્ય અવધ તે ચક્ષુદર્શન, તેનું આવરણ તે ચક્ષુદર્શનાવરણ અચક્ષુ એટલે ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિ અને મન, તે વડે થતે સામાન્ય અવય તે Page #111 -------------------------------------------------------------------------- ________________ કર કમ વિપાક–વિવેચનસહિત સામાન્ય અચક્ષુદન, તેનું આવરણ તે અચક્ષુદાનાવરણુ. અવધિ:ઇન્દ્રિયનિરપેક્ષ રૂપિદ્રવ્યવિષયક મર્યાદાથી થતા અવમેધ તે અવધિદર્શન, તેનું આવરણુ તે અવધિદશનાવરણ. કેવલઃ- સવસ્તુતત્ત્વગ્રાહક સામાન્ય અવમેધ તે વલદન, તેનું આવરણ તે કેવલદશનાવરણ. અહીં દર્શન શબ્દ સામાન્ય અવમેધના વાચક છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનુ` ચક્ષુ કે અચક્ષુદČન, અવધિજ્ઞાનનું અધિક્રન અને કેવલજ્ઞાનનુ` કેવલદ ન જાણવુ. માત્ર મનઃ પવજ્ઞાનનું દૃન કહ્યું નથી, કારણ કે તે જ્ઞાન તથાવિધક્ષ— પશમથી પ્રથમથી જ વિશેષને જ ગ્રહણ કરે છે. યઘપિ સુત્રમાં મન:પર્ય વજ્ઞાની જાણે છે અને દેખે છે'-એમ કહેલ છે, પરન્તુ દેખવું તે માનસ અચક્ષુદનની અપેક્ષાએ જાણવુ અહીં ચક્ષુદનાવરણુના ઉદયથી એકેન્દ્રિય, મેઇન્દ્રિય, ત્રીન્દ્રિયને મૂળથી ચક્ષુ હેતા નથી, અને ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયને ચક્ષુ હોય તે પણ નાશ પામે છે, અથવા તિમિરાદિ રાગવડે અસ્પષ્ટ થાય છે. અચક્ષુદનાવરણુનો ઉદયથી બાકીની ઇન્દ્રિયા અને મન યથાયોગ્ય હાતા નથૈ, અથવા અસ્પષ્ટ હાય છે. હવે નિદ્રાના પાંચ ભેદ કહે છે. सुहपडिबोहा निद्दा निदानिद्दा य दुक्खपडिबोहा | पयला ठिओ विट्ठस्स पयलपयला उ चकमओ ॥ ११ ॥ सुखप्रतिबोधा निद्रा निद्रानिद्रा च दुःखप्रतिबोधा । प्रचला स्थितोपविष्टस्य प्रचलाप्रचला तु चक्रमतः ॥ Page #112 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત અર્થ–જે નિદ્રાની અવસ્થામાં પ્રાણી સુખથી જાગૃત થાય તે નિદ્રા. જે અવસ્થામાં દુઃખપૂર્વક જાગૃત થાય તે નિદ્રાનિકા. ઉભા રહેલ અને બેઠેલાને નિદ્રા આવે તે પ્રચલા. ચાલ જે નિદ્રા આવે તે પ્રચલા પ્રચલા. વિવેચન-દર્શનાવરણ કર્મની ચાર પ્રકૃતિનું વર્ણન કર્યું. હવે બાકીની નિદ્રાદિ દર્શનાવરણની પાંચ પ્રકૃતિએનું વર્ણન કરે છે- નિદ્રા સામાન્ય અવધને આવરે છે માટે તે દશનાવરણની પ્રકૃતિ છે, તેના પાંચ ભેદ છે, અને તે તીવ્ર તીવ્રતર દર્શનાવરણના ઉદયથી થાય છે. નિદ્રા-જે નિદ્રાની અવસ્થામાં પ્રાણ સહેલાઈથી જાગૃત થાય. બોલાવવાથી તરત ઉત્તર આપે તે નિદ્રા. તેના વિપાક વડે દવા લાયક કમપ્રકૃતિ પણ કારણ વિષે કાર્યનો ઉપચાર કરી નિદ્રા કહેવાય છે. નિદ્રાનિદ્રા-પૂર્વોક્ત નિદ્રાથી અધિક વિપાક આપનાર તે નિદ્રાનિદ્રા. જે નિદ્રાની અવસ્થામાં સુતેલ પ્રાણ દુઃખથી જાગૃત થાય છે, કેમકે તેમાં તીવ્ર આવરણના ઉદયથી ચૈતન્ય અતિ અસ્પષ્ટ થાય છે, તેના કારણભૂત કર્મપ્રકૃતિ તે નિદ્રાનિદ્રા. પ્રચલા ઉભા રહેલાને કે બેઠેલાને જે નિદ્રા પ્રાપ્ત થાય છે તે પ્રચલા, તેના કારણભૂત કર્મ પ્રકૃતિ પણ પ્રચલા કહેવાય છે. પ્રચલા પ્રચલા-ચાલતાં ઉંઘ આવે તે પ્રચલા પ્રચલા. જેથી ઘેડા, બળદ પ્રમુખ પ્રાણુંઓ ચાલતાં ઉઘે છે, તેના કારણભૂત કર્મપ્રકૃતિને પ્રચલાપ્રચલા કહેવાય છે. હવે શિશુદ્ધિ નિદ્રા તથા વેદનીય કર્મનું વર્ણન કરે છે - Page #113 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ક્રમ વિપાક–વિવેચનસહિત दिणचि' तिअत्थकरणी थीणद्धी अद्धचक्कि अद्भवला । - महुलित्तखग्गधारालिहणं च दुहा उ वेयणीअ ॥१२॥ दिनचिन्तितार्थ करणी स्त्यानद्विरद्ध चक्रचर्द्ध बला । मधुलिप्तखड्गधारा लेनमिव द्विधा तु वेदनीयम् ॥ અ:-દિવસે ચિંતવેલ કાર્ય ને જે નિદ્રાવસ્થામાં કરે તે થીણુદ્ધિ, તે નિદ્રામાં મનુષ્યને અધ ચક્રવર્તિ નું (વાસુદેવનુ) અદ્ધ ખલ હોય છે. મધથી ખરડાયેલી ખડ્રગની ધારાને ચાટવા સરખુ બે પ્રકારે વેદનીય ક જાણવું. વિવેચન-દિવસે કે ઉપલક્ષણથી રાત્રે ચિંતવેલા કાર્ય ને જે નિદ્રાવસ્થામાં મનુષ્ય કરે તે સ્થાનદ્ધિ નિદ્રા કહેવાય છે. સ્થાન-પિ'ડીભૂત થયેલ છે ઋદ્ધિ-શક્તિ જે અવસ્થામાં, અથવા પિ’ડરૂપ થયેલ છે ગૃદ્ધિ-લેલુપતા જેમાં, તે સ્થાનદ્ધિ કે સ્ત્યાનગૃદ્ધિ એવા તેના શબ્દાથ' છે, કારણ કે તે નિદ્રાની સાથે તીવ્ર માહ અને ઉત્કટ શરીરબલને સ'બન્ધ છે. ત્યાદ્રિ નિદ્રાના ઉદયે વતતા જીવ જે ચિતિત કાર્યો કરે છે તેને સ્વપ્ન તુલ્ય માને છે. તેનું ઉદાહરણ નીચે પ્રમાણે—કઈ એક સાધુએ ભિક્ષાએ જતાં કોઇ ગૃહસ્થને ઘેર સુંદર માદક જોયા; અને તેને ખાવાની તીવ્ર લાલસાઇચ્છા થઈ.ઘણીવાર સુધી તેને તાકી તાકીને તે જોઇ રહ્યો, પણ તેમાંથી એક પણ મેાદક તેને મળ્યે નહિ. સાધુ તે જ ઈચ્છાએ રાત્રે સુતા. ત્યાનદ્ધિ નિદ્રાના ઉદય થયેા. રાત્રે તે ગૃહસ્થને ઘેર જ બારણા તાડી માદકે સ્વેચ્છાએ ખાધા, અને કેટલાએક પાત્રમાં ભરી સાથે લીધા, પછી ઉપાશ્રયે આવી પાત્ર પેાતાને જ । Page #114 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત સ્થાને મુકીને સુઈ ગયો. પ્રાત:કાલે ઉઠી તેને સ્વમ માનતા તેણે ગુરુની પાસે આલેચના લીધી. પડિલેહણ સમયે અન્ય સાધુએ પાત્રમાં મોદક જોયા. ગુરુએ સ્થાનદ્ધિ નિદ્રાને ઉદય જાણ્યા અને વેષ ગ્રહણ કરી તેને રજા આપી. કઈ એક સાધુને દિવસે એક હાથીએ બહુ હેરાન કર્યો. તે સાધુ નાસીને ઉપાશ્રયમાં પેસી ગયે, હસ્તીના તરફ તેને ઘણે જ ગુસ્સે થયે, તે ગુસ્સાના આવેશમાં રાત્રે સુતે, તેને થયુદ્ધિ નિદ્રાને ઉદય થયું. ત્યાંથી ઉઠી તે બહાર નીકળે, નગરના દરવાજા તેડી નાંખ્યા, અને બહાર જઈ પેલા હસ્તીને મારી તેના દંતશૂળ ઉખેડી ઉપાશ્રયના બારણા પાસે મૂક્યા. પ્રાત:કાલે જાગૃત થયેલા તેણે “આ સ્વમ છે એમ ધારી ગુરુ પાસે આલેચના લીધી. ગુએ હાથીના દાંત જેવાથી થીણદ્ધિ નિદ્રાને ઉદય જાણે, અને તેને વેશ લઈ વિસર્જન કર્યો.” સત્યાનદ્ધિ નિદ્રાના ઉદય સમયે વજsષભનારાચસંહનવાળાને વાસુદેવનું અદ્ધ બેલ પ્રાપ્ત થાય છે. તે સિવાય અને વર્તમાન કાળના યુવાન પુરુષથી આઠ ગણું બલ હોય છે. અન્યત્ર એમ પણ કહ્યું છે કે-થીણુદ્ધિ નિદ્રાના ઉદયમાં અતિસંકિલષ્ટ પરિણામથી દિવસે દેખેલું કાર્ય રાત્રે ઉઠીને કરે. તેને વાસુદેવનું અધ બલ હોય. જ્યારે તે નિદ્રાનો ઉદય ન હોય ત્યારે પણ બીજા પુરુષોથી ત્રણ ચાર ગણું બળ હેય છે. આ નિદ્રા પ્રથમ સંઘયણવાળાને હોય છે” ૧. જુઓ લેક પ્રકાશ મુદ્રિત. પૃ. ૫૮૫. કમ'. . Page #115 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચન સહિત અહીં દર્શનાવરણચતુષ્ક મૂલથી દર્શનલબ્ધિને ઘાત કરે છે, અને નિદ્રાપંચક તે દર્શનાવરણચતુષ્ટયના ક્ષપશમથી પ્રાપ્ત દર્શનલબિધને ઘાત કરે છે. એ રીતે નવ પ્રકારનું દર્શનાવરણ કહ્યું. - હવે બે પ્રકારે વેદનીય કર્મ કહે છે– મધથી ખરડાચેલ તલવારની ધારને ચાટવા સરખો વેદનીય કમને વિપાક છે. જેમ મધુલિપ્ત તલવારની ધાર ચાટતાં પ્રથમ મધને મિષ્ટ સ્વાદ લાગે અને પછી તલવારની ધારથી જીભ છેરાય, તેમ વિષપભેગ કાલે જીવ સુખને અનુભવ કરે, અને પછી તે વિષયના અભાવથી કે વિયેગ આદિથી દુઃખને અનુભવે. એ રીતે બન્ને પ્રકારે વેદનીય કર્મ જાણવું. [ ગતિને આશ્રયી સાતા અને અસાતા વેદનીયને વિપાક મેહનીય કર્મના બે ભેદ.] ओसन्न सुरमणुए, सायमसायं तु तिरियनरएसु । मज्जव मोहणीयं, दुविहं दसणचरणमोहा ॥१३॥ ओसन्नं सुरमनुजे सातमसातं तु तिर्यङ्नरकेषु । मद्यमिव मोहनीयं द्विविधं दर्शनचरणमोहात् ।। અર્થ – પ્રાયઃ દેવ અને મનુષ્યને વિષે સાતાવેદનીયને ઉદય હોય છે. તિર્યંચ અને નરકને વિષે વિશેષતઃ અસાતવેદનીયને ઉદય હોય છે. મદિરાના સરખું મહનીય કર્મ છે. તેના દર્શન મેહનીય અને ચારિત્રમોહનીયએ બે ભેદે છે. વિવેચન – અહીં “સોન’ શબ્દ બાહુલ્ય અર્થને વાચક છે. દે તથા મનુષ્યોને ઘણું કરીને સાતા વેદની. Page #116 -------------------------------------------------------------------------- ________________ કમ વિપાક–વિવેચનસંહત ૬૭ યના ઉદય હાય છે. પરંતુ દેવાને ચ્યવન કાલે કે સ્રીવિયાગાદિ કાળે અસાતાવેદનીયના ઉદય હાય છે; અને મનુષ્યને વધ, બન્ધન, શાક, રાગાદિ કષ્ટ વડે અસાત વેદનીયને ઉદય હાય છે. નારક અને તિય ઇંચને પ્રાયઃ અસાતાવેદનીયના ઉદય હોય છે. પણ નારકીને ક્વિચત્ તીર્થંકરના જન્મકલ્યાણકાદિકાળે સાતા વેદનીયના ઉદય ડાય છે, અને તિય 'ચમાં ચક્રવર્તી આદિના પટ્ટહસ્તિપ્રમુખને સાતાવેદનીયના હૃદય હાય છે. તેમાં પણ દેવાને અધિક સાતાવેદનીયના ઉત્ક્રય હૈાય છે. તેનાથી મનુષ્યને એ સાતાના ઉદય હાય છે. નારકીને તીવ્ર અસાતાના ઉય છે, અને તેનાથી તિય ચાને એ અસાતાના ઉદય હાય છે. હવે મેહનીયકમનું વણ ન કરે છે- જેમ મદિરાપાનથી ઉન્મત્ત થયેલ પ્રાણી સારાસારના વિવેકથી ભ્રષ્ટ થાય છે; તેમ મેહનીય કર્માંથી મૂઢ થયેલ પ્રાણી પારમાર્થિક હિતાહિતના વિવેકથી રહિત થાય છે; માટે માહનીય ક ક્રિ રા સરખું કહ્યું છે. તેના બે ભેદ છે- દશનમાહનીય અને ચારિત્ર મોહનીય, દન-જીવાદિ સત્યતત્ત્વનું શ્રદ્ધાન કરવુ તે સમ્યગ્દર્શન, તેને આવરે તે દઈનમેાહનીય, હિંસાદિ સાવદ્ય વ્યાપારના સવ થા ત્યાગ કરવા, અને અહિ‘સાદિ ત્રતાનું આચરણ કરવુ તે ચારિત્ર, તેને આવરે તે ચારિત્રમેહનીય, દર્શનમેાહનીય કમ સમ્યગ્દર્શનનુ પ્રતિબન્ધક છે, અને ચારિત્રમાહનીય ચારિત્રનુ પ્રતિબન્ધક છે. [ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વ રણ, અનિવૃત્તિકરણ, અંતરકરણુ, શુદ્ધપુ જ, અધ વિશુદ્ધપુંજ, અશુદ્ધપુ જ. ] Page #117 -------------------------------------------------------------------------- ________________ કમ વિપાક–વિવેચનસહિત હવે દશનમાડુનીયના ત્રણ ભેદ્ય કહે છે— રસળમોક્ષ' ત્તિવિજ્ઞ, સમ્મ મીત તહેવ મિચ્છન્ત' | મુદ્ધ' બદ્ધવિમુદ્ધ, ગવિયુદ્ધ તો રૂમનો ॥૪॥ दर्शनमोह त्रिविधं सम्यग् मिश्र तथैव मिथ्यात्वम् । शुद्धमद्ध विशुद्धमविशुद्ध तद् भवति क्रमशः ।। અથ —દનમાહનીય કમ ત્રણ પ્રકારે છે. સમ્યક્ત્ય મહનીય, મિશ્રમેાહનીય અને મિથ્યાત્વમહનીય, તે અનુક્રમે મિથ્યાત્વમોહનીયના શુદ્ધ, અશુિદ્ધ અને અવિશુદ્ધ લિંકરૂપ છે. ૬૮ - વિવેચન—સમ્યગ્દર્શન રૂપ વિશુદ્ધિના ખલથી મિથ્યામાહનીય કના ત્રણ પુજ થાય છે, તેમાંના શુદ્ધ દલિક તે સમ્યક્ત્વમોહનીય. તે પુદ્ગલા શુદ્ધ થયેલ હોવાથી મિથ્યાત્વરૂપ વિકાર ઉત્પન્ન કરતાં નથી. અવિશુદ્ધ પુદ્ગલા તે મિશ્રમેહનીય; તે ખરાખર શુદ્ધ નહિ હોવાથી કાંઇક મિથ્યાત્વરૂપ વિકાર ઉત્પન્ન કરે છે, સથા અશુદ્ધ પુજ તે મિથ્યાત્વમોહનીય; કેમકે તેનામાં મિથ્યાત્વરૂપ વિકાર કરવાનું સપૂર્ણ સામર્થ્ય છે. અહી' દનમોહનીયક ની ત્રણ પ્રકૃતિએનું સ્વરૂપ ખરાખર સમજાવવા પ્રસંગાનુસાર સમ્યક્ત્વનું સ્વરૂપ પ્રદર્શિત કરીએ છીએ.-- અનાદિમિથ્યાદષ્ટિ સ‘જ્ઞિ ંચેન્દ્રિય પર્યાપ્ત જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે પ્રથમ ત્રણ કરણ કરે છે. કરણ એટલે આત્માને પિરણામવિશેષ. તેના ત્રણ પ્રકાર છે. ૧. યથાપ્રવૃત્તકરણ, ૨. અપૂર્વકરણ, ૩. અનિવૃત્તિકરણ, Page #118 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત યથાપ્રવૃત્તકરણ –જે વિશુદ્ધ પરિણામથી આયુ સિવાય સાત કર્મની સ્થિતિ પામના અસંખ્યાતમે ભાગે જૂના એક કેડાછેડી સાગરોપમ સત્તામાં બાકી રહે તે યથાપ્રવૃત્તકરણ. તેને કાળ અત્તમુહૂર્ત પ્રમાણ છે. અભવ્ય જીવ પણ આ કરણ કરી શકે છે, અને બાકીના કારણે માત્ર ભવ્ય જીવ કરે છે. અપૂર્વ કરણ-અનાદિ મિથ્યાષ્ટિને અપૂર્વ (પૂર્વે નહિ પ્રાપ્ત થયેલ) એવા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણું અને સ્થિતિબંધનું કરવું તે અપૂર્વકરણ. યથાપ્રવૃત્તકરણ કર્યા પછી સમ્યકત્વ પામવાને ગ્ય જીવ આ કરણમાં પ્રવેશ કરે છે. તેને કાલ અન્તર્મુહૂર્તને છે. (૧) સ્થિતિઘાત –સત્તામાં રહેલ સ્થિતિના અગ્ર ભાગથી જઘન્ય પલ્યોપમન અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિને ઘાત કરે તે સ્થિતિવાત. તેને કાલ અન્તર્મુહૂતને છે. અપૂર્વકરણમાં આવા હજારો સ્થિતિઘાત થાય છે. (ર) રસઘોતઃ–જે સ્થિતિઘાત થાય છે તેવા સત્તામાં રહેલા અશુભપ્રકૃતિના રસને અનન્ત ભાગ બાકી રાખી બાકીને રસોને પ્રત્યેક અતમુહૂતે ઘાત કરે તે રસઘાત. (૩) ગુણશ્રેણઃ—જેને સ્થિતિઘાત થાય છે તે સ્થિતિખંડમાંથી કર્મ દલિકને ગ્રહણ કરી ઉદયસમયથી આરંભી અન્તર્મુહૂર્ત કાળમાં અસંખ્ય અસંખ્ય ગુણ પ્રક્ષેપ કરે તે ગુણશ્રેણી. • ૧ અભવ્યમુક્તિ ગમનને અયોગ્ય જીવ. ૨. ભવ્ય મુક્તિ ગમનને યોગ્ય જીવ. Page #119 -------------------------------------------------------------------------- ________________ es : કમવિપાક-વિવેચન સહિત (૪) અપૂર્વ સ્થિતિબંધ-પૂર્વ પૂર્વના સ્થિતિબંધથી પલ્યોપમના સંખ્યાતમે ભાગે હીન હીન સ્થિતિનો બંધ કરે તે અપૂર્વ સ્થિતિબંધ. - આ સ્થિતિઘાતદિ અપૂર્વકરણના પ્રથમ સમયથી પ્રવર્તે છે. સમયે સમયે અનંતગુણ વિશુદ્ધિ વધતી જાય છે. આ કરણમાં એક સાથે પ્રવેશ કરનાર જીવોના અધ્યવસાયમાં ઘણે ભેદ હોય છે. એક મન્દ વિશુદ્ધિવાળે હાય છે, ત્યારે એક ઉત્કૃષ્ટ વિશુદ્ધિમાં વતતે હોય છે. આ કરણમાં વતે જીવ પોતાના અપૂર્વ પરિણામની વિશુદ્ધિથી મિથ્યાત્વ અને પ્રબલ રાગદ્વેષમય ગ્રન્થીને ભેદ કરે છે. - અનિવત્તિકરણ- આ કરણમાં એક સમયે સાથે પ્રવેશ કરનારજીના અધ્યવસાયમાં પરસ્પર ભેદ હોતે નથી. અહીં સ્થિતિવાતાદિ અપૂર્વ કરણની પેઠે જ પ્રવર્તે છે, માત્ર ભેદ એટલે જ કે અપૂર્વકરણમાં એક સાથે પ્રવેશ કરનાર છના અધ્યવસાયમાં ભેદ હોય છે, અનિવૃત્તિકરણમાં ભેદ હોતે નથી. તેને કાલ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. હવે અનિવૃત્તિકરણને સંખ્યાત ભાગ બાકી રહે છે ત્યારે મિથ્યાત્વની સ્થિતિના અંતરકરણને પ્રારંભ થાય છે. અંતરકરણ-મિથ્યાત્વના ઉદયનું અંતર ( આંતરુ કે વ્યવધાન) કરવું, ઉદયના સમયથી માંડી અતમુહૂર્ત પ્રમાણ સ્થિતિ બાકી રાખી પછીના અન્તર્મુહૂર્ત માં વેદવા લાયક - મિથ્યાત્વ દલિકના અભાવરૂપ અંતર કરવું તે અંતરકરણ. તેને કાળ અન્તર્મુહૂર્ત છે. આ કરણ અનિવૃત્તિ કરણના Page #120 -------------------------------------------------------------------------- ________________ કમરવિપાક-વિવેચનસહિત કાળમાં થતું હોવાથી તેનાથી લિન ગણવામાં આવતું નથી. આ અંતરકરણની ઉત્પત્તિને કાળ છે. જેમ પટની ઉત્પત્તિકાળે પટને વ્યવહાર થાય છે, તેમ અંતરકરણની ઉત્પત્તિકાળે પણ અંતરકરણને વ્યવહાર થાય છે. વળી પટ ઉત્પન્ન થયા પછી અમુક કાળ સુધી રહે છે ત્યારે પણ પટનો વ્યવહાર થાય છે, તેવી રીતે અંતરકરણ ઉત્પન થયા પછી અન્તર્મુહૂર્ત સુધી રહે છે ત્યારે પણ અંતરકરણ કહેવાય છે. અહીં સ્પષ્ટતા ખાતર તેને ક્રિયમાણ અંતરકરણ અને કૃત અંતરકરણ-એવા બે ભેદ પાડીશું. ઉદયના સમયથી આરંભી મિથ્યાત્વની અન્તમુહર્તની સ્થિતિ તે પ્રથમ સ્થિતિ; પછીની અન્તર્મુહર્તાની સ્થિતિ તે કિયમાણ અંતરકરણની સ્થિતિ તે પછી જે બૃહત્તર સ્થિતિ તે દ્વિતીયસ્થિતિ. હવે આ કરણમાં પ્રવેશ કરનાર કિયમાણ અંતરકરણની સ્થિતિમાંથી મિથ્યાત્વમેહનીયના પુદ્ગલે ગ્રહણ કરી પ્રતિસમય મિથ્યાત્વની પ્રથમસ્થિતિમાં અને દ્વિતીય સ્થિતિમાં નાંખે, તેવી રીતે પ્રતિસમય નાંખતાં નાંખતાં સર્વ દલિક ખાલી થાય ત્યારે મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ ઉદયમાં અનેક આવલિકા જેટલી બાકી રહે છે. જ્યારે અનેક આવલિકા સ્થિતિ જોગવાઈ જાય છે ત્યારે અન્તકરણ પૂરું થાય છે. હવે અહીં ઉદયમાં મિથ્યાત્વનું દિલ નહિ હોવાથી તેના ઉદય બંધ પડે છે, તેથી તેને કૃત અંતરકરણ કહેવાય છે. તેના પ્રથમ સમયે જીવ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. અનિવૃત્તિકરણને છેલ્લે સમય બાકી હોય છે ત્યારથી દ્વિતીય સ્થિતિમાં રહેલ મિથ્યાત્વમેહનો— યના ત્રણ પુંજ થાય છે. ૧ શુદ્ધ પુંજ ૨ અર્ધવિશુદ્ધ પુંજ, અને 3 અશુદ્ધપુંજ. Page #121 -------------------------------------------------------------------------- ________________ ७२ કમરવિપાક-વિવેચનસહિત શુદ્ધ પુજઃ-મિથ્યાત્વમેહનીયના રસને ઘટાડી તેના એકસ્થાનક અને મદ ક્રિસ્થાનક રસવાળા જે પુદ્ગલે થાય છે તે શુદ્ધપુંજ. તેને સમ્યકૃત્વમેહનીય કહે છે. તેને ઉદયથી સત્ય તત્વની રુચિને નાશ થતું નથી. અર્ધવિશુદ્ધ પુંજ –મિથ્યાત્વમોહનીયના મધ્યમ બે સ્થાનકરસવાળા પુદ્ગલે તે અર્ધવિશુદ્ધ પુંજ, તેને મિશ્ર મોહનીય કહે છે. તેના ઉદયથી જીવને મિશ્ર રુચિ એટલે સત્ય તત્વ તરફ એકાન્ત રુચિ કે એકાંત અરુચિ હોતી નથી. અશુદ્ધ પુંજ – નહિ શોધેલા એવા મિથ્યાત્વમોહનીયના પુદ્ગલે તે અશુદ્ધ પુંજ. તેને મિથ્યાત્વમોહનીય કહે છે. તેને રસ તીવ્ર બે ઠાણીએ ત્રણ ઠાણુઓ કે ચાર ઠાણીએ હેય છે. તેના ઉદયથી સત્ય તત્વ ઉપર રુચિ થતી નથી. સિમ્યગ્દર્શનનું સામાન્ય સ્વરૂપ છવાદિનવતત્ત્વનું સ્વરૂપ, ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક સમ્યગ્દર્શનનું સ્વરૂપ. ] હવે સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવે છેવિઝ-નિ-પુuT-૫વા-સવ-વર-વધપુરવ-નિત્તર जेण सदहइ तय', सम्म खइगाइबहुभे ॥१५॥ जीवाजीवपुण्यपापास्रवसंवरबन्धमोक्षनिज रणानि । येन श्रद्दधाति तत्सम्यक् क्षायिकादिबहुभेदम् ॥ અર્થ- જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, બળ, મોક્ષ અને નિર્જરા એ નવ તની જે વડે શ્રદ્ધા કરે, તે Page #122 -------------------------------------------------------------------------- ________________ ૭૩ કર્મવિપાક-વિવેચનસિહત તત્વની રુચિને સમ્યગ્દર્શન કહે છે. તેના ક્ષાયિકાદિ બહુ ભેદ છે. * વિવેચન –જીવાદિ નવ તત્ત્વની શ્રદ્ધા કે સચિને સમ્યગ્દર્શન કહે છે. તેનું કારણ મિથ્યાત્વ મેહનીયને ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ છે અને કાર્ય તત્વશ દ્વાન છે. જીવા- શુભાશુભ કામને કર્તા, અને તેને ફલને શૈક્તા, નરકાદિ ગતિમાં જનાર ચૈતન્યયુક્ત તે જીવતત્વ. અહી મૈતન્ય જીવનું લક્ષણ છે. બાકીના વિશેષણે જીવનું સ્વરૂપ બતાવવા, અને અન્યદર્શનેએ “કમને અકર્તા, ફલને અભક્તા, નરકાદિગતિમાં નહિ જનાર એ આત્મા માનેલ છે તેને વ્યવ છેદ (પ્રથઋાવ) કરવા માટે છે. આ લક્ષણ સંસારી જીવનું જાણવું, કેમકે ઉપરના વિશેષ માત્ર સંસારી જીવને લાગુ પડે છે, પણ મુક્તાત્મા કર્મથી રહિત હેવાને લીધે તેને લાગુ પડતા નથી, મુક્ત અને સંસારી જીવનું ચૈતન્યએ સામાન્ય લક્ષણ છે. અજીવ –ચૈતન્યથી વિપરીત જડ સ્વભાવવાળે તે અજીવ. તેના ધર્માસ્તિકાયાદિ પાંચ ભેદ છે.' પુણ્ય-જેના ઉદયથી સુખને અનુભવ થાય તેવા શુભ કર્મને પુદગલે તે પુણ્ય તત્વ. તેના સાતવેદનીયાદિ ભેદ જાણવા. ૧. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કર્મવિપાક-વિવેચનસહિત પાપ –જેના ઉદયથી દુઃખને અનુભવ થાય તેવા અશુભ કર્મના પુદ્દગલે તે પાપ તેના અસાતવેદનીયાદિ ભેદ જાણવા. - સવ– કર્મબંધના મિથ્યાત્વાદિ હેતુએ તે આસવતી. “મિચારવાઘાતુ હેત' મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને વેગ એ ચાર કર્મબન્ધના હેતુઓ છે. તત્વાર્થસૂત્રમાં પ્રમાદ પણ કર્મબન્ધને હેતુ કહ્યો છે. મિથનાવિત્તિપ્રમવાચો વાતવઃ (૮-૨) પણ અહીં તેને કષાય અને એગમાં યથાયોગ્ય અન્તર્ભાવ જાણુ. સંવર–જેથી આસવને નિરોધ થાય તે સંવર. “ગાવનિઃ સંવર સમિતિ,ગુપ્તિ, યતિધર્મ, અનુપ્રેક્ષા (ભાવના), " ૧. ધર્માસ્તિકાય-જેમ માછલાને ગમનમાં કારણ પાણી છે, તેમ છવ અને પરમાણુ-પુદ્ગલને ગતિના કારણભૂત ધર્માસ્તિકાય છે. તે લેકવ્યાપી અને અરૂપી દ્રવ્ય છે. તે ૨. અધર્માસ્તિકાય-જીવ અને પુદ્ગલની સ્થિતિમાં કારણ અધર્મસ્તિકાય છે. જીવ અને પરમાણુની લેકાકાશ જેટલા પરિમિત ક્ષેત્રમાં ગતિ અને સ્થિતિ છે, પણ અનન્ત આકાશમાં સર્વત્ર નથી, તેનું કારણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય—એ બે દ્રવ્યો છે. . ૩. આકાશાસ્તિકાય-જીવ અને પુદ્ગલને અવકાશ=જગ્યા આપનાર આકાશે દ્રવ્ય છે. ૬ પુદ્ગલાસ્તિકાય–પરમાણુને તથા પરમાણુથી બનેલા દ્રવ્યને પુદ્ગલાસ્તિકાય કહે છે. ૫. કાલ–દ્રવ્યની પ્રતિસમય ભિન્ન ભિન્ન વર્તના (અવસ્થાઓ) થવી તે કાલને આધીન છે. આ પાંચ અજીવ દ્રવ્ય છે. ૧. જિનેશ્વરે કહેલાં છવાદિ નવ તત્વ ઉપર શ્રદ્ધા ન કરવી તે મિથ્યાત્વ: હિંસાદિ પાપ કર્મથી અનિવૃત્તિ તે અવિરતિ, ક્રોધ, માન, માયા અને લેભ–એ ચાર કષાય; મન વચન અને કાયાની પ્રવૃત્તિ તે યોગ -એ ચાર કર્મબંધનાં કારણ છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ક વિપાક-વિવેચનસંહત ૭૫ પરિષહેજય અને ચારિત્રવડે આસવના રાધ થાય છે, માટે સિમિત વગેરે સ ંવર છે. ૧. સંવરના સમિતિ વગેરે ૫૭ ભેદ છે. તેમાં સમિતિના પાંચ પ્રકાર છે. ૧, પર્યાસિમિતિ——કોઈ પણ જીવની હિ ંસા ન થાય તેમ મા તરફ યુગ પ્રમાણ (ચાર હાથ) નીચી દૃષ્ટિ રાખી ચાલવું. ૨. ભાષાસમિતિ-સત્ય મેલવું, અસત્ય તેમજ નકામુ` ન ખેલવું. ૩. એષણાસમિતિ-દોષ રહિત આહારાદિ ગ્રહણ કરવા. ૪. આદાન નિક્ષેપણસમિતિ કોઇપણ જીવની હિંસા ન થાય તેવી રીતે લેવી મુક્વી. વસ્તુ ૫ પાશ્તિાપનિકાસમિતિ——–જન્તુરહિત ભૂમિ ઉપર મલ-મૂત્રાદિના ત્યાગ કરવા. ગુપ્તિના ત્રણ ભેદ છે:-૧ મનેપ્તિ, ૨. વચનગુપ્તિ, ૩. કાયગુપ્તિ. ૧. મનેગુપ્તિ—મનમાં દુષ્ટ સંકલ્પને ત્યાગ કરવા. ૨. વચનગુપ્તિ– દુષ્ટ વચન ન ખેલવું, અથવા મૌન ધારણ કરવું. ૩. કાયગુપ્તિશરીરની ચેષ્ટાના ત્યાગ કરવો. યતિ ધર્મ દશ પ્રકારે છે;-૧. ક્ષના, ૨. મા વ-માનને ત્યાગ, ૩. સરલતા–માયાને ત્યાગ, ૪. મુક્તિ-નિલેíભતા, ૫. તપ, ૬, સંયમ, ૬. સત્ય, ૮. શૌચ-ત્રતાદિમાં દોષ ન લગાડવા, ૯. આકિચન્યપરિગ્રહને ત્યાગ, ૧૦. બ્રહ્મચર્યાં. ભાવનાના બાર ભેદ છે ઃ—૧. અનિત્ય, ર, અશરણુ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬, અશુચિત, ૭. આસવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોકસ્વભાવ, ૧૧. એધિ, ૧૨. ધમ* ભાવના. પરિષહજયઃ—પરિષદ્ધ-કટ, તેના ઉપર વિજય મેળવવા. તે બાવીશ પ્રકારના છે–.... ક્ષુધા, ર. પિપાસા, ૩. શીત, ૪. ઉષ્ણુ, ૫. દેશ–ડાંસ મચ્છર વગેરે, ૬. અચેલ-વસ્ત્રના અભાવ, ૭, અરતિ–સંયમ માર્ગમાં Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭૬ કમવિપાક-વિવેચન સહિત બન્ધ-જીવ અને કર્મને ક્ષીર–નીર પેઠે પરસ્પર સંબંધ થે તે બધ. તેના પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશ બંધ એ ચાર ભેદ છે.. - નિર્જરા –બાંધેલા કર્મને તપવડે અંશથી ક્ષય કરે તે નિરા, “ઢસ્ય જર્મનઃ સ ચ ના નિર્જરા મતા' ! બાહ્ય અને અત્યંતર તપ વડે કર્મને અંશત ક્ષય થાય છે. મેક્ષા–સમગ્રકર્મને નાશ થ, શરીરાદિને અત્યંત વિગ થ, જન્મ મરણાદિ બંધનથી મુકાવું તે મોક્ષ. તત્તવર્મા મોક્ષા” =સર્વકર્મને ક્ષય એ મોક્ષ છે. એ રીતે હે પાદેયની દૃષ્ટિથી જીવાદિ નવ ત કહ્યા છે, પરંતુ વિભાગની દૃષ્ટિથી માત્ર જીવ અને અજીવ અપ્રીતિ ૮. સ્ત્રી, ૯. ચર્યા–અપ્રતિબદ્ધવિહાર, ૧૦, નિષા-એકાન્ત વાસ, ૧૧. શયા-પ્રતિકૂલ વસતિ, ૧૨. આક્રોશ, ૧૩. વધ-માર ખા, ૧૪. યાચના, ૧૫. અલાભ-ઈષ્ટ વસ્તુની અપ્રાપ્ત, ૧૬. રોગ, ૧૭. તૃણસ્પર્શત્રુડાભના આસનની તીકણું અણુનું ભોકાવું. ૧૮. મલ, ૧૯. સત્કાર, ૨૦, પ્રજ્ઞા, ૨૧. અજ્ઞાન, ૨૨. સમ્યગ્ગદર્શન પરિ પહ-જૈન ધર્મમાં અશ્રદ્ધા-અસ્થિરતા–એ બાવીશ પરિષહે છે. તેના ઉપર ભિક્ષુએ વિજય મેળવો જોઈએ. ચારિત્ર–ચારિત્રના પાંચ પ્રકાર છે. ૧, સામાયિક, ૨. છેદપસ્થાપનીય, ૩. પરિહાર-વિશુદ્ધિ, ૪. સૂક્ષ્મ સંપરાય, ૫. યથાખ્યાતા. એ રીતે સંવર તત્ત્વના પ૭ પ્રકાર થાય છે. 2. વિશેષ માટે જુઓ ગા. ૨ નું વિવેચન. 3. બાહ્ય તપના છ પ્રકાર છે–૧. અનસન-આહારને વાગ, ૨. ઊદરિકા–પિતાના સ્વાભાવિક આહારથી ઓછો. આહાર લેવો, ૩. વૃત્તિક્ષેપ-ખાવા, પીવા વગેરે પિતાને ઉપયોગમાં આવતી વસ્તુઓ ઘટાડવી, ૪. રસત્યાગ-દૂધ દહીં મીઠાઈ વગેરે વિકારી Page #126 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત ૭૭ એ બે જ તવે છે, બાકીના તને તેમાં સમાવેશ થાય છે. પુષ્ય અને પાપ એ કર્મના પુદગલે હોવાથી તેને અજીવમાં સમાવેશ થાય છે, આસવ અને બધે બન્ને નિશ્ચય જેથી કર્મની અવસ્થા છે, અને કર્મ અજીવ છે માટે તેને અજીવમાં સમાવેશ થાય છે. વ્યવહાર નથી તે જીવને અશુદ્ધ પરિણામ હોવાથી જીવમાં પણ તેને સમાવેશ થઈ શકે છે. સંવર નિર્જરા અને મોક્ષ એ જીવની વિશુદ્ધ અવસ્થા છે, માટે તેને જીવમાં અન્તર્ભાવ થાય છે. એ રીતે જીવ અને અજીવ-એ બે તો માં બાકીના તને સમાવેશ થાય છે. પરંતુ બે ત કહેવાથી હેય-ઉપાદેય તનું જ્ઞાન થતું નથી, અને તેનું જ્ઞાન થયા શિવાય પરમ પ્રજનની સિદ્ધિ થતી નથી, હેયને ત્યાગ અને ઉપાદેયનું ગ્રહણ કરવું તે જ્ઞાનનું પ્રયોજન છે, માટે નવ તત્વનું સ્વરૂપ બતાવ્યું છે. તે આ પ્રમાણે-અહીં માક્ષ એ મુખ્ય ઉપાદેય તત્વ છે. કેમકે એકાંતિક (=દુઃખરહિત) અને અત્યાંતિક | (=અવિનાશી) સુખ મેળવવું એ દરેક પ્રાણીનું મુખ્ય ધ્યેય આહારને ત્યાગ કરે, ૫. કાયકલેશ-શરીરને કટ આપવું, ૬. સલિનતા-ઇન્દ્રિય, કષાય અને ભેગને સંકોચ-નિગ્રહ કરવો. આંતરની શુદ્ધિ સાથે અત્યંતર તપને ખાસ સંબન્ધ છે. તેના છે કાર છે-૧. પ્રાયશ્ચિત્ત-કરેલા અપરાધને ગુસમક્ષ નિવેદન કરી તેણે આપેલી શિક્ષાને સહન કરી પુનઃ નહિ કરવાનો સંકલ્પ કરે; ૨. વિનય-ગુણાધિકનું બહુમાન; ૩ વૈયાવૃજ્ય-બાળ-વૃદ્ધ તથા રોગી સા વગેરેની સેવા; ૪. સ્વાધ્યાય-જ્ઞાની પુરુષોને વચનનું મનન; ૫. ધ્યાન-ચિત્તની એકાગ્રતા; ૬. કાયોત્સર્ગ- શરીરના બાહ્ય વ્યાપારને ત્યાગ કરી પરમેષ્ઠી નમસ્કારાદિનું ચિંતન કરવું. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૭૮ કમરવિપાક-વિવેચનસહિત છે; મોક્ષ સિવાય તેને અસં. ભવ છે. મેક્ષનું કારણ સંવર અને નિર્જરા તત્વ છે. માટે તે પણ ઉપાદેય છે. સંવર અને નિજેરાના કારણે મેળવી આપનાર તરીકે પુણ્ય પણ કથંચિત ઉપાદેય છે. કર્મને બંધ છે, હેય કેમકે સર્વ દુઃખનું મૂળ કારણ છે. બંધનું કારણ આસવ છે માટે તે પણ ત્યાગ કરવા લાયક છે. પુણ્ય અને પાપ કર્મના બંધ રૂપ હોવાથી તે પણ હેય છે. આ પ્રકારે હૈપાયની દૃિષ્ટિથી જિનેન્દ્ર નવ તત્ત્વનું સ્વરૂપ બતાવ્યું છે. એ નવ તત્વની રુચિરૂપ આત્મપરિણામ તે સમ્યગદ. શન. “તરવાઈકા સચરાન” =તત્વરૂપ પદાર્થની શ્રદ્ધા કરવી તે સમ્યગ્રદર્શન. તેને આપશમિક, લાપશમિક અને ક્ષાયિક એમ ત્રણ ભેદ છે. ઓપશમિક – મિથ્યાત્વમેહનીય, મિશ્રમોહનીય, અને સમ્યક્ત્વમેહનીયના અનુદયવડે પ્રકટ થયેલ તત્વચિ તે પથમિક સમ્યક્ત્વ. અહીં જેણે અનન્તાનુબન્ધી ચતુકનો ક્ષય કર્યો છે અગર ઉપશમ કર્યો છે તેને અનન્તાનુ. બન્ધિ ચતુષ્કને રદય અને પ્રદેશદય હોતું નથી. અને બીજાને તેને માત્ર પ્રદેશોદય હોય છે, પણ રદય હેતે નથી. ઓપશમિક સમ્યક્ત્વનું વિશેષ સ્વરૂપ પૂર્વની ગાથાના વિવેચનમાં બતાવ્યું છે, ત્યાંથી જોઈ લેવું. ક્ષાપશમિક -મિથ્યાત્વમેહનીય અને મિશ્રમેહનયના માત્ર પ્રદેશદય વડે અને સમ્યક્ત્વમોહનીયના રસદયવડે પ્રકટ થયેલ તરુચિ તે ક્ષાપશમિક સમ્યક્ત્વ. Page #128 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચન સહિત ૭૯ અહીં જેણે અનન્તાનુબધિ ચતુષ્કને ક્ષય કર્યો નથી તેને માત્ર તેને પ્રદેશદય હોય છે, અને બીજાને તેને રસદથ અને પ્રદેશદય બને હોતા નથી. ઉપશમ સમ્યક્ત્વને કાળ કાંઈક અધિક એક આવલિકા બાકી રહે ત્યારે બીજી મોટી સ્થિતિમાંથી મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વના દલિક ગ્રહણ કરી એક આવલિકા કાળમાં ગોઠવે છે. હવે માત્ર આવલિકા બાકી રહે ત્યારે જેને સમ્યક્ત્વપુંજને ઉદય થાય તે ક્ષાપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. અથવા જેઓએ પૂર્વે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે, અને સમ્યક્ત્વમેહ, નીય અને મિશ્રમોહનીય સત્તામાં નથી એવા મિથ્યાષ્ટિ છે અપૂર્વ કરણ વડે ત્રિપુંજ કરે છે, અને પશમ સમ્યક્ત્વ પામે છે. જેઓને સમ્યક્ત્વ મહનીય અને મિશ્રમેહનીય સત્તામાં છે તેઓ પણ અપૂર્વ કરણ વડે ત્રિપુંજ કરે છે અને શુદ્ધ પુજને ઉદય થવાથી ક્ષાપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ક્ષાયિક –અનન્તાનુબધિચતુષ્ક અને દર્શનમોહનીયત્રિકના ક્ષયર્થી પ્રકટ થયેલી શુદ્ધ તત્ત્વરુચિ તે ક્ષાયિકસમ્યફલ. ક્ષપશમસમ્યગદષ્ટિ પ્રથમ અનન્તાનુબધિચતુષ્કો ક્ષય કરી પછી દર્શનમોહનીયત્રિકને ક્ષય કરે છે ત્યારે તેને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. આ સમ્યક્ત્વ માત્ર વજ ઋષભ નારાચ સંઘયણવાળા જિનકાલિક મનુષ્ય પ્રાપ્ત કરે છે એ રીતે ઉપર કહેલા ત્રણ પ્રકારના સમ્યકત્વ મુખ્ય છે. એ સિવાય બીજા પણ ઘણા સમ્યક્ત્વના ભેદે છે. તેને આ ૧. જુઓ કર્મ પ્ર૦ ઉપ૦ ક. મા. ૩ર. Page #129 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચન સહિત ત્રણ ભેદમાં યથાયોગ્ય સમાવેશ થાય છે. જેમ કે સમકૃત્વમેહનીયના છેલ્લા સમયના પુદગલના ઉદયથી થતી તત્વ રુચિ તે વેદક સમ્યક્ત્વ. આ સમ્યકત્વ ક્ષાપથમિક સભ્યકૃત્વમાં અન્તર્ગત છે. એ સિવાય મિશ્રમોહનીયના ઉદયવાળાને મિશ્ર સમ્યકત્વ કહેવાય છે, પણ વાસ્તવિક રીતે તે સમ્યફ નથી, કેમકે તેનું તરુચિ રૂપ લક્ષણ તેમાં ઘટતું નથી. હવે મિશ્રમેહનીય અને મિથ્યાત્વમોહનનું સ્વરૂપ બતાવે છે – मीसा न रागदोसो, जिणधम्मे अंतमुहु जहा अन्ने । नालिअरदीवमणुणो मिच्छ जिणधम्म विवरी ॥१६॥ (મિશ્રાદ્ ર રા વિના મનમેં દૂર્ત થાજો नालिकेरद्वीपमनुजस्य मिथ्यात्व जिनधर्म विपरीतम् ॥) અર્થ –મિશ્રમેહનીયના ઉદયથી જિનપ્રણીત ધર્મ વિષે રુચિલક્ષણ રાગ કે અરુચિલક્ષણ દ્વેષ હેતે નથી. તેને ઉદયકાલ માત્ર અન્તર્મુહૂર્તને છે. જેમ ધાન્ય વિષે નલિકેર દ્વીપના મનુષ્યને પ્રીતિ કે દ્વેષ હોતું નથી. મિથ્યાત્વમહનીય જિનધર્મથી વિપરીતશ્રદ્ધારૂપ જાણવું. વિવેચન –જ્યાં કેવળ નાલિએર થાય છે, તેવા દ્રોપમાં વસનાર મનુષ્યને ત્યાં ધાન્ય નિપજતું નહિ હેવાથી તેના સ્વાદને અનુભવ હેતે નથી, તેથી તેને અન્નની રુચિ કે અરુચિ થતી નથી, તેમ મિશ્રમેહનીયના ઉદયથી પ્રાણીને Page #130 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત ૮૧ જિનકીત તત્વવિધયક અચિ કે અરુચિ રહેતી નથી. તેને ઉદય માત્ર અન્તર્મુહૂર્ત સુધી રહે છે. પછી સમ્યત્વને વિશેષાંશ હોય તે સમ્યકત્વમોહનીયને, અને મિથ્યાત્વને વિશેષાંશ હોય તે મિથ્યાત્વમેહનીયને ઉદય થાય છે. જિનપ્રણીત તત્વ વિષે અશ્રદ્ધા–અરુચિ તે મિથ્યાત્વમેહનીય જાણવું. એ પ્રમાણે ત્રણ પ્રકારે દર્શનમોહનીયનું સ્વરૂપે કહ્યું. - હવે ચારિત્રમેહનીય કર્મનું વર્ણન કરે છે– सोलस कसाय नव नोकसाय दुविह चरित्तमोहणियं । अण अप्पच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा ॥१७॥ षोडश कषाया नव- नोकषाया द्विविधं चारित्रमोहनीयम् । अनन्ता अप्रत्याख्यानाः प्रत्याख्यानाश्च संज्वलनाः ॥ અર્થ–સેળ કષાય અને નવ નેકષાય-એ બે પ્રકારે ચારિત્રમોહનીય છે. અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન–એ ચાર પ્રકારે ક્રોધાદિ કષાયે જાણવા, વિવેચન –ચારિત્રમેહનીય કર્મના બે ભેદ છેકષાયમહનીય અને નેકષાયમેહનીય–સંસાર, નાચલાભ, જેનાથી સંસારને લાભ થાય તે કષાય; તેના કોઈ માન માયા અને લેભ એ ચાર પ્રકાર છે. ક્રોધ–અક્ષમા માન–જાતિ બેલ વગેરેથી ઉત્પન્ન થયેલ ગ, માયા-કપટ, અર્થાત્ પારકાને છેતરવાના પરિણામ કર્મ ૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત લેભ—અસંતોષાત્મક અથવા આસક્તિરૂપ પરિણામ. તેને અનન્તાનુબંધી વગેરે ચાર ભેદ છે; તેથી સેળ કષાયે થાય છે. કષાયની સાથે રહેનાર હાસ્યાદિ તે નેકષાય. તે નવ પ્રકારના છે. અહીં બને” શબ્દ સાહચર્ય વાચક છે. "कषायसहवर्तित्वात् कषायप्रेरणादपि । हास्यादिनवकस्योक्ता नोकषायकषायता" ॥ કષાયની સાથે રહેતા હોવાથી અને કષાયને ઉદ્દીપન કરવાથી હાસ્યાદિ નવ પ્રકૃતિને નેકષાય કહે છે. - હાસ્યાદિ કષાય પ્રારંભના બાર કષાયની સાથે રહે છે, કેમકે તેને ક્ષય થયા પછી તરત નેકષાયને ક્ષય થાય છે માટે તે કષાયના સહચારી છે. . કષાય મેહનીયનું સ્વરૂપ બતાવે છેયદ્યપિ કે ધાદિ કષાયના તીવ્ર મન્દાદિરૂપે અસંખ્યાત ભેદ થાય છે. પરંતુ તે લક્ષ્યમાં ન આવી શકે માટે તેને સ્કૂલ ચાર ભેદ પાડયા છે. અનન્તાનુબી -અનન્ત સંસારના કારણભૂત છે તીવ્રતર કષાય તે અનન્તાનુબધી; તેને “સંજના પણ કહે છે. કારણ તે આત્માને અનન્ત સંસાર સાથે જોડે છે. તેના ક્રોધ માન માયા અને લેભ-એ ચાર પ્રકાર છે. અપ્રત્યાખ્યાન -જેના ઉદયથી વલ્પ પણ વિરતિને પરિણામ ન થાય એ તીવ્ર કષાય તે અપ્રત્યાખ્યાન. તેને અપ્રત્યાખ્યાનાવરણ પણ કહે છે અહીં “ક” ને સ્વલ્પ અર્થ છે. પ્રત્યાર્થીનમાવત્તિ, દેશ વિરતિના પરિ Page #132 -------------------------------------------------------------------------- ________________ કમ વિપાક–વિવેચનસહિત ૮૩ ણામને પણ આવરે તે અપ્રત્યાખ્યાનાવરણ. અનન્તાનુ ધીની અપેક્ષાએ આ ાય મદ છે. પ્રત્યાખ્યાનાવરણ :-હિ ંસાદિ પાપ વ્યાપારના સથા ત્યાગ કરવા રૂપ પ્રત્યાખ્યાનને જે કષાય આવરે તે પ્રત્યાખ્યાના વરણ. અપ્રત્યાખ્યાનાવસ્તુની અપેક્ષાએ આ કાય મન્ત્ર હાવાથી તેના ઉદ્ભયથી દેશિવરતના પિરણામને ઘાત થતા નથી. તેના ક્રોધાદિ ચાર ભેદ છે. सं ज्वलना: સજ્વલન :-સમ્રૂપ વચન્તીતિ ચારિત્રવાળા યતિને પણ પરિષહાદિ પ્રાપ્ત થવાથી કંઈક કષાયયુક્ત કરે તે સજવલન. પ્રત્યાખ્યાનાવરણુ કષાયથી આ સંજવલન કષાય ઘણા મન્ત્ર છે. તેના ક્રોધાદ્ઘિ ચાર પ્રકાર છે. એ પ્રમાણે સેાળ કષાય થયા. કષાયાની સ્થૂલ વ્યવહાર નયને આશ્રર્યો સ્થિતિ, તેમનું નરકાદિ ગતિઓનુ` હેતુપણું તથા સમ્યકૃત્વાદિમુણાના ઘાત કરવાપણ...] જ્ઞાનીન-મિ-૨૩મામ-પાવના નય-ત્તિરિય-નર્-અમર! | સમા—નુ-વ્યવિરર્ફ-વાયજ્ઞાાા ચાવજ્ઞીવ-વ-ચતુર્માસ-પા નરજ-તિર્થ-ના-માઃ | સમ્યન-જી-સર્વે નિતિ-ચયાયાતપાત્રિયાત। ।। અર્થ :-અનન્તાનુબન્ધી આદિ કષાયા અનુક્રમે ચાલ જીવ, વર્ષી, ચારમાસ અને પક્ષપત રહેવાવાળા; નરક, તિય ઇંચ, મનુષ્ય અને દેવગતિનુ કારણભૂત, સમ્યક્ત્વ, દેવરત, સ་વિરત અને યથાખ્યાતચારિત્રના ઘાત કરનારા છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮૪ કર્મવિપાક-વિવેચનસહિત વિવેચન -અનન્તાનુબંધી કષાય યાજછવ પર્યન્ત, અપ્રત્યાખ્યાન કષાય વર્ષપર્યન્ત, પ્રત્યાખ્યાનાવરણ ચાર માસ પર્યન્ત અને સંજવલન કષાય પંદર દિવસ સુધી રહે છે.કવાની તીવ્રતા અને મન્દતા બતાવવા માટે સ્કૂલ વ્યવહારનયને આશ્રયી ઉપરની સ્થિતિનું કથન છે. કેમકે બાહુબલિને સંજવલન કષાય એક વર્ષ સુધી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને અનન્તાનુબન્ધી અન્તર્મુહૂર્ત કાળ રહ્યો છે. તે સિવાય અન્ય સાધુઓને આકર્ષાદિક પ્રસંગે પ્રત્યાખ્યાન,અપ્રત્યાખ્યાન અને અનન્તાનુબન્ધી કષાયની અન્તર્મુહૂર્નાદિ કાળની સ્થિતિ સંભવે છે. જેમ કે મનુષ્યને અમુક નિમિત્ત કેઈ અન્ય માણસને ઉપર તીવ્ર કેદ થયે, તે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેના અંતઃકરણમાંથી જતું નથી, તે તીવ્ર કષાય તે અનન્તાનુબંધી જાણ. કોઈ માણસને માત્ર વર્ષ પર્યન્ત ક્રોધ રહે, વરસ પછી સાંવત્સરિક પ્રતિકમણ કાળે સામણા કરવાથી કે બીજી રીતે નાશ પામે તે અને પૂર્વથી કાંઈક મન્દ તે અપ્રત્યાખ્યાનાવરણ કે મનુષ્યને ચાર માસ પર્યન્ત ક્રોધ રહે, ચાર માસ પછી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરતાં ખમાવતાં નાશ પામે તે અને પૂર્વથી મન્દ કષાય તે પ્રત્યાખ્યાનાવરણ કેઈ જીવને પક્ષ સુધી કે ધ રહે. પછીથી પાક્ષિક પ્રતિક્રમણ કાળે સર્વ જીવને ખમાવતાં નાશ પામે તે અને પૂર્વથી મન્દ કષાય તે સજલન. આવી રીતે સહેલાઈથી કષાની તીવ્રતા અને મન્દતા પરસ્પર જણાવવી એવું તાત્પર્વ આ સ્થિતિકથનનું હોય તેમ સંભવિત છે. અન્યથા ઉપર કહેલી સ્થિતિની સાથે કષાને સંબધ કઈ પણ રીતે ઘટી શકતા નથી. Page #134 -------------------------------------------------------------------------- ________________ કમરવિપાક-વિવેચનસહિત અનતાનુબંધી કષાય નરકને હેતુ, અપ્રત્યાખ્યાનાવરણ કષાય તિર્યંચગતિને હેતુ, પ્રત્યાખ્યાનાવરણ કપાય મનુષ્ય ગતિને હેતુ અને સંજવલન કષાય દેવગતિને હેતુ છે. આ કથન પણ પૂર્વની માફક કવાની તીવ્રતા અને મન્દતા સમજાવવા વ્યવહાર નયની અપેક્ષાએ છે, કેમકે અનન્તાનું બંધી કષાયના ઉદયમાં વર્તમાન જીવ ચાર ગતિના આયુષ્યને બંધ કરી ચારે ગતિમાં ગમન કરે છે. પરંતુ એટલી વિશેષતા છે કે તીવ્ર અનન્તાનુબધી કષાયના ઉદયે વર્તત જીવ નરકાયુષને બંધ કરી નરકગતિમાં જાય છે. હવે અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય અવિરતિ સમ્યગદષ્ટિને હોય છે તે માત્ર મનુષ્યાયુ, દેવાયુ અને તેની ગતિને અધ કરે છે, પણ નરાયુ કે તિર્યંચાયુ અને તેની ગતિને બંધ કરતું નથી. તેમજ પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય દેશવિરતિને હોય છે. તે માત્ર દેવાયુ અને દેવગતિને બંધ કરે છે, પણ મનુષ્યાયુ અને મનુષ્યગતિને બંધ કરતે નથી. સંજવલન કષાયને ઉદય સંયત સાધુને હોય છે, તે દેવાયુ અને દેવગતિને બંધ કરે અથવા ન પણ કરે. તેથી અન. તનુબધ્યાદિક કષાયે નરકાદિક ગતિના કારણ છે તે સ્થૂલ દષ્ટિથી કહેલું છે. અનન્તાનુબંધી કષાય સમ્યક્ત્વ, અપ્રત્યાખ્યાનાવરણ દેશવિરતિને, પ્રત્યાખ્યાનાવરણ સર્વવિરતિને અને સંજવલન યથાખ્યાત ચારિત્રને ઘાત કરે છે, કેમકે અનન્તાનુબધી કવાયના ઉદયમાં ક્ષાયિક ક્ષાપશમિક કે ઔ શમિક કઈ પણ સમ્યક્ત્વ હેતું નથી. અપ્રત્યાખ્યાનાવરણ કષાના ઉદ વિરતિન ઘા ભાડ કરી Page #135 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક વિવેચનસહિત યથી દેશવિરતિ હોતી નથી, પણ સમ્યકત્વ સંભવે છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયે સર્વવિરતિપણું હોતું નથી, પણ દેશવિરતિને સંભવ છે. સંજવલન કષાયના ઉદયથી મેહના ઉદયના અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર હેતું નથી, પણ સર્વવિરતિ હોય છે. જલરેખાદિના દષ્ટાન્તથી ક્રોધાદિનું સ્વરૂપ બતાવે છે.તારુ-જુ–પુર-વ-શિક્ષો વાવ્યો હો ! રિસિયા-દૃ-દિવ-સેત્રસ્થમોવમો માળો 33 -કૃથિવી-પર્વતાલિતદાચતુર્વિધ સ્રોધ: | તિનિરાત્રતા-%Eા–થિ-રેસ્ટરોપમાં માનઃ | અર્થ :જલરેખા સમાન, રેતીમાં કરેલી રેખા સમાન, પૃથ્વીની રેખામાન અને પર્વતની રેખાસમાન–એ ચાર પ્રકારરને ક્રોધ જાણ. નેતરની સેટી સમાન, કાષ્ઠસમાન, અસ્થિ સમાન અને પથરના સ્તંભ સમાન અનુક્રમે ચાર પ્રકારને માન જાણવો. વિવેચન -જેમ લાકડીથી જલમાં રેખા દેરીએ તે તે રેખા તરત મટી જાય છે, તેમ સંજવલન કષ મન્દ હેવાથી તુરત નિવૃત્ત થાય છે, માટે તે જલરેખાસમાન જાણવો રેતીમાં કરેલ રેખા જરા પવન વાતાં નિવૃત્ત થાય છે, તેમ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ સંજવલનની અપેક્ષાએ તીવ્ર હોવાથી કાંઈક વિલંબે શાન્ત થાય છે, માટે તે રેતીની રેખા સમાન જાણ. પૃથ્વીમાં પડેલી ફાટ કાદવના પુરાવાથી Page #136 -------------------------------------------------------------------------- ________________ કવિપાક-વિવેચનસંહત કાય લાંબા કાળે દૂર થાય છે, તેમ અપ્રત્યાખ્યાનાવરણુ તીવ્રતર હેાવાથી મુશ્કેલીથી બહુ વિલ ંબે દૂર થાય છે; માટે તે પૃથ્વીની રેખા સમાન જાણવા. ૫ તમાં પડેલી ફાટ કોઈ પણ રીતે દૂર થતી નથી, તેમ અનન્તાનુબધી ક્રોધ કોઈ પણ રીતે શાન્ત થતા નથી;માટે તે પ`તની રેખા સમાન જાણવા. ક્રોધના વિઘટન-ભેદ કરવાના સ્વભાવ છે, માટે જલરેખા સમાન રેણુરેખા સમાન વગેરે ચેગ્ય દૃષ્ટાન્તાથી સરખામણી કરેલ છે. જેમ જલમાં લાકડીથી રેખા ઢારવાથી ભે થાય છે અને તે તરત જ નિવૃત્ત થાય છે, તેમ સ’જવલન કષાયના ઉદયથો થયેલ ભેદ તરત દૂર થાય છે. પર્વતમાં પડેલી ફાટ કઈ રીતે દૂર થતી નથી, તેમ અનન્તાનુબન્ધો કષાયના ઉદયથી મતઃકરણમાં થયેલ ભેદ કોઈ પણ રીતે દૂર થતે નથી. ૮૭ મનના અનમન સ્વભાવ છે, જેમ નેતરની લતા સહેલાઈથી નમે છે, તેમ જીવ સવલનમાનના ઉદ્દયજન્ય માગ્રહને તરત ઠંડી દઇ નમે છે; માટે સજવલન માન નેતરની લતા સમાન જાણવા, જેમ કાષ્ઠ પાણીમાં પલાળવા પ્રમુખ ઉપાચેાથી મુસીબતે નમે છે, તેમ પ્રત્યાખ્યાનાવરણ માનના ઉદયથી જીવ જરા મુશ્કેલીથી નમે છે, માટે પ્રત્યાખ્યાનાવરણુમાન કાસમાન છે. જેમ હાડકું' બહુ ઉપાયાથી મહા કષ્ણે નમે છે; તેમ અપ્રત્યાખ્યાન માનના ઉયથી જીવ ખડું મુશ્કેલીથી નમે છે; માટે અપ્રત્યાખ્યાનાવરણુ અસ્થિના સમાન જાણવા. જેમ પથ્થરના સ્ત ́ભ કાઇપણુ માન Page #137 -------------------------------------------------------------------------- ________________ કમરવિપાક-વિવેચનસહિત રીતે નમે નહિ તેમ અનન્તાનુબન્ધી માનના ઉદયથી પ્રાણ બહુ ઉપાય કરવા છતાં નમતે નથી, માટે અનન્તાનુબન્ધિમાન પથ્થરના સ્તંભ સરખે જાણ. मायाऽवलेहि-गोमुत्ति-मिंढसिंग-घणव सिमूलसमा । लोहो हलिद्द-खजण-कद्दम-किमिरागसामाणो ॥२०॥ मायाऽवलेखिका-गोमूत्रिका-मेषशृङग-धनवंशीमूलसमा । ઢોમો દ્રિા-વઝન-મ-મિરાજસમાન છે અર્થ -વાંસ વગેરેની છાલ,ગોમૂત્રિકા ઘેટાનું શિંગડું અને કઠણ વાંસના મૂળ સરખી (સંજવલનાદિની) માયા જાણવી. હલદરને રંગ, ખંજન (મેષ), કીચડ અને કૃમિરંગ સમાન (સંક્વલનાદિ) લેભ જાણ. - વિવેચન :-માયાને વક્ર સ્વભાવ છે. જેમ વાંસની છાલ વક હોય છે. પરંતુ કેમલ હોવાથી તરત સીધી થઈ જાય છે, તેમ સંજવલન માયાના ઉદયથી ઉત્પન્ન થયેલી વક્રતા તરત જ દૂર થાય છે, માટે સંજવલન માયા વાંસની છાલ સમાન કહી છે. ગેમૂત્રિકા વક્ર હોય છે, તેની વકતા જરા વિલંબે હૂર થાય છે, તેમ પ્રત્યાખ્યાનાવરણ માયાના ઉદયથી થયેલી વક્રતા થડે પ્રયત્ન દૂર થાય છે, માટે ગેમૂત્રિકાસમાન પ્રત્યાખ્યાનાવરણું માયા જાણવી. જેમ મેંઢાના ભંગની વક્રતા મહા કષ્ટથી દૂર કરી શકાય છે, તેમ અપ્રત્યાખ્યાનાવરણ માયાજન્ય વકતા મહા મુસીબતથી દૂર કરાય છે, માટે મેષશગસમાન અપ્રત્યાખ્યાનાવરણ માયા જાણવી. વાંસનું મૂળ ઘણું કઠણ અને વક હોય છે, કેઈપણ પ્રયત્નથી તે Page #138 -------------------------------------------------------------------------- ________________ કવિપાક-વિવેચનસહિત સીધુ થઈ શકે . નહિ, તેમ અનન્તાનુઋષિની માયાથી ઉત્પન્ન થયેલી કુટિલતા કાઈ પણ રીતે દૂર ન થાય, માટે કઠણ વાંસના મૂળ સમાન અનન્તાનુબંધિની માયા જાણવી, લેાભના રક્ત થવાના સ્વભાવ છે. જેમ હલદરના રંગ જલતી ઉડી જાય છે, તેમ જે લાભના ઉદયથી થયેલા રાગ-આસક્તિ તરત નિવૃત્ત થાય તે હરિદ્રા સમાન સંજયલન લાભ જાણવા. જેમ દીવાની મેષ વગેરે વસ્તુને લાગી હોય તે પ્રયત્નથી દૂર થાય છે, તેમ જે લેાભજન્ય આસક્તિ જરા મુશ્કેલીથી દૂર થાય તે ખજન સમાન પ્રત્યાખ્યાનાવરણ લાભ સમજવા. જેમ નગરની ખાળને ચીકણા કીચડ વસાદને લાગ્યા હોય તો મહા પ્રયત્ને દૂર કરાય, તેમ જે કૈાભ ઘણા પ્રયત્નથી નિવૃત્ત થાય તે ક`મ સમાન અપ્રત્યાપ્રખ્યાનાવરણ લેાભ જાણવા. વજ્રને લાગેલ કુમિર`ગ કોઈ પણ પ્રકારે દૂર ન થઈ શકે તેમ જે લેાલ કાઇ પણ રીતે નિવૃત્ત ન થાય તે કૃમિર’ગસમાન અનન્તાનુબન્ધી લેાભ જાણવો. એ પ્રમાણે કષાયમેહનીયનું સ્વરૂપ કહ્યું. ને કષાયના બે ભેદ છે. હાસ્યાદિષદ્રક અને વેત્રિક. તેમાં પ્રથમ હાસ્યા. ક્રિષટ્રકનું સ્વરૂપ વર્ણવે છે— जस्सुदया हो जिए, हास रई अरइ सोग भय कुच्छा । सनिमित्तमन्नहा वा, त इह हासाइमोहणिय ॥२१॥ ', योदयाद् भवति जीवे हासो रतिररतिः शोको भयं कुत्सा । सनिमित्तमन्यथा वा तदिह हास्यादिमोहनीयम् ॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિપાક-વિવેચનહિત અ:-જેના ઉદયથી કોઇ પણ નિમિત્તથી કે નિમિત્ત વિના હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય અને જુગુપ્સા થાય તે અહીં હાસ્યાદિ મેહનીય જાવુ.. ૯૦ વિવેચનઃ– જેના ઉદયથી દર્શન, શ્રવણ અને ભાષણરૂપ ખાદ્યનિમિત્તથી કે બાહ્યનિમિત્ત સિવાય સ્મરણ માત્રથી હાસ્ય થાય તે હાસ્યમાહનીય, ઠાણાંગસૂત્રમાં કહ્યું છે-કે વહિં ઝારૢિ દામુપત્તો નિયા । 'જ્ઞા- શ્ ચિત્તા, ર્ માણિત્તા, રૂ પુનિત્તા, ષ્ટ સ'મત્તિTM ॥” ચાર સ્થાનથી હાસ્યની ઉત્પત્તિ થાય છે દશનથી, ભાષણથી, શ્રવણથી અને સ્મરણથી. અહી દર્શન, ભાષણુ અને શ્રવણુ બાહ્ય કારણુ છે અને સ્મરણુ અભ્યંતર કારણુ છે. જેના ઉદયથી સનિમિત્ત કે અનિમિત્ત ખાઢ્યાભ્ય ́તર વસ્તુ વિષે પ્રીતિ થાય તે રતિમાહનીય. જેના ઉદ્દયથી અપ્રીતિ થાય તે અતિમે હનીય. પ્રીતિ સુખ રૂપ અને અપ્રીતિ દુઃખ રૂપ છે, તેથી વેદનીય ક્રમ માં તેના સમાવેશ થઈ શકે, તે રતિ અને અતિને માહનીય માનવાનું કાંઈ પ્રયેાજન નથી, આ શંકા અયુક્ત છે, કેમકે વેન્નુનીય કમ` વડે સુખ અને દુ:ખનાં કારણા પ્રાપ્ત થાય છે, પણ સુખનાં કારણેામાં પ્રીતિ અને દુ:ખનાં કારણેામાં અપ્રીતિ થવી તે રતિ અને અતિ મેઢુનીયના વ્યાપાર છે. જેના ઉદયથી પ્રિયના વિયેાગાદિ નિમિત્તે આકદન કરે, પૃથ્વીપર આળાટ, દીર્ઘ નીસાસા મૂકે તે શેકમેહનીય. જેના ઉદયથી સનિમિત્ત કે નિમિત્ત વિના સકલ્પ માત્રથી ભ્રમ પામે તે ભયમાહનીય. Page #140 -------------------------------------------------------------------------- ________________ કમ વિપાક–વિવેચનસહિત ૯૧ ભય સાત પ્રકારના કહેલા છે:-૧. મનુષ્યને મનુષ્યથી ભય થાય તે ઇહલેાક ભય. ૨. મનુષ્યને પશુ વગેરે તિય‘ચાના કે દેવોને ભય તે પરલેાક ભય. ૩. દ્રવ્યાદિના હરણના ભય તે આદાન ભય. ૪. પેાતાના ઉપર વિદ્યુત્પાતના કે ઘર વગેરે પડવાના ભય તે અકસ્માતૢ ભય. ૫. આજીવિકાને ભય તે આજીવિકા ભય. ૬, મૃત્યુના ભય તે મરણુ ભય. G. અપયશના ભય તે અશ્લાઘા ભય. જેના ઉદયથી શુભ કે અશુભ વસ્તુ વિષયક જુગુપ્સા થાય તે બ્રુગુપ્સા માહનીય, એ રીતે હાસ્યાદ્વિ ષટ્કનું સ્વરૂપ બતાવ્યુ. હવે ત્રણ વેદતુ સ્વરૂપ વર્ણવે છે:पुरिसित्थितदुभयं पर, अहिलासो जन्बसा हवड़ सो उ । ચી-નર-નપુવેડ્યો, 'મ-તળ-નગરવાસમાં રા पुरुष - स्त्री- तदुभयं प्रत्यभिलाषो यद्वशाद् भवति स तु । स्त्री र नपुंसक वेदोदयः फुंकुमा- तृण-नगरदाहसमः || અર્થ-: -: પુરુષ, સ્ત્રી અને તે બન્નેના પ્રતિ અભિલાષ જે કમ ના વશથી થાય તે અનુક્રમે સ્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ જાણવા. તેના ઉદય ક્રમશ: છાણુના, તૃણુના અને નગરના અગ્નિ સમાન છે. વેદ: જેમ પિત્તના પ્રકોપથી મિષ્ટ પદાર્થ ખાવાની ઈચ્છા થાય, તેમ જેના ઉદયથી પુરુષના પ્રતિ અભિલાષા થાય તે છાણુના અગ્નિ સરખા સ્ત્રીવેદના ઉડ્ડય જાણવા, જેમ Page #141 -------------------------------------------------------------------------- ________________ હર કર્મવિપાક-વિવેચનસહિત છાણાને અગ્નિ ફેરવવાથી વધે છે, તેમ પુરુષના સ્પર્શાદિથી સ્ત્રીને અધિક અભિલાષા થાય છે. પુરુષના સ્પર્શાદિક વિના ભમથી ઢાંકેલ છાણાના અગ્નિસમાન સ્ત્રીવેદને ઉદય મન્દ હોય છે. પુરુષવેદા-જેના ઉદયથી સ્ત્રી પ્રતિ મૈથુનને અભિલાષા થાય તે પુરુષવેદ જાણવો. તેને ઉદય તૃણના અગ્નિ સમાન છે. જેમ તૃણને અગ્નિ એકદમ થાય છે, અને શીધ્ર શાંત થાય છે, તેમ પુરુષવેદના ઉદયથી સ્ત્રીના પ્રતિ અધિક ઉત્સુ તા થાય છે અને વીસેવન પછી તરત જ શાન્ત થાય છે નપુંસકવેદ –જેના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્નેના પ્રતિ અભિલાષા થાય તે નપુંસકવેદ જાણ તે નગરદાહના સરખે છે, જેમ શહેરમાં આગ લાગે અને તે લાંબા કાળ સુધી બળ્યા કરે, તેમ નપુંસકવેદના ઉદયથી પુરુષ–સ્રી બન્નેના પ્રતિ તીવ્ર અભિલાષા થાય અને તે લાંબા કાળે પણ નિવૃત્ત ન થાય. એ રીતે અઠયાવીશ પ્રકારે મેહનીય કર્મ કહ્યું. હવે આયુષકર્મના દેવાદિ ચાર પ્રકાર, અને નામ કર્મના ભેદોનું વર્ણન કરે છે – सुर-नर-तिरि-नरयाऊ, हडिसरिसं नामकम्म चित्तिसम'। बायाल-तिनवइ विह, तिउत्तरसय च सत्तट्ठी ॥२३॥ सुर-नर-तिर्यगू-नरकायुह डिसदृश नामकर्म चित्रिसमम् । द्विचत्वारिंशत्-त्रिनवतिविध व्युत्तरशतं च सप्तषष्टिः ।। અર્થ-દેવાયુ, મનુષ્કાયુ, વિચાયું અને નરકાયુ-એ Page #142 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાકવવેચનસહિત રીતે ચાર પ્રકારે આયુષ્ય કર્મ છે, અને તે હડિ (બેડી) ના સરખું છે. મકર્મ ચિતારા સમાન છે. તેના બેંતાળીશ, ત્રાણું, એકસો ત્રણ અને સડસઠ પ્રકાર છે. આયુષ - જે કર્મના ઉદયથી પ્રાણું જીવે, અને જેના ક્ષયથી મરણ પામે તે આયુષ્યકર્મ. તે બેડીના સમાન છે, જેમ કેઈ ગુનેગારને અમુક મુદતની બેડીની સજા કરી હોય, અને જ્યાં સુધી સજાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી તે બેડીમાંથી નીકળી શકે નહિ, તેમ જ્યાં સુધી આયુષ પૂરું ન થાય ત્યાં સુધી આત્મા આ સ્થૂલ શરીરને ત્યાગ ન કરી શકે. સામાન્ય રીતે આયુષ્ય બે પ્રકારનું છે—અપવર્તનીય અને અનપવર્તનીય ચિન્તાદિક આંતર કારણ કે વિષ-શસ્ત્રાદિ બાહ્ય કારણથી લાંબા કાળ સુધી ભોગવવા લાયક આયુષ્ય છેડા કાળમાં ભોગવાય તે અપવર્તનીય, અને જેટલા કાળમાં ભોગવવા લાયક હેય તેટલા જ કાળમાં ભોગવાય પણ તેમાં ન્યૂનતા ન થાય તે અનપવર્તનીય, દેવ, નારક, ચરમશરીર, ઉત્તમ પુરુષ-તીર્થકર, ચકવત, વાસુદેવ, બલદેવ અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચનું અનપવર્તનીય આયુષ્ય હોય છે, અને તે સિવાય બાકીના જીનું અપવર્તનીય અને અનપવર્તનીય બને પ્રકારનું આયુષ હોય છે. તેના ચાર પ્રકાર છે. દેવાયુ, મનુષાયુ, તિર્યંચાયુ, અને નરકાયુ. સુરાયુ – સુર-દેવ, સુપત્તિ સકારાયા હીરાને રૂતિ ૩૨. જે સહજ શરીરની કાન્તિથી શેભે તે સુર. જેમાં પ્રાય શારીરિક અને માનસિક સુખ છે એવી દેવગતિને વિષે Page #143 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચનસહિત જેના ઉદયથી સ્થિતિ થાય તે સુરાયુ. આત્માની મનુષ્ય અને તિર્યંચગતિ સિવાય દેવ અને નરક એવી બે અવસ્થાએ છે. જે અવસ્થામાં પ્રાયઃ સુખને જ અનુભવ થાય તે સ્વર્ગ, અને પ્રાય: દુઃખને જ અનુભવ થાય તે નરક. કેટલાક પ્રાણીઓનું એવું અતિ ઉગ્ર પુણ્ય અને અતિ ઉગ્ર પાપ હોય છે, કે જેનું ફલ મનુષ્ય કે તિર્યંચની અવસ્થામાં ભોગવી શકાય નહિ, આથી તેનું ફળ ભોગવવા માટે સ્વર્ગ અને નરક માનવાની આવશ્યકતા છે. નરાયુઃ- નર એટલે મનુષ્યવૃત્તિ વસ્તુતમિતિ ના જે વિવેકથી વસ્તુ તત્વને નિશ્ચય કરે તે નર જેના ઉદયથી શારીરિક-માનસિક સુખ-દુઃખ યુક્ત મનુષ્યગતિમાં સ્થિતિ થાય તે નરાયુ. તિય"ચાયુ- જેના ઉદયથી સુધા, પીપાસા, શીત, તાપ આદિ દુખથીયુક્ત તિર્યચપણમાં સ્થિતિ થાય તે તિર્યંચાયુ. નરકાયુ- જેના ઉદયથી તીવ્ર શીત-ઉષ્ણુદિ વેદનાયુક્ત નરકમાં દીર્ઘકાળ સુધી સ્થિતિ થાય તે નરકાયુ. નામકમ- ગતિ જાતિ વગેરે અનેક પ્રકારના શરીરાશ્રિત પર્યાયનું કારણ તે નામ કર્મ. તે ચિત્રકાર સમાન છે. જેમ ચિત્રકાર અનેક પ્રકારના પુરુષ, સ્ત્રી, ગાય, ભેંસ વિગેરે રૂપે ચિતરે છે, તેમ નામકર્મ જીવના અનેકવિધ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક વગેરે રૂપે કરે છે. તેના બેતા. ળીશ, ત્રાણું, એકસે ત્રણ અને સડસઠ પ્રકાર છે. હવે નામકર્મના બેંતાળીશ ભેદ કહેવા માટે પ્રથમ ચૌદ પિંડ પ્રકૃતિ કહે છે – Page #144 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચનસહિત ૯૫ -કાર-તળુ-વંશ વંધા-સંવાથrifઇ સંઘાણ 1 સંતા-વળ-ધ-રસ-HIR_1_gfશ્વ-વિના રજા તિ-જાતિ-તન-પાન વજન-ઘાતનાનિ ચંદનનાના સંસ્થાન-વ-જમ્પ-રસ-રૂ-નુપૂર્વી વિદ્યાના આ અર્થ –ગતિનામ, જાતિનામ, શરીરનામ, અંગોપાંગનામ, બંધનનામ, સંઘાતનામ, સંહનનનામ, સંસ્થાનનામ, વર્ણ નામ, ગધનામ, રસનામ, સ્પર્શનામ, આનુપૂવી નામ, અને વિહાગતિ નામ-એ નામકર્મની ચૌદ પિંડ પ્રકૃતિ જાણવી. ૧ ગતિનામ-જે કર્મના ઉદયથી દેવ નારક વગેરે અવસ્થા પ્રાપ્ત થાય તે ગતિનામ. ૨. જાતિનામ- એકેન્દ્રિયાદિ શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત, વિવિધ પ્રકારના એકેન્દ્રિયાદિ જેમાં સમાન પરિણામની પ્રાપ્તિ તે જાતિ, તેનું કારણભૂત કર્મપ્રકૃતિ તે જાતિનામકમ, ૩ શરીરનામ:- જે કર્મના ઉદયથી ઔદ્યારિકાદિ શરીરની પ્રાપ્તિ થાય તે શરીરનામ. ૪. અ પાંગનામ:- જેના ઉદયથી શરીરરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલેને અંગ અને ઉપાંગરૂપ પરિણામ થાય તે અંગોપાંગનામ. ૫. બન્ધનનામ- જેના ઉદયથી દારિકાદિ શરીરરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલેને પરસ્પર સંબંધ થાય તે બધનનામ. ૬. સંઘાતનામ:- જે કર્મના ઉદયથી ઔદારિકા શરીરની રચના પ્રમાણે પગલે એકઠા થાય તે સંઘાતનામ, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કમવિપાક-વિવેચનસહિત ૭. સંવનનનામ:- જે કર્મના ઉદયથી અસ્થિની શુભ રચનાવિશેષ થાય તે સહન નનામ. ૮. સંસ્થાનનામ- જે કર્મના ઉદયથી શરીરની શુભ અથવા અશુભ આકૃતિ થાય તે સંસ્થાનનામ ( ૯. વર્ણનામ:- જે કર્મના ઉદયથી શરીરને વિષે કૃષ્ણ વગેરે વર્ણ થાય તે વર્ણનામ, ૧૦. ગધનામ- જે કર્મના ઉદયથી શરીર સુગંધી કે દુગન્ધયુક્ત થાય તે ગધનામ. , ૧૧. રસનામ- જે કર્મના ઉદયથી શરીરવિષે તિક્તાદિ રસ હોય તે રસનામ. ૧૨ સ્પર્શનામ - જે કર્મના ઉદયથી શરીરવિષે કર્કશ વગેરે સ્પર્શ હોય તે સ્પર્શનામ. * ૧૩. આનુપૂવીનામ:- જે કર્મના ઉદયથી ભવાંતર જતાં વિગ્રહગતિને વિષે આકાશ પ્રદેશની શ્રેણને અનુસાર ગમન થાય તે આનુપૂર્વનામ. ૧૪. વિહાગતિનામ:- જે કર્મના ઉદયથી હસ્તી કે હંસ સમાન સારી, ઊંટ અને ગધેડા સમાન ખરાબ ગતિ પ્રાપ્ત થાય તે વિહાગતિનામ. અહીં ગતિની સાથે આકાશ વાચક વિહાયસૂશબ્દ જોડેલે છે તે ગમનાર્થક ગતિ સમજવા માટે અને નામ કર્મની પ્રથમ પ્રકૃતિ દેવગતિ વગેરેની ભિન્નતા સમજાવવા માટે છે. હવે પ્રત્યેક પ્રકૃતિના ભેદ કહે છે – पिंडपयडित्ति चउदस परघा-ऊसास-आयवुज्जो । Page #146 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત अगुरुलहु-तित्थ-निमिणो वघायमिअ अट्ठ पत्तेआ॥२५॥ पिण्डप्रकृतिरिति चतुर्दश पराघातो-च्छवासा-तपो-द्योतम् । अगुरुलघु-तीर्थ निर्माणो-पघातमित्यष्टौ प्रत्येकाः ।। અર્થ:- એ પૂર્વે કહેલી ચૌદ પિંડપ્રકૃતિઓ છે. ૧. પરા– ઘાત, ૨, ઉચ્છવાસ, ૩. આતપ, ૪. ઉદ્યોત, ૫. અગુરુલઘુ, ૬. તીર્થકર, ૭. નિર્માણ, અને ૮. ઉપઘાત-એ આઠ પ્રત્યેક પ્રકૃતિએ છે. વિવેચન – પૂર્વની ગાથામાં કહેલી ગત્યાદિ ચૌદ પિંડપ્રકૃતિઓ છે. પિંડ-સમૂહ, જે એક પ્રકૃતિના અનેક ભેદ હોય તે પિડપ્રકૃતિએ કહેવાય છે. જેમ ગતિનામ; તેના ચાર અવાન્તર ભેદ (પેટા ભેદ) છે, માટે તે પિડપ્રકૃતિ છે. તે સિવાય આઠ પ્રત્યેક પ્રકૃતિએ છે, કેમકે તેના અનેક ભેદ નથી. જેના અવાન્તર ભેદ ન હોય તે પ્રત્યેક પ્રકૃતિએ કહેવાય છે. હવે ત્રસાદિ દશ પ્રકૃતિઓનાં નામ કહે છે – તા-વાગર-ઉન્નત્ત, -fથ સ ર સુમાં सुसरा-इज्ज जसं तसदसगं थावरदसं तु इमं ॥२६॥ त्रस-बादर पर्याप्तं, प्रत्येक-स्थिरं शुभं च सुभगं च । सुस्वरा-देय-यशः सदशकं स्थावरदशकं त्विदम् ॥ અર્થ - ત્રસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, પ્રત્યેકનામ, સ્થિરનામ, શુભનામ, સુભગનામ, સુસ્વરનામ, આદેયનામ, કર્મ. ૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૮ કવિપાક–વિવેચનસહિત યશકીર્તિનામ-એ ત્રસાદિ દશ પ્રકૃતિએ ત્રસદશક કહેવાય છે, અને સ્થાવરદશક આ ( =નીચે મુજબ) છે. સ્થાવરદશક કહે છે – થાવર-gg-g, સાર–fથર-શકુમ-મwiળા दुस्सर-णाइज्जा-जस मिअ नामे सेअरा वीसं ।। २७॥ સ્થાવર-સૂક્ષ્મા-પર્યાપ્ત સાધારા-થિયા-સુમ-દુર્માના दुःस्वरो-नादेया-यश इति नाम्नि सेतरा विंशतिः ।। અર્થ-સ્થાવરનામ, સૂક્ષ્મનામ, અપર્યાપ્તનામ, સાધારણ નામ, અસ્થિરનામ, અશુભનામ, દુર્ભગનામ, અનાય નામ, અયશનામ–એ પ્રમાણે ઈતર વિરોધી ( ત્રસદશક ) સહિત નામકર્મને વિષે વિશ પ્રવૃતિઓ જાણવી. ચૌદ પિંડપ્રકૃતિએ, આઠ પ્રત્યેકપ્રકૃતિએ, ત્રસદશક અને સ્થાવરદશક મળી નામકર્મના બેતાલીશ ભેદ કહ્યા. હવે પ્રસંગથી કર્મસ્તરાદિ કર્મગ્રન્થમાં ઉપયોગી કેટલીક પારિભાષિક સંજ્ઞાઓ જણાવે છેतसचउ-थिरछक्क अथिरछक्क-सुहुमतिग-थावरचउक्कं । सुभगतिगाइविभासा, तयाइसंखाहिं पयडीहिं ॥ २८ ॥ त्रसचतुष्क-स्थिरषद्क-मस्थिरषट्क-सूक्ष्मत्रिक-स्थावरचतुष्कम् । सुभगत्रिकादिविभाषा तदादिस ख्याभिः प्रकृतिभिः ॥ અર્થ - ત્રસચતુષ્ક, સ્થિરષક, અસ્થિરષક, સૂક્ષ્મત્રિક, સ્થાવરચતુષ્ક, સુભગત્રિક-વગેરે સંજ્ઞાઓ સંખ્યાની આદિમાં જે પ્રકૃતિ હોય ત્યાંથી માંડીને તેટલી સંખ્યાયુક્ત પ્રકૃતિઓની જાણવી. Page #148 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચનસહિત વિવેચન – શાસ્ત્રને સંક્ષેપ કરવા માટે પરિભાષાસંજ્ઞા ઉપગી છે. ત્ર ચતુષ્ક- ત્રસાદિચાર પ્રકૃતિઓ-ત્રનામ, બાદરનામ, પર્યાપ્તનામ, પ્રત્યેકનામ. એ પ્રકૃતિએ ત્રસદશકના કમથી જાણવી. સ્થિરપક- સ્થિરનામ, શુભનામ, સુભગનામ, સુસ્વરનામ, આદેયનામ, યશકીર્તિનામ. અસ્થિરષર્ક- અસ્થિરનામ, અશુભનામ, દુર્ભાગ. નામ. દુઃસ્વરનામ, અનાદેયનામ, અપયશનામ. એ અસ્થિરાદિ છ પ્રકૃતિએ સ્થાવરદશકના કમથી જાણવી. સૂફમત્રિક – સૂફમ, અપર્યાપ્ત અને સાધારણસૂફમાદિ ત્રણ પ્રકૃતિએ સ્થાવરદશકના કમથી જાણવી. સ્થાવરચતુક - સ્થાવર, સૂકમ, અપર્યાપ્ત અને સાધારણું. સુભગ ત્રિક – સુભગ, સુસ્વર, અને આદેય ઈત્યાદિ. આ સંજ્ઞાઓ સંખ્યાની આદિમાં રહેલી પ્રકૃતિથી આરંભ જેટલી સંખ્યા કહી હોય તેટલી પ્રકૃતિઓની જાણવી. વળા-સT૮દુવા-તમાકુ-રિવાજમારૂ ! इय अन्नावि विभासा, तयाइस खाहिं पयडीहिं ॥" આ ગાથા પ્રક્ષિપ્ત છે, પરંતુ ઉપયોગી હોવાથી તેને અર્થ જણાવીએ છીએ. વર્ણચતુષ્કઃ- વર્ણ, મધ, રસ અને સ્પર્શી Page #149 -------------------------------------------------------------------------- ________________ કમ વિપાક——-વિવેચનસહિત અગુરુલઘુચતુક - અનુલરુછુ, પરાઘાત, અને શ્વાસેાષ્ટ્રવાસ, ૧૦૦ ત્રસદ્વિદુઃ- વસનામ, ખાદરનામ. સત્રિક: ત્રસનામ, માદનામ; ત્રસચતુષ્ક— ત્રસનામ, માદરનામ, ઉપઘાત પાઁપ્તનામ. પર્યાપ્તનામ, પ્રત્યેકનામ. ત્રષટ્કઃ ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અને સુલગ. સ્થાનિિત્રક - સ્ત્યાનદ્ધિ, નિદ્રાનિદ્રા, અને પ્રચલાપ્રચલા-ઇત્યાદિ સ’જ્ઞાઓ જાણવી, એ પ્રમાણે અન્ય સ’જ્ઞા પણ સ`ખ્યાની આદિમાં કહેલી પ્રકૃતિથી આરંભી જે સખ્યા કહી હોય તે સખ્યા જ્યાં પૂરી થાય ત્યાં સુધીની સ પ્રકૃતિની જાણવી. હવે નામકના ત્રાણુ. ભેદો કહેવા માટે ગત્યાદિ ચૌદ પિ'પ્રકૃતિના ઉત્તર ભેદનો સખ્યા જણાવે છે:-- અયારેળ ૩ મસો ૨૩-૧-૧૫-તિ-પળ-૧ ૨-જી-જીવ વળ-કુળ-પળ-૩-૧૩–જુગરૂબ ઉત્તમેત્રાસદી ા૨॰ા गत्यादीनां तु क्रमशश्चतुः पञ्च पञ्च-1 -ત્રિ-૫૨-૧૨-પટ્qમ્ । ૧૨-દ્વિદ-૫૨ા-ટ-ચતુ-દિમિત્યુત્તરમેયાઃ પદ્મષ્ટિ:// અથ:-ગત્યાદિ ચૌદ પિ'ડપ્રકૃતિના અનુક્રમે ચાર, પાંચ, પાંચ, ત્રણ, પાંચ, પાંચ, છ, છ, પાંચ, મે, પાંચ, આઠ, ચાર અને એ ભેદે છે. એ રીતે પાંસઠે ઉત્તર ભેદા થાય છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત ૧૦૧ વિવેચન --ગતિનામ ચાર પ્રકારે છે. જાતિના પાંચ પ્રકારે છે. ઉપાંગનામ ત્રણ પ્રકારે છે. બઘનનામ પાંચ પ્રકારે છે. સંઘાતનનામ પાંચ પ્રકારે છે. સંઘયણનામ છે પ્રકારે છે. સંસ્થાનનામ છ પ્રકારે છે. વર્ણનામ પાંચ પ્રકારે છે. ગત્પનામ બે પ્રકારે છે. રસનામ પાંચ પ્રકારે છે. સ્પર્શ નામ આઠ પ્રકારે છે. આનુપૂર્વનામ ચાર પ્રકારે છે. વિહાગતિનામ બે પ્રકારે છે. એ પ્રમાણે ગત્યાદિ પિંડપ્રકૃતિના પાંસઠ ઉત્તર ભેદ થાય છે. હવે નામકર્મની ત્રાણું, એકસે ત્રણ અને સડસઠ પ્રકૃતિ. એની ગણનાનો પ્રકાર બતાવે છે -- अडवीसजुआ तिनवइ, सते वा पनबंधणे तिसयं । बंधणसघायगहो, तणूसु सामन्नवण्णचउ ॥३०॥ अष्टाविंशतियुक्ता त्रिनवतिः सांत, वा पञ्चदशबन्धनैस्त्रिशतम् बन्धनसंघातग्रहस्तनुषु सामान्यवर्ण चतुष्कम् ॥ અર્થ–પૂર્વોક્ત પાંસઠ પ્રકૃતિની સાથે અઠયાવીશ પ્રકૃતિ જોડવાથી ત્રાણું પ્રકૃતિની ગણના સત્તાની અપેક્ષાએ જાણવી. પંદર બંધનની વિવેક્ષા કરતાં એકસે ત્રણ પ્રકૃતિ થાય. બન્ધન અને સંઘાતનને શરીરને વિષે સમાવેશ કરે, અને સામાન્ય વર્ણચતુષ્ક ગ્રહણ કરવું. (એટલે ૬૭ પ્રકૃતિ થાય છે.) વિવેચન – પૂર્વે કહેલ ચોદ પિંડ પ્રકૃતિના પાંસઠ ઉત્તર ભેદોને ત્રસદશક, સ્થાવરદશક, અને આઠ પ્રત્યેક પ્રકૃતિ મળી અઠયાવીશ ભેદથી યુક્ત કરીએ તે નામકર્મના ત્રા Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર કવિપાક-વિવેચન સહિત ભેદો થાય તે સત્તાને આશ્રયી જાણવા, કેમકે પ્રાચીન આચાર્યોએ સત્તામાં નામકર્મના ત્રાણું ભેદની વિવક્ષા કરી છે. તેમાં ઔદારિકાદિ પાંચ બન્ધનના સ્થાને પંદર બંધન. મેળવતાં એકસો ત્રણ પ્રકૃતિએ પણ થાય છે. - હવે બની અપેક્ષાએ નામર્મના સડસઠ ભેદો કહે: છે-બન્ધનનામ અને સંઘાતનામ કર્મને શરીરનામકર્મમાં સમાવેશ કરે, એટલે કે પંદર બંધનનામ અને પાંચ સંઘાતનનામને શરીરનામકર્મમાં અન્તર્ભાવ કર. કેમકે બંધન અને સંઘાતન અને શરીરને જં આશ્રયી છે, માટે તેના કારણે શરીરનામકર્મથી તે કર્મની પૃથફ વિવક્ષા ન કરવી પાંચ વર્ણ, બે ગા, પાંચ રસ અને આઠ સ્પર્શ મળી વશ પ્રકૃતિને સામાન્ય વર્ણ ગજ, રસ અને પશે–એ ચાર પ્રકૃતિમાં સમાવેશ કરે, એટલે કે પાંચ વર્ણનામને એક વર્ણનામમાં, બે ગધનામને એક ગન્ધનામમાં, પાંચ રસનામને એક રસનામમાં અને આઠ સ્પર્શનામને એક સ્પર્શનામમાં અન્તર્ભાવ કરે. એટલે ડિપ્રકૃતિના પાંસઠ ભેદમાંથી પાંચ બન્ધન અને પાંચ સંઘાતનને શરીરમાં સમાવેશ કર્યો હોવાથી દશ પ્રકૃતિ બાદ કરતાં, તેમજ વર્ણાદિની વશ ઉત્તરપ્રકૃતિને બદલે વર્ણચતુષ્ક ગ્રહણ કરવાથી બાકીની સેળ પ્રકૃતિ બાદ કરતાં ઓગણચાલીશ પ્રકૃતિ બાકી રહી, તેમાં ત્રસદશક, સ્થાવરદશક, અને પરાવાતાદિ આઠ પ્રકૃતિ મેળવતાં સડસઠ પ્રકૃતિએ થઈ બન્ય, ઉદય, ઉદીરણા અને સત્તાની અપેક્ષાએ કર્મપ્રકૃતિની ભિન્નભિન્ન સંખ્યા કહે છે – Page #152 -------------------------------------------------------------------------- ________________ કર્મવિષાક-વિવેચન સહિત ૧૦૩ इअ सत्तट्ठी बधोदए अ न य सम्ममीसया बन्धे । વધુ સત્તા, વીસ-વીસ-વનમાં / રૂ? | इति सप्तषष्टिर्बन्धोदये च न च सम्यग्मि के बन्धे बन्धोदये सत्तायां विशं द्वाविंश अष्टपञ्चाश शतम् ॥ અથએ પ્રમાણે નામકર્મની સડસઠ પ્રકૃતિઓ બન્ય, ઉદય અને ઉદીરણની અપેક્ષાઓ જાણવી. સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય બંધને વિષે નથી, તેથી બંધને વિષે, ઉદયને વિષે, અને સત્તાને વિષે એકવીશ, એકસ બાવીશ અને એક અઠ્ઠાવન પ્રકૃતિએ અનુક્રમે જાણવી. વિવેચન – બન્ધ વિષે, ઉદય વિષે અને ( જ શબ્દથી) ઉદીરણ વિષે એ પ્રમાણે નામકર્મની ૬૭ પ્રકૃતિઓ વિવલિત છે. કર્મને ફલને અનુભવ તે ઉદય, અપ્રાપ્તકાલે કર્મફલને અનુભવ તે ઉદીરણા, અને કર્મની આત્માની સાથે સ્થિતિ તે સત્તા. પ્રાચીન આચાર્યોએ નામકર્મમાં બન્ધનનામ, સંઘાતનનામ, અને વર્ણાદિનો અવાન્તર પ્રકૃતિઓની બન્ધ અને ઉદયમાં વિવક્ષા કરી નથી, અને સત્તામાં વિપક્ષા કરી છે, તેથી બન્ય, ઉદય, ઉદીરણ અને સત્તામાં પ્રકૃતિની સંખ્યાને ભેદ છે. સમ્યકત્વમેહનીય અને મિશ્રમોહનીયને બધ સર્વથા નથી, પરંતુ મિથ્યાત્વમોહનીયને જ બન્ધ છે કેમકે અનિવૃત્તિકરણના છેલ્લા સમયથી આરંભી સમ્યકત્વને અનુકૂલ વિશુદ્ધિવડે મિથ્યાત્વમેહનીય કર્મના શુદ્ધ, અર્ધવિશુદ્ધ અને અશુદ્ધ એવા ત્રણ પુંજ કરાય છે. શુદ્ધપુંજ તે સમ્યફવમેહનીય, અર્ધવિશુદ્ધપુંજ તે મિશ્રમેહનીય અને અશુદ્ધ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કવિપાક-વિવેચનસંહિત 2, પુંજ તે મિથ્યાત્વમેહનીય. એટલે મિથ્યાત્વના પુદ્ગલેાની અવસ્થા વિશેષ તે સમ્યક્ત્વમાહનીય અને મિશ્રમેહનીય; માટે તે અન્યમાં નથી, પણ ઉદય અને ઉદીરણામાં છે. તેથી જ્ઞાનાવરણીયની ૫, દનાવરણીયની ૯, વેદનીયની ૨, મેહનીયની ૨૬, આયુષની ૪, નામકની ૬૭, ગેાત્રની ૨, અને અંતરાયની ૫ પ્રકૃતિઓ-એ રીતે ૧૨૦ પ્રકૃતિ બધમાં છે, ઉદય અને ઉદીરણામાં સમ્યક્ત્વમાહનીય અને મિશ્રમેહ નીય સહિત ૧૨૨ પ્રકૃતિ છે. પાંચસંગ્રહકારના મતે સત્તામાં નામકમની ૯૩ પ્રકૃતિ ગણુતાં સર્વ કર્મની ૧૪૮ પ્રકૃતિ, અને ગષના મતે નામકર્મની ૧૦૩ પ્રકૃતિ ગણતાં ૧૫૮ પ્રકૃતિ અધિકૃત છે. પૂર્વ' કહેલી ગત્યાદિ ચૌદ પઢપ્રકૃતિના ઉત્તર ભેદાનુ વર્ણન કરે છે નિય-તિ-િન-મુગડું, ફળ-†વય-ત્તિય-૨૩-૫ િવિજ્ઞારૂંઓ ઓરાહ-વિઙવા હાવ-તેલ-જમ્મુળ પળ સરીરા રૂર નિચ-તિશ-નર-મુળતય છ દ્વિ-ત્રિ-વસુઃ-ચેન્દ્રિયજ્ઞાતયઃ । उदार - वैक्रिया - हारक तेजः - कार्मणानि पञ्च शरीराणि ॥ - અથઃ–નરકગતિ, તિય ચગતિ, મનુષ્યગતિ અને સુરગતિ-એ રીતે ગતિનામક્રમ ચાર પ્રકારે છે. એકેન્દ્રિય, એ ઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય-એ પ્રમાણે જાતિનામ કમ પાંચ પ્રકારે છે. ઔદારિક, વૈક્રિય, આહારક, રોંજસ અને કાણુ–એ રીતે શરીરનામ કમ પાંચ ભેદે છે. ગતિનામઃ- જે કર્મીના ઉદયથી નરકાદિ ગતિ પ્રાપ્ત થાય તે ગતિનામ. તેના ચાર ભેદ છે.-૧. નરકગતિનામ, Page #154 -------------------------------------------------------------------------- ________________ કમરવિપાક-વિવેચનસહિત ૧૫ ૨. તિર્યંચગતિનામ, ૩. મનુષ્યગતિનામ. અને ૪. દેવગતિ નામ. જે અવસ્થામાં આત્મા અમુક પ્રકારના સુખદુઃખને જોગવી શકે તેને ગતિ કહે છે-એટલે સુખદુઃખના ઉપસેગમાં નિયામક અવસ્થા વિશેષ તે ગતિ. અમુક પ્રકારના સુખદુઃખને આત્મા નરક અવસ્થામાં જોગવી શકે છે માટે નરકગતિનામકર્મજન્ય તે અવસ્થાને નરકગતિ કહેવાય છે. તેવી રીતે સર્વ ગતિએ જાણવી. જાતિનામ - જે કર્મના ઉદયથી એકેન્દ્રિયાદિ જાતિપ્રાપ્ત થાય-એકેન્દ્રિય, બેઈન્દ્રિય' ઇત્યાદિ વ્યવહાર થાય તે જાતિનામ. તેના પાંચ ભેદ છે.–૧. એકેન્દ્રિય જાતિનામ, ૨. બેઈન્દ્રિયજાતિનામ. ૩. ત્રીન્દ્રિયજાતિનામ, ૪. ચઉરિન્દ્રિય જાતિનામ, ૫ પચેદ્રિયજાતિનામ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ–આ સર્વ એકેન્દ્રિય ભિન્ન ભિન્ન પ્રકારના છે, છતાં તેમનામાં ચેતન્યને વિકાસ સ્વલ્પ અને લગભગ સરખે છે, તેનું કારણ તેઓની કેઈક સમાન બાહ્ય પરિણતિ છે, તેઓના અમુક ચૈતન્યવિકાસમાં જે નિયામક છે તે એકેન્દ્રિય જાતિ. તેથી બેઈન્દ્રિય જીવોમાં ચૈતન્યનો વિકાસ અધિક છે, અને તેઓમાં પરસ્પર લગભગ સરખે છે, તેનું કારણ તેઓમાં કઈક સમાન બાહ્ય પરિણામ છે. તેઓના અમુક ચૈતન્યવિકાસમાં જે નિયામક છે તે બેઇન્દ્રિય જાતિ. તેવી રીતે બીજી ત્રીન્દ્રિયદિક જાતિઓ પણ જાણવી. જેમ ગતિ સુખદુઃખના ઉપભેગમાં નિયામક છે, તેમ જાતિ અમુક ચૈતન્યવિકાસમાં નિયામક છે, તેનું કારણ જે કર્મ તે જાતિનામ. ૧ “એકેન્દ્રિયાદિ માં એકેન્દ્રિયદિ શબ્દની પ્રવૃત્તિનું કારણ તેવા પ્રકારની સમાન પરિણતિરૂપ જે સામાન્ય તે જાતિ. તેના વિપાક્ની દવા Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ક વિપાક-વિવેચનસંહત જે ક્રમના ઉદયથી રૌદ્રારિકાદિ શરીરની પ્રાપ્તિ થાય તે શરીરનામ. સુખ-દુઃખના ઉપભેાગનુ સાધન તે શરીર, તેના પાંચ પ્રકાર છે. ૧. ઔદારિક, ૨. વૈકિય, ૩. આહારક, ૪. તેજસ અને ૫ કામ ણુ. તેનું કારણભૂત શરીરનાંમકમ પણ પાંચ પ્રકારે છે. ૧. ઔદાકિશરીરનામઃ- જે કમના ઉદયથી ઔદારિક શરીરની પ્રાપ્તિ થાય તે ઔદારિકશરીરનામ. તીથ કરગણધરની અપેક્ષાએ ઉદાર-પ્રધાન શરીર, અને વૈક્રિયનો - લાયક ક`પ્રકૃતિ પણ જાતિ કહેવાય છે. આ વિષે પૂર્વાચાય તે અભિપ્રાય છે:- “દ્રવ્યરૂપ ઇન્દ્રિય અંગે પાંગનામ અને ઇન્દ્રિયપ નામ કમાંથી ઉત્પન્ન થાય છે, ભાવરૂપ ઈન્દ્રિય સ્પર્શનાદિ ઇન્દ્રિયાવરણ (મતિજ્ઞાનાવરણ) ના ક્ષયે પશમજન્ય છે, કેમકે ‘ઇન્ડિયા ક્ષયા - પશમજન્ય છે' એવુ આગમનું વચન છે; પરન્તુ એકેન્દ્રિય દે શ દોનુ પ્રવૃત્તિનિમિત્ત સામાન્ય અન્યવડે અસાધ્ય હોવાર્થી જાતિનામક જનિત છે.” અહી કાઈ શકા કરે કે શબ્દના પ્રવૃત્તિનિમિત્તમાત્રથી જાતિની સિદ્ધિ ન થાય, જો એમ હાય તે! હરિ આદિ પદના પ્રવૃત્તિનિમિત્તથી હરિવાદિ જાતિની સિદ્ધિ થાય; માટે એકેન્દ્રિયાદિ પદને વ્યવહાર ઉપાધિ (સામાન્ય ધર્મ) વિષે હોઈ શકે છે. તેથી જાતિનામ માનવાનું કાષ્ટ પણ કારણ નથી. જો એકેન્દ્રિયત્વાદિ જાતિને સ્વીકાર કરશે તે નારકત્વાદિકને પણ નારકાદિ વ્યવહારના કારણ હાવાથી પંચેન્દ્રિયત્વની વ્યાપ્ય (અવાન્તર) જાતિ તરીકે માનવી પડશે, અને ગતિનામ માનવાની જરૂર પડશે નહિ. અહી અમે આ પૂર્વ પક્ષને ઉત્તર આપીએ છીએ:અપકૃષ્ણૌતન્યાદિકના નિયામક તરીકે એકેન્દ્રિયત્વાદિ જાતિની સિદ્ધિ થાય છે; અને તે જ એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહારનુ કારણ છે. નારાદિક જાતિ નથી, કેમકે તિřત્વનું પંચેન્દ્રિયત્વની સાથેનું સોં` (ન્યાયશાસ્ત્ર પ્રસિદ્ધ જાતિને બાધક એકદોષ) બાધક છે. પરન્તુ નારઢત્વાદિ અમુક પ્રકારના સુખ દુ:ખના ઉપભાગના નિયામક પરિણામ વિશેષ છે, તેના કારણ રૂપે ગતિનામ કર્યું છે.’' (ન્યાયાચાર્ય કૃત કમ પ્રકૃતિટીકા પા. ૭ તે અનુવાદ.) Page #156 -------------------------------------------------------------------------- ________________ કમ’વિપાક–વિવેચનસહિત ૧૦૭ અપેક્ષાએ અલ્પપરમાણુનિષ્પન્ન ઉદાર-થૂલ વગ`ણાનુ અનેલુ તે ઔદારિક શરીર. મનુષ્ય અને તિય ચને આ શરીર સાહજિક હાય છે, જે કમના ઉડ્ડયથી ઉપર કહેલા ઔઢારિકશરીર ચેાગ્ય પુદ્ગલેા ગ્રહણ કરી ઔકિશરીરરૂપે પરિણમાવી જીવપ્રદેશેાની સાથે પરસ્પર સબંધ કરે તે ઔદારિક શરીરનામકમ . । ૨. વૈક્રિયારીરનામ:- જે કર્મોના ઉદયથી વૈક્ય શરીરની પ્રાપ્તિ થાય તે વૈક્રિયશરીરનામ. વિવિધ પ્રકારની ક્રિયા કરવા નિમિત્તે બનેલું તે વૈક્રિયશરીર. તે એક શરીર અનેક થાય, અનેક થઇને પાછું એક થાય, સૂક્ષ્મ થઈને માઢુ થાય, અને મેટ્ટુ થઇને સૂક્ષ્મ થાય, આકાશગામિ થઇને ભૂમિ ઉપર ચાલે, અને ભૂમિચર થઇને આકાશમાં ચાલે, દશ્ય થઈ ને અદૃશ્ય થાય અને અદૃશ્ય થઈને દૃશ્ય થાય. તે શરીરના ૧ ઔપપાતિક અને ૨ લબ્ધિપ્રત્યય-એ બે ભેદ છે. દેવ અને નારકીને ઔપપાતિક (ઉપપાતજન્મનિમિત્તક ) ભવધારણીય વૈક્રિય શરીર ઢાય છે. મનુષ્ય અને તિયચને લબ્ધિપ્રત્યય વૈક્રિય શરોર હાય છે. એ સઘળા પેાતાના મૂળ શરીરથી બીજી વૈક્રિય શરીર કરે ત્યારે તેને ઉત્તરવૈક્રિય શરીર કહે છે. જેના ઉદ્ભયથી વૈક્રિયશરીર ચાગ્ય પુદ્દગલે ગ્રહણ કરી વૈક્રિયશરીરપણે પણિમાવી જીવપ્રદેશેાની સાથે પરસ્પર સબન્ધ કરે તે વક્રિયશરીરનામકમ . ૩. આહારકરારીરનામઃ- જે કમના ઉદયથી આહારકશરીરની પ્રાપ્તિ થાય તે આહારશરીરનામ. ચૌદ પૂર્વ ધર તીથ‘કરની ઋદ્ધિ જેવા નિમિત્તે કે બીજા કોઇ પણ કારણે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કવિપાક–વિવેચનસંહિત આહારક લબ્ધિના સામર્થ્યથી હસ્તપ્રમાણે, અત્યંત સ્વચ્છ પુદ્ગલાનુ બનેલુ, કાઇને વ્યાઘાત ન કરે, અને અન્યથી જેના વ્યાઘાત ન થઇ શકે એવુ શરીર તે આહારકશરોર. ચૌદ પૂ`ધર જ અત્યંતસૂક્ષ્મ અર્થાંના સ ંક્રેડને દૂર કરવા માટે, અન્ય ક્ષેત્રમાં રહેલા તીર્થંકર પાસે ઔદારિક શરીથી જવું અશકચ હાથાથી, લબ્ધિથી આહારક શરીર કરે છે; અને ભગવાનને પૂછી સ ંદેહ દૂર કરી પેાતાના સ્થાને આવી અન્તમ્'હૂ'માં તે શરીરના ત્યાગ કરે છે. જેના ઉદયથી ઉપર કહેલા આહારકશરીર ચેાગ્ય પુદ્ગલે ગ્રહણ કરી આહારકશરીરરૂપે પરિણુમાવી જીવપ્રદેશેાની સાથે પરસ્પર સબન્ધ કરે તે આહારકશરીરનામક, ૪. રોજસશરીરનામઃ- જે કર્મોના ઉદ્ભયથી તેજસશરીરની પ્રાપ્તિ થાય તે રૉજસશરીરનામ. આહારાદિના પાચનનુ કારણ તે તૈજસશરીર. જયારે અમુક જાતના તપાનુષ્ઠાનથી વૈજસલબ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે તૈજસશરીરમાંથી શાપનિમિત્તે તેજોલેશ્યા, અને ઉપકાર કરવા નિમિત્તે શીતલેશ્યા નીકળે છે. જે કર્માંના ઉદયથી તેજસ શરીરયાગ્ય પુદ્ગલે ગ્રહણ કરી તૈજસશરીરપણે પરિણમાવી જીવપ્રદેશની સાથે પરસ્પર સબન્ધ કરે તે તૈજસશરીરનામકમ, १ शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दश पूर्वधरस्यैव (તત્ત્વાર્થ. ૨. ૪) શુભ વણ', ગંધ, રસ અને સ્પશ યુક્ત, સ્ફટિકની પેઠે વિશુદ્ધ દ્રવ્યથી બનેલુ, કોઈના વ્યાધાત ન કરે, કે અન્યથી જેને વ્યાધાત ન થઈ શકે એવું આહારક શરીર ચૌદપૂવ ધરને જ હાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ - - -- કર્મવિપાક-વિવેચનસહિત ૧૦૯ ૫ કામણુશરીરનામ :-જે કર્મને ઉદયથી કામણ શરીર પ્રાપ્ત થાય તે કાર્મણશરીરનામ. કર્મ પુદ્ગલેનું બનેલું, અથવા કમં પરમાણુઓ આત્મપ્રદેશ સાથે લાગેલા છે તે કામણશરીર. કર્મ કાશ્મણનું તેમ જ બીજા શરીરનું કારણ છે. પણ એટલો વિશેષ છે કે તે કાર્મશરીરનું ઉપાદાન કારણ, અને બીજા શરીરનું નિમિત્ત કારણ છે. "कम्मविगारो कम्मणमढविहविचित्तकम्मनिप्पन्न । નહિ સરીરાળ', રાવળમૂર્ચ મુળવં ” વિ. મા. કમને વિકાર તે કામgશરીર. તે આઠ પ્રકારના વિચિત્રકથી બનેલું છે, અને તે સર્વ શરીરનું કારણ છે” આ કાર્મશરીર જીવને ભવાન્તર જવામાં ખાસ સાધનરૂપ છે. જ્યારે બીજા શરીરને ત્યાગ કરવો પડે છે, ત્યારે ૌજક અને કાર્મણ-એ અને શરીર ભવાન્તરમાં સાથે જાય છે. તે અત્યંત સૂક્ષ્મ હોવાથી જતાં આવતાં જણાતાં નથી. જેના ઉદયથી કાર્મશરીર એગ્ય પુદ્ગલે ગ્રહણ કરી કાર્મશરીરરૂપે પરિણમાવી જીવપ્રદેશની સાથે અન્ય સંબન્ધ કરે તે કાર્મશરીરનામકર્મ. એ રીતે શરીરનામકર્મ પાંચ પ્રકારે કહ્યું, હવે અંગોપાંગનામકર્મના ત્રણ પ્રકાર કહે છે - बाहर पिदठि सिर उर, उअरंग उवग अंगुलीपमुहा । सेसा अंगोवंगा, पढमतणुतिगस्सुवं गाणि ॥३३॥ "बाहूरू पृष्टिः शिर उर उदरमङ्गानि उपाङ्गान्यङ्गुलिप्रमुखाणि शेषाण्यङ्गोपाङ्गानि प्रथमतनुत्रिकस्योपाङ्गानि ॥" Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કમરવિપાક-વિવેચનસાહિત ''. અર્થ- બે હાથ, બે ઉરુ, પીઠ, મસ્તક, છાતી અને ઉદર એ આઠ અંગે છે; આંગળી પ્રમુખ ઉપાંગ છે; અને બાકીના આંગળીના વેઢા અને રેખા વગેરે અંગે પાંગ છે. પ્રથમના ત્રણ શરીરને ઉપાંગો (= અગોપાંગો) છે. ભાવાર્થ – દારિક, વૈક્રિય અને આહારક–એ ત્રણ શરીરના ઉપાંગે હોય છે :-૧. ઔદારિકશરીરોપાંગ, ૨. શૈકિયશરીરોપાંગ અને ૩. આહારકશરીરોપાંગ. ( ૧ ઔદારિક શરીરે પાંગનામ:- જે કર્મના ઉદયથી ઔદારિક શરીરરૂપે પરિણામ પામેલા પુદ્ગલેને ભિન્ન ભિન્ન અંગોપાંગરૂપે પરિણામ થાય તે ઔદારિક શરીરાગે પાંગનામ. ( ૨ વૈક્રિયશરીરે પાંગનામ :-જે કર્મના ઉદયથી વેકિયશરીરરૂપે પરિણામ પામેલા પુદ્ગલેને ભિન્ન ભિન્ન અંગોપાંગરૂપે પરિણામ થાય તે શૈક્રિયશરીરંગે પાંગનામકર્મ. ૩. આહારકશરીરે પાંગનામ – કર્મના ઉદયથી આહારકશરીરરૂપે પરિણત પુગલેને અંગોપાંગરૂપે પરિણામ થાય તે આહારકશરીરાંગોપાંગનામ. તેજસ અને કર્મણશરીરને ખાસ આકાર નથી, પણ તે બીજા શરીરની આકૃતિને અનુસરે છે, જેમ પાણીને જેવા વાસણમાં ભરીએ તે તેને આકાર થાય છે, તેથી પાણીને ખાસ આકાર કહી શકાતે નથી, તેમ જેવું બીજા શરીરનું સંસ્થાન હોય છે, તેને અનુસારે તૈજસ અને કાર્માણ શરીરનું સંસ્થાન હોય છે, તેથી તેના અંગોપાંગ નથી. ઔદારિકાદિ શરીરનાં અંગોપાંગની આકૃતિને જીવપ્રદેશ અનુસરે છે, અને તૈજસ કાર્મણની Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ -- કર્મવિપાક-વિવેચનસહિત આકૃતિ જીવપ્રદેશને અનુસાર હોય છે, માટે દારિકાદિ શરીરના અંગે પાંગે છે, અને તૈજસ કામણ શરીરના નથી. આ અંગોપાંગનામ કર્મ કહ્યું, હવે બન્ધનનામકર્મનું સ્વરૂપ કહે છે – उरलाइपुग्गलाणं, निबद्ध-बज्झतयाण संबध । ગુરુ જ્ઞાસમ ત, વરાઇ ને રૂ . औदारिकादिपुद्गलानां निबद्ध-बध्यमानाना सबन्धम् । यत्करोति जतुसम तदौदारिका दिबन्धन ज्ञेयम् ॥ ' અર્થ–પૂર્વે બાંધેલા અને હમણાં બંધાતા ઓદારિકાદિ ગુગલનો સંબંધ લાખની પેઠે જે કરે તે ઔદારિકાદિ બંધન જાણવા. ભાવાર્થ-જેમ લાખ લાકડાના કકડાને પરસ્પર જોડી દે છે, તેમ બંધનનામ કર્મ પહેલાં બાંધેલા ઔદારિ. કાદિ શરીરના પુલની સાથે હમણાં બંધાતા ઔદારિકાદિ પુદ્ગલેને જોડી દે છે. તેના શરીરનામની પેઠે પાંચ પ્રકાર છે ૧. ઔદારિકબન્ધનનામ–જે કર્મના ઉદયથી પહેલાં ગ્રહણ કરેલા દારિક પુદ્ગલેની સાથે હમણાં ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલેને સંબધ થાય તે ઔદારિક મ-ધનનામ. ૨. વક્રિયબંધનનામ:--જે કર્મના ઉદયથી પૂર્વ ગ્રહણ કરેલા વૈકિય પુદ્ગલની સાથે હમણ ગ્રહણ કરાતા વેકિય પુદ્ગલેને સંબન્ધ થાય તે વૈક્રિયાબંધનનામ. Page #161 -------------------------------------------------------------------------- ________________ કર્મ વિષાક–વિવેચનસહિત ૩. આહારકઅધનનામઃ- જે કમના ઉદ્દયથી પૂર્વે ગ્રહણ કરેલા આહારક પુદ્ગલા સાથે હમણાં ગ્રહણ કરાતા આહારક પુદ્દગલાના સબન્ધ થાય તે આહારક ૧૧૨ મધનનામ. ૪. તેજસખધનનામઃ- જે ક્રમના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા તૈજસ પુદ્ગલેાની સાથે હમણાં શ્રદ્ગુણ કરાતા તૈજસ પુદ્ગલેનો સંબધ થાય તે તૈજસબ ધનનામ, ૫. કામ ણુધનનામઃ- જે કર્માંના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા કામણુ પુદ્ગલેાની સાથે હમણાં ગ્રહણ કરાતા કાણ પુદ્ગલાના સબન્ધ થાય તે ક્રાણુખ ધનનામ, ઔદારિકાદેિશરીરનામ કમના સામર્થ્યથી ગ્રહણ કરાશૈલા ઔદારિકાદિ વ ણુાના પુદ્ગલેના શરીરરૂપે પરિણામ થવા છતાં તેઓના પરસ્પર સખધ કરનાર મધનનામકમાં ન હાત તા તેઓ ચૂણુ ની માફક છુટા રહેત, પણ્ દૃઢ પિ ́ડરૂપ ન થાત, માટે અન્ધનનામકમ માનવાની આવશ્યકતા છે. અ'ધનનામકર્મ કહ્યું, પણ પુદગલાના સંઘાત (સમૂહ) થયા સિવાય અધન સભવે નહિ, માટે શરીરરચનાને અનુસારે પુદ્ગલેના જથ્થા કરવારૂપ સઘાતનું કારણભૂત સઘાતનામક્રમ કહે છે— ज' संघाइ उरलाइ पुग्गले तिणगणं व दौंताली । त संघायं बंधणमिव तणुनामेण पंचविह ॥ ३५ ॥ यत्सं घातयति औदारिकादिपुद्गलान् तृणगणमिव ताली । तत्संघातं बन्धनमिव तनुनाम्ना पञ्चविधम् ॥ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ કમરવિપાક-વિવેચનસહિત ' અર્થા:- જેમ દંતાળી તૃણના સમૂહને એકઠા કરે, તેમ ઔદારિકાદિ શરીરના પુદ્ગલેને (શરીર રચનાનુસાર) એકઠા કરે તે સંઘાતનામ કમ. તે બંધનની પેઠે શરીરના નામે પાંચ પ્રકારે છે. | ભાવાર્થ- જે કર્મના ઉદયથી ઔદારિક શરીરરૂપે પરિણામ પામેલા યુગલેને દારિક શરીરની રચનાને અનુકૂલ સંઘાત (સમૂહ) વિશેષ થાય તે ઔદારિક સંઘાતમામ કર્મ. એ પ્રમાણે વૈકિયાદિસંઘાતનામ કર્મ જાણી લેવા. પ્રવ–સંઘાતનામકર્મ શું કાર્ય કરે છે? જે પગલેને જ કરે છે એમ કહેશે તે તે જ પુદગલને ગ્રહણ કરવા માત્રથી થઈ શકે, અને પુદ્ગલેને ગ્રહણ કરવામાં દારિકાશિરીરનામ કમને ઉપયોગ છે, તે પછી સંઘાતનામકર્મ માનવાની શી જરૂર છે ? ઉ૦-સંઘાતનામકર્મનું કાર્ય માત્ર પુદગલેને એકઠા કરવાનું નથી, પણ શરીરરચનાનુસારે પુદ્ગલોના જથ્થા કરવાનું છે. થપિ પુદ્ગલેનો જથ્થ ગ્રહણ કરવા માત્રથી થઈ શકે છે. પરંતુ પ્રતિનિયત પ્રમાણ શરીર રચનાને અનુકૂળ જશે કરે તે ગ્રહણમાત્રથી થઈ શકે તેમ નથી, માટે ત્યાં સઘાતનામ કમને વ્યાપાર છે. તે પાંચ પ્રકારે છે :(૧) ઔદારિકસંઘાતનનામકર્મ, (૨) વૈકિયસંઘાતનનામકર્મ; (૩) આહારકસંઘાતનનામકર્મ, (૪) તેજસસંઘાતનનામકર્મ (૫) કાર્માણસંઘાતનનામકર્મ, સંઘાતનનામકર્મના પાંચ ભેદ કહ્યા, હવે બંધનનામકર્મના પંદર ભેદ કરવા માટે બંધનના પંદર ભેદ બતાવે છે :કર્મ. ૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. કર્મવિપાક-વિવેચનસહિત ओराल-विउव्वा-हारयाण सग-तेअ-कम्मजुत्ताणं । नव बंधणाणि इयरदुस हियाणं तिन्नि तेसिं च ॥३६॥ उदारवैक्रियाहारकाणां स्वकतैजसकर्म युक्तानाम् ।। नव बन्धनानि इतरद्विसहितानां त्रीणि तेषां च ॥ ' અર્થ- “સ્વતૈજસકર્મયુક્તાનામ પિતાનાથી, તેજસથી અને કામણથી જોડાયેલા “ઉદારકિયાહારકાણામ દારિક, વૈકિય અને આહારક શરીરના નવ બંધન થાય છે. ઈતરદ્ધિસહિતાનાં તેજસ અને કાર્મણ એ બન્ને વડે સહિત કરતાં (ત્રણ બંધન), અને તેઓને પરસ્પર જોડતાં બીજા ત્રણ બંધન થાય છે. | ભાવાર્થ - ઔદારિક, વૈકિય. અને આહારક શરીરને પિતાની સાથે જોડતાં ત્રણ બંધન થાય છે – ૧ ઔદારિક દારિક બંધન; ૨ વૈક્રિક્રિયબંધન; ૩ આહારકઆહારક મધન, (૧) દારિકઔદારિકબંધનનામ:- જે કર્મના હદયથી પૂર્વે ગ્રહણ કરાયેલા ઔદારિક પુદગલની સાથે હમણું ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલને સબન્ધ થાય તે દારિકઔદારિકબંધનનામ. (ર) વૈકિકિયબંધનનામઃ— જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરાયેલા વૈક્રિય પુદ્ગલેની સાથે હમણાં ગ્રહણ કરાતા વૈક્રિય પુદ્ગલેને સંબન્ધ થાય તે વૈક્રિય વયિ બઘનનામ, (૩) આહારકઆહારકબંધનનામ–જે કર્મના Page #164 -------------------------------------------------------------------------- ________________ કવિપાક-વિવેચનહિત ૧૧૫ ઉદયથી પૂર્વે ગ્રહુ કરેલા આહારક પુદ્ગલેાની સાથે હમણાં ગ્રહણ કરાતા આહારક પુદ્ગલાના સબન્ધ થાય તે આહા કહારકબન્ધનનામ. જેમ પૂર્વે બાંધેલા ઔદારિકાદિ પુદ્ગલેાની સાથે નવા મ'ધાતા ઔદ્વારિકાદિ પુદ્ગલાના સબન્ધ થાય છે, તેમ તેની સાથે તૈજસ ને કામ ણુના પણ સબન્ધ થાય છે; માટે તેનુ કારણભૂત અન્ય બંધનનામ કના સ્વીકાર કરવા જોઇએ, તેથી ઓદાકિતૈજસમ ધન, જૈયિતૈજસબંધન, અને આહાર તૈજસુખ'ધન, ઔદાકિકાણુ ધન, વૈક્રિયકા ણુમધન અને આહારકકામ ણુખ ધન-એ પ્રમાણે છે અન્યને થાય છે. (૪) ઔદારિકતૈજસબન્ધનનામ:- જે કર્મોના ઉદયથી ઔદારિક પુદ્દગલે અને તૈજસ પુદ્દગલાના પરસ્પર સબન્ધ થાય તે ઔદારિકતૈજસણ ધનનામ. (૫) વૈક્રિયતૈજસબન્ધનનામઃ- જે કર્માંના ઉદયથી વૈક્રિય અને તૈજસ પુદ્ગલાના પરસ્પર સબન્ધ થાય તે વૈક્રિય તેજસબ‘ધનનામ, (૬) આહારકતજસબન્ધનનામ:- જે કર્મોના ઉદયી આહારક અને તૈજસ પુદ્ગલાના પરસ્પર સંબંધ થાય તે આહાર તૈજસમ ધનનામ. (૭) ઔદારિકકામ ણુબન્ધનનામ:- જે કર્મોના ઉદ્ભયથી ઔદારિક અને કાણુ પુદ્ગલાને પરસ્પર સંબન્ધ થાય તે ઔદારિકક્રામ ગુમ ધનનામ. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કવિપાક-વિવેચનસહિત A (૮) વૈક્રિયકામણુંબધનનામ-જે કર્મના ઉદયથી વૈક્રિય અને કાશ્મણ પુદ્ગલેને પરસ્પર સંબધ થાય તે ક્રિય કામણબંધનનામ. (૯) આહારકકામણબન્ધનનામ:- જે કર્મના ઉદયથી આહારક અને કામણ પુદ્ગલેને પરસ્પર સંબધ થાય તે આહારકકાર્મબન્ધનનામ. એ રીતે નવ બંધને થયા. હવે બીજા ત્રણ બંધને. બનાવે છે – “ઇતરપ્રિસહિતાના દારિક પુદ્ગલેની સાથે તેથી. ઇતર–અન્ય તેજસ કામણ એ બન્નેને સંગ કરતાં ત્રણ બંધને થાય છે - ૧ ઔદારિકતૈજસકામણબંધન, રક્રિયતૈજસકામણબન્ધન, અને ૩ આહારકતૈજસકર્મબંધન. (૧૦) ઔદારિકર્તિ જસકામણબંધનનામ- જે કર્મના ઉદયથી દારિકપુદગલેને તૈજસ કાર્મણ ઉભયની સાથે સંબન્ધ થાય તે ઔદારિકજિસકાર્પણ બન્ધનનામ. (૧૧) વૈક્રિયતૈજસકામણુબધનનામ:-જે કર્મના ઉદયથી વૈક્રિય પુદ્ગલેને તૈજસ અને કાર્મણની સાથે સંબન્ધ થાય તે વૈક્રિયતૈજસકામણબંધનનામ. (૧૨) આહારકર્તજસબંધનનામ :- જે કર્મના ઉદયથી આહારક પુદ્ગલની સાથે તિજસ અને કાર્પણ. ઉભયને સંબન્ધ થાય તે આહારક તૈજસકામણબંધનનામ. ત્રીણિ તેષાં ચ તેઓના-તૈજસ અને કામણ પુદ્ગલેના પરસ્પર ત્રણ બંધ થાય છે – ૧ તજસતૈજસબંધન Page #166 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત ૧૧૭ નામ, ૨. કામણુકાર્મબંધનનામ, અને ૩. તૈજસકાર્માણ બંધનનામ ' (૧૩) તૈજસતૈજસબંધનનામ:- જે ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા તેજસ પુદ્દગલે સાથે નવા બંધાતા તૈજસપુદગલને સંબન્ધ થાય તે તેજસતેજસબંધનનામ. (૧૪) કાર્પણકામણબંધનનામ–જેના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા કાર્મ પુદ્ગલેની સાથે હમણાં બંધાતા કામણ પુદ્ગલેને સંબન્ધ થાય તે કાર્માણકાર્પણબંધનનામ, - (૧૫) તૈજસકામણબંધનનામ –જેના ઉદયથી તેજસ અને કાશ્મણ પુદગલનો પરસ્પર સંબન્ધ થાય તે તેજસકામણબનનામ. અહીં ઔદારિક, વૈક્રિય અને આહારક પુદ્ગલેને વિજાતીય સંગ થતો નથી, એટલે ઔદારિકને વેકિય કે આહારક પુદ્ગલે સાથે રોગ થતું નથી, માટે પંદર જ અને થાય છે, અધિક થતાં નથી. સંહનન નામ કમ છ પ્રકારે કહે છે :संघयणमट्ठिनिचओ, त छद्धा वज्जरिसहनारायं । । dહું ય રિસનારાય, નારાએ બનાવાયે રૂણા कीलिय छेवट्ठ इह, रिसहो पट्टो य कीलिया वज। उभओ मक्कडबंधो, नारायं इममुरालगे ॥३८॥ सहननमस्थिनिचयः तत्पोढा वनऋषभनाराचम् । तथा च ऋषभनाराच नारा चमर्द्ध नाराच ॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કમવિપાક વિવેચનસહિત कीलिका सेवार्तमिह ऋषभः पट्टश्च कीलिका वज्रम् । उभयतो मर्कटबन्धो नाराचमिदमुदाराङ्गे ॥ અર્થ - હાડકાંઓના નિચયને–રચનાને સંઘયણ કહે છે. તેના છ પ્રકાર છે- ૧. વજaષભનારાચ, ૨. ત્રષભનારા; ૩. નારાચ; ૪. અદ્ધનારાચ; ૫. કાલિકા ૬ છેવ –સેવાર્ત. અહીં કષભ એટલે પાટે, વજ એટલે ખીલી, અને નારાચ એટલે બન્ને પાસે મર્કટબંધ. આ સંઘયણે માત્ર ઔદારિક શરીરને વિષે હોય છે. ભાવાર્થ – શરીરની દઢતાને આધાર અસ્થિની રચના ઉપર છે, અને તેને જ સંઘયણ કહે છે. અસ્થિને સંભવ માત્ર દારિક શરીરને વિષે હોવાથી બીજા વૈક્રિયાદિ શરીરને વિષે સંઘયણ નથી. સૂત્રમાં દેવેને વાઋષભનારાચ સંઘયણવાળા કહ્યા છે તે માત્ર શક્તિની અપેક્ષાએ જાણવું. એટલે દેવે વાષભનારાચસંઘયણવાળાની પેઠે દઢ શરીર વાળા છે. ૧ વજનષભનારાચનામ:- બે હાડકાને મર્કટબંધવડે બાંધેલા હોય, તેના ઉપર ત્રાષભ એટલે પાટાના આકારવાળું હાડકું વીંટાયેલું હોય, અને ત્રણ હાડકાને ભેદનાર વજ એટલે ખીલીના આકારવાળાં હાડકાથી મજબુત થયેલ એવું તે વાત્રાષભનારાચસંહનન. તેનું કારણ જે કર્મ તે વાકાષભનારાચસંઘયણનામકર્મ. ૨ ઋષભનારાચનામ:- માત્ર ખીલી રહિત પૂર્વોક્ત જે હાડની રચના તે 2ષભનારાચ, તેનું કારણ જે કર્મ તે ભાષભનારાચસંઘયણનામ કર્મ Page #168 -------------------------------------------------------------------------- ________________ કવિપાક-વિવેચનહિત ૧૧૯ ૩ નારચનામ:- જયાં હાડકાના બન્ને પાસા મટ 'ધથી બધાયેલા હાય, પણ હાડના પાટો અને ખોલી ન હાય તેવા પ્રકારની હાડની રચના તે નારાચસ લયયુ. તેનું કારણ જે કમ તે નારાચસ`ઘયણનામ. ૪ અર્ધું નારાચનામ :- જ્યાં હાડકાને એક પાસે મટ– અંધ હાય, અને ખીજે પાસે ખીલી હોય તેવા હાડની રચના તે અદ્ધ નારાચ. તેનુ કારણ જે કમ' તે અન રાચસંઘયણુનામ. ૫ કીલિકાનામ; જ્યાં કીલિકાથી-માત્ર ખીલીથી હાડકાં બધાયેલાં હૈાય તેવા પ્રકારની હાડની રચના તે કીલિકા, તેનું કારણ જે કમ તે કીલિકાસ ઘયણુનામ. ૬ સૈન્ના નામ;– જયાં હાડકાં પરસ્પર અડકીને રહેલાં હાય તે એવડું કે સેવા સ`ઘયણુ, સ્નિગ્ધપદાર્થનુ ભેાજન, તૈલમદન વગેરે સેવાથી ઋત—ભ્યાસ હાય, એટલે કે જેને તેનૌ નિત્ય અપેક્ષા હાય, તે સેવાત. તેનુ કારણભૂત જે કમ તે સેવા સંઘયણનામ, એ રીતે સાયણનામકર્મ છ પ્રકારે કહ્યું, હવે ୬ પ્રકારે સંસ્થાનનામ અને પાંચ પ્રકારે વણ નામ કમ કહે છે;समच उसे निग्गोह- साड़ - खुज्जाइ वामणं हुंड । મંઢાળા જન્મા -િનીરુ-જોયિ-હિન્દુ-સિયા ૫રૂા समचतुरस्र न्यग्रोध - सादि - कुब्जानि वामनं हुड 1 સંસ્થાનાનિ વળો: ળ-નીરુ-જોતિ-ાદ્રિ-સિતાઃ ॥ અર્થ :—સમચતુરસ્ર, યંગ્રેધ, સાદિ, કુખ્ત, વામન અને હુંડ એ (છ) સંસ્થાને છે. કુષ્ણુ (કાળા), નીલ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કમ વિપાક–વિવેચનહિત (લીલેા), રક્ત (રાતે), પીત (પીળે) અને શ્વેત-એ (પાંચ) વણે છે. ફા ૧, સમચતુસ્રનામ :–સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા લક્ષણયુક્ત શરીરના સઘળા અવયવ હોય; અથવા પક સને બેઠેલા પુરુષના બે ઢી'ચણુનું અંતર, ડાખા ખભા તે જમણા ઢીંચણુનું અન્તર, જમણા ખભા ને ડાખા ઢીંચણનું અન્તર, આસન ને લલાટનું અન્તર–એ પ્રમાણે ચાર અગ્નિ-ખાજીનુ' અન્તર સમ-સરખું: હોય તે સમચતુરસંસ્થાન; જે કર્મોના ઉદયથી તેવા સમચતુસ્ર સંસ્થાનની પ્રાપ્તિ થાય તે સમચતુરસનામ. ૨. ન્યગ્રોધપરિમ`ડલનામ:- ન્યગ્રોધના-વડના જેવા, પરિમ`ડલ–આકાર, જેમ વડની ઉપરના ભાગ શાખા, 31શાખા ને પાંદડા વગેરેથી સુંદર હાય છે, અને નીચેને ભાગ તેવા સુÀાભિત હતેા નથી; તેમ શરીરની ઉપરના ભાગ સુન્દર-લક્ષણયુક્ત હોય, અને નીચેના ભાગ લક્ષણહીન હોય તે ન્યગ્રોધપરિમ`ડલ સ’સ્થાન. જે કમ ના ઉદયથી તેવા ન્યુગ્રોધપરિમ‘ડલ સસ્થાનની પ્રાપ્તિ થાય તે ન્યગ્રોધપરિમ ડલનામ. ૩. સાદિનામ :-શરીરમાં નાભિની ઉપરના અવયવ લક્ષણહીન હાય, સ્મને નીચેના અવયવ તે સાક્રિસ સ્થાન. જે ક્રમના ઉદયથી પ્રાપ્તિ થાય તે સાદિસસ્થાનનામ, લક્ષણુયુક્ત હોય સાદિક સંસ્થાનની ૪. કુબ્જનામઃ- મસ્તક, ગ્રીવા, હાથ ને પગ લક્ષણુયુક્ત હાય, અને છાતી ઉત્તર વગેરે લક્ષણહીન હોય તે Page #170 -------------------------------------------------------------------------- ________________ કમ વિષાક–વિવેચનસહિત ૧૨૧ કુબ્જ સસ્થાન. જે કમ ના ઉદ્ભયથી તેવા પ્રકારના કુન્જસંસ્થાનની પ્રાપ્તિ થાય તે કુખ્તસસ્થાનનામ. ૫. વામનનામઃ- છાતી, પેટ વગેરે અવયવેા લક્ષણયુક્ત હાય, અને મસ્તક, ગ્રીવા, હાથ ને પગ લક્ષણરહિત હોય તે વામનસ સ્થાન, જે ક્રમના ઉદયથી વામનસસ્થાનની પ્રાપ્તિ થાય તે વામનસસ્થાનનામ. કેઇ આચાર્ય કુબ્જ અને વામન 'સ્થાનનું લક્ષણ પરસ્પર વિપરીત જણાવે છે. ૬. હુડકનામઃ- શરીરના સઘળા રહિત અને બેડોળ હોય તે હુડક ઉદયથી તેવા ખરામ સ’સ્થાનની પ્રાપ્તિ થાય તે હું હક સ્થાન. જે ક ના અવયવ , ' લક્ષણ સસ્થાન નામ. જે કમ'ના ઉદયથી પ્રાણીના શરીરને વિષે કૃષ્ણાદિ વણુની પ્રાપ્તિ થાય તે વધુ નામ. તેના પાંચ ભેદ છે:-.. ૧. કૃષ્ણનામ:- જે કર્મોના ઉદયથી પ્રાણીનું શરીર કૃષ્ણવર્ણ વાળું (કાળું) હેાય તે કૃષ્ણનામ. ૨ નીલનામ:- જે કર્મોના ઉદયથી પ્રાણીનું શરીર નીલવર્ણ યુક્ત (લીલુ) હોય તે નોલનામક, ૩ લાહિતનામઃ- જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર લોહિત-રાતું હોય તે લેાહિતનામ. ૪ હાદ્રિનામઃ- જે કમના ઉદ્દયથી પ્રાણીનુ શરીર પીળુ' હૈ ય તે, હાદ્રિવણ નામ, ૫ સિતનામ:- જે કર્માંના ઉદયથી જીવનું શરીર વૈતવણ યુક્ત હોય તે સિતનામક. Page #171 -------------------------------------------------------------------------- ________________ કવિપાક-વિવેચનસહિત એ સિવાય બીજા ચિત્ર (કાબરચિતરા) વગેરે અનેક વર્ષે છે, પણ તે સાંગિક હેવાથી તેનું પૃથફ ગ્રહણ કર્યું નથી. વર્ણનામકર્મ પાંચ પ્રકારે કહ્યું, હવે ગંધનામ, રસનામ, અને સ્પર્શ નામના ભેદે કહે છેसुरहिदुरही रसा पण तित्त-कडु-कसाय-अंबिला महुरा । फासा गुरु-लहु-मिउ खर-सी उपह-सिणिद्ध-रुक्खट्टा ॥४०॥ સુમિમી, રસ ઘર તિજ-ટુ-જૂષા-૨૪–મધુરા . પર ગુણ-ઢઘુ-મૃદુ-ઘર-શત-- -ક્ષા ઘટ્ટ | ' અર્થ:- સુરભિગધ અને દુરભિગએ બે પ્રકાર ને ગબ્ધ છે. રસના પાંચ પ્રકાર છે – તિક્ત (કડ), કટુક (તી), કષાય (તરે), અમ્લ (ખાટે), અને મધુર, ગુરુ (ભારે), લઘુ (હલકે), મૃદુ (સુંવાળ), ખર (કર્કશ-ખડબચડે) શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, અને રૂક્ષ (લુ) એ આઠ સ્પર્શ છે. ૧ સુરભિગધનામ:- જે કર્મના ઉદયથી જીવનું શરીર કપુરાદિની પેઠે સુગન્ધી હોય તે સુરભિગવનામ ૨ દુરભિગધનામ- જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર લસણાદિકની પેઠે દુર્ગધી હોય તે દુરભિગધનામ. હવે રસનામના તિક્તાદિક પાંચ પ્રકાર કહે છે – ૧તિક્તનામ - કફ વગેરે દેશને નાશ કરનાર લિંબડા વગેરેમાં રહેલે તે તિક્ત-કડવો રસ. જેના ઉદયથી જીવનું શરીર લીંબડા વગેરેની પિઠે કડવું હોય તે તિક્તરસનામકર્મ. ૨ કટકનામ –ગળા પ્રમુખના રોગને શમાવનાર Page #172 -------------------------------------------------------------------------- ________________ ક’વિપાક-વિવેચનહિત ૧૨૩ મરી, સુઠ વગેરે પદાથ માં રહેલા તે કટુંકસ, જેના ઉદયથી પ્રાણીનું શરીર મરી વગેરેની પેઠે તીખા રસવાળું હાય તે કટુકરસનામ. ૩ કષાયનામઃ– બહેડાં ને આમળા પ્રમુખમાં રહેલા, રક્તદાષ વગેરે વ્યાધિને શાન્ત કરનાર કષાય–તૂરા રસ જાણવા. જેના ઉદયથી પ્રાણીનું શરીર તુારસવાળું ડાય તે કષાયરસનામ. કરનાર, ૪ અમ્લરસનામ; જઠરાગ્નિનું ઉદ્દીપન આંબલી, લીબુ વગેરેમાં રહેલ અમ્લ (ખાટા) રસ જાણવા. જેના ઉદયથી પ્રાણીનું શરીર આંખલી વગેરેની જેમ ખાટું થાય તે અમ્લરસનામ. ૫ મધુરરસનામઃ— પિત્તાદિ દોષને શમાવનાર, ગોળ, સાકર વગેરેમાં રહેલ મધુરરસ જાણવા. જેના ઉદયથી પ્રાણીનું શરીર શેરડી સ્માદિની પેઠે મિષ્ટ હાય તે મધુરસનામ, બીજે સ્થળે સંધવ પ્રમુખ ખારી ચીજમાં રહેલ લવણ (ખારા) રસ જુદા માનેલ છે, પણ તે મધુરાદિ રસના સ'યેાગજન્ય હોવાથી તેને પૃથક્ ગણ્યા નથી. હવે સ્પર્શનામના આઠ પ્રકાર બતાવે છે :૧ ગુરુ નામ—મધેાગમનનુ કારણ, લેાહુ વગેરે ભારે વસ્તુમાં રહેલા ગુરુપ જાણવો, જેના ઉદ્દયથી જન્તુનુ શરીર લાડુની માફ્ક ભારે હાય તે ગુરુસ્પર્ધા નામ. ૨ લસ્પનામ-પ્રાયઃ તિય ગુ અને ઊર્ધ્વ ગમનનુ કારણ, આકડાના રૂ વગેરે હલકી ચીજોમાં રહેલ હાય તે ― Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કર્મવિપાક-વિવેચનસહિત લઘુસ્પર્શ, જેના ઉદયથી પ્રાણીનું શરીર આકડાના રૂની પિઠે હલકું હોય તે લઘુસ્પર્શનામ. ૩ મૃદુપનામ – નેતર વગેરે નરમ વસ્તુમાં રહેલ મૃદુ સ્પર્શ જાણ; જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર મૃદુ-કેમળ સ્પર્શવાળું હોય તે મૃદુસ્પનામ. ૪ પરસ્પર્શનામ - પથ્થર વગેરે બરસઠ વસ્તુમાં રહેલે ખરસ્પર્શ જાણ, જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર ખર-કર્કશ થાય તે ખરપર્શનામ. ૫ શીતસ્પર્શનામ – બરફ વગેરે ઠંડા પદાર્થમાં રહેલે શીતસ્પર્શ જાણ, જે કર્મના ઉદયથી પ્રાણનું શરીર શીત–ઠંડું હોય તે શીત સ્પર્શનામ. ૬ ઉષ્ણસ્પનામ:- આહારના પાકનું કારણ, અગ્નિ વગેરે ઉષ્ણ પદાર્થમાં રહેલે ઉષ્ણસ્પર્શ જાણ, જે કર્મના ઉદયથી પ્રાણનું શરીર ઉષ્ણુ–ગરમ હોય તે ઉષ્ણસ્પર્શનામ. ૭ સ્નિગ્ધસ્પર્શનામ – પુદગલ દ્રવ્યના પરસ્પર સંગનું કારણ, વૃતાદિ સ્નિગ્ધ પદાર્થમાં રહેલે સ્નિગ્ધ સ્પર્શ જાણવો, જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર સ્નિગ્ધચીકાશવાળું હોય તે સ્નિગ્ધસ્પર્શનામ. ૮ રૂક્ષસ્પર્શનામ – છૂટા રહેલા પુદ્ગલ દ્રવ્યને પરસ્પર સંબધ નહિ થવામાં કારણ ભસ્માદિકમાં રહેલે રૂક્ષ સ્પર્શ જાણવો. જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર રૂક્ષલુખું હોય તે રૂક્ષસ્પર્શનામ. આ આઠ સ્પર્શના સંસર્ગથી ઉત્પન્ન થયેલા બીજા સ્પ Page #174 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસાહિત ૧૨૫ શની અહી ગણના કરી નથી. કારણ કે તે સર્વને આમાં જ અન્તર્ભાવ થાય છે. એ પ્રમાણે વર્ણાદિચતુષ્કના વશ ઉત્તર ભેદ થયા, હવે તેમાં શુભાશુભપણું બતાવે છે : नीलकसिणं दुगंध, तित्त कडुअं गुरुं खरं रुक्खं सी च असुहनवगं, इकारसग सुभ सेस ॥४१॥ नीलकृष्णं दुर्गन्धं तिक्तं कटुकं गुरु खरं रूक्षम् ॥ शीतं चाशुभनवकमेकादशकं शुभ शेषम् ।। અર્થ -વર્ણમાં) નીલ (લીલે) અને કૃષ્ણ (કાળે): વર્ણ, ગન્ધમાં) દુર્ગન્ધ, (રસમાં) તિક્ત અને કટુક રસ, (સ્પર્શમાં) ગુરુ (ભારે), કર્કશ, રૂક્ષ અને શીત સ્પર્શ—એ નવ (વર્ણાદિ) અશુભ છે. બાકીના અગીઆર શુભ છે. ભાવાર્થ –નીલવર્ણાદિ નામ કર્મની નવ પ્રકૃતિ અશુભ છે, કારણ કે તે શરીરાશ્રિત અશુભ નીલ વર્ણાદિને હેતુ છે. બાકી રહેલા વર્ણમાં રક્ત, પતિ અને શ્વેતવર્ણ, ગંધ્રમાં સુરભિમન્ય, રસમાં મધુર, અમ્લ અને કષાય (તૂરો રસ, અને રપર્શમાં લઘુ, મૃદુ, સ્નિગ્ધ અને ઉષ્ણુ સ્પર્શ-એ નામ કર્મની અગીઆર પ્રકૃતિએ શુભ છે, કારણ કે શરીરમાં શુભવદિ વિપાકને આપે છે. હવે આનુપૂર્વનામ, નરકત્રિકાદિ સંજ્ઞાઓ,તથા વિહા-- ગતિનામનું વર્ણન કરે છે – चउह गइव्वणुपुत्वी, गइपुग्विदुगं तिग निआउजु । पुब्बीउदओ वक्के, सुहअसुहवसुट्टविहगगई ॥४२॥ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કર્મવિપાક-વિવેચનસહિત चतुर्धा गतिरिवानुपूर्वी गतिपूर्वीद्विक त्रिक निजायुयुतम् पूर्युदयो वक्रे शुभाशुभवृषोष्ट्रविहगगतय: ' અર્થ– ગતિની પેઠે આનુપૂવી ચાર પ્રકારે છે. ગતિ અને આનુપૂર્વી મળી ક્રિક કહેવાય છે. અને તે ગતિના આયુષથી યુક્ત કરીએ એટલે ત્રિક કહેવાય છે. આનુપૂર્વી નામને ઉદય વક્રગતિને વિષે હોય છે, વૃષભ અને ઉંટની ગતિની પેઠે શુભ અને અશુભ વિહાગતિ બે પ્રકારે છે. | ભાવાર્થ:- ગતિના નામથી આનુપૂવી ચાર પ્રકારની છે–૧. નરકાનુપૂર્વી, ૨. તિર્યગાનુપૂર્વી, ૩. મનુષ્યાનુપૂર્વ અને ૪. દેવાનુપૂવો. નરકગતિ સહચરિત જે આનુપૂવી તે નરકાનુપૂર્વી. કેમકે ગતિનામકર્મને ઉદય થવાથી જ તેને ઉદય થાય છે. તેવી રીતે તિર્યગાનુપૂવ, મનુષ્યાનુપૂવ અને દેવાનુપૂર્વી જાણવી. ૧. નરકાવનામ:- જે કર્મના ઉદયથી વકગતિએ નરકગતિમાં જતાં જીવની આકાશપ્રદેશની શ્રેણીને અનુસાર ગતિ થાય તે નરકાનુપૂવીનામ. ૨. તિર્યગાનુપૂવીનામ- જે કર્મના ઉદયથી વકગતિએ તિર્યંચગતિમાં જતા જીવની આકાશ પ્રદેશની શ્રેણીને અનુસારે ગતિ થાય તે તિયંગાનુપૂર્વનામ. ૩ મનુષ્યાનુપૂવિનામ-જે કર્મના ઉદયથી વક્ર ગતિએ મનુષ્યગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણીને અનુસારે ગતિ થાય તે મનુષ્યાનુપૂર્વનામ. ૪ દેવાનુપૂવી નામ- જે કમના ઉદયથી વક્રગતિએ દેવગતિમાં જતા જીવની આકાશ પ્રદેશની શ્રેણીને અનુસારે ગતિ થાય તે દેવાનુપૂવીનામ. Page #176 -------------------------------------------------------------------------- ________________ કમરવિપાક-વિવેચનસહિત આનુપૂવને ઉદય વક ગતિએ જતાં હોય છે. જેમ કે, બે સમયાદિની વક્રગતિએ નરકમાં જતાં જીવને નરકાસુપૂવીને ઉદય હોય છે. બૃહત્ કર્મવિપાકમાં કહ્યું છે કે“નરકાયુષના ઉદયથી નરકને વિષે વક્ર ગતિથી જતાં જીવને નરકાસુપૂવીને ઉદય હોય છે. અન્યત્ર નથી” તેવી રીતે અન્ય આનુપૂર્વીના સંબંધમાં પણ જાણવું. હવે આનુપૂર્વીના પેગથી થતી નરકદ્ધિકાદિ સંજ્ઞાઓ બતાવે છે, ગતિ અને આનુપૂવ મળી દ્વિક કહેવાય છે. નરકદ્ધિક-નરગતિ અને નરકાનુપૂર્વી. તિર્યગદ્ધિક-તિર્યગગતિ અને તિર્યગાનુપૂવી'. તે ગતિના આયુષ્યથી સહિત કરીએ એટલે ત્રિક કહેવાય છે. નરકત્રિક-નરકગતિ, નરકાનુપૂર્વી અને નરકાયુષ. મનુષ્યત્રિક-મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી અને મનુષ્યાયુષ વગેરે. એ સિવાય બીજી પણ સંજ્ઞાઓ જાણવી. જેમ વૈક્રિયષક-દેવગતિ, દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, વૈક્રિયશરીર અને વૈકિય અગપાંગ. વિલત્રિકબેઈન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ. ઔદારિકદ્ધિકઔદારિકશરીર અને ઔદારિક અંગોપાંગ આહારદ્ધિકઆહારકશરીર અને આહારક અંગોપાંગ. વૈકિયાષ્ટક-દેવત્રિક, નરકત્રિક, શૈકિયશરીર અને વૈક્રિયઅંગોપાંગ, અગુરુ લઘુચતુષ્ક-અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત અને ઉચ્છવાસ. , વિહાગતિ શુભ અને અશુભ એ પ્રમાણે છે પ્રકારની છે. વૃષભ, હસ્તિ અને હંસના જેવી ગતિ તે શુભ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કવિપાક–વિવેચનર્સાહત 1 વિદ્યાયે ગતિ, અને ઉંટ, ગધેડા વગેરેના જેવી ગતિ તે અશુભહાયગતિ જાણવી. ૧. શુવિહાયાતનામ:-જેકના ઉદયથી વૃષભ, હસ્તિ વગેરેની પેઠે સારી ગતિ (ચાલ) હોય તે શુભવિહાયેાગતિનામ. ૨. અશુવિહાયાગતિનામઃ- જે કર્મના ઉદયથી ઉંટ, ગધેડા વગેરેની પેઠે ખરાખ ગતિ (ચાલ) પ્રાપ્ત થાય તે અશુવિહાયેાગતિનામ, પિડ પ્રકૃતિના ઉત્તર ભેદ્દે વધુ વ્યા, હવે પ્રત્યેક પ્રકૃતિએમાં પરાઘાત અને ઉચ્છ્વાસ નામનું વર્ણન કરે છેઃपरवा उदया पाणी, परेसि बलिपि होइ दुद्धरिसो । ऊससणलद्धिजुत्तो, हवेह ऊसासनामवसा ॥ ४३ ॥ पराघातोदयात्प्राणो परेषां बलिनामपि भवति दुर्घर्ष: । उच्छ्वसनलब्धियुक्तो भवति उच्छ्वासनामवशात् ॥ અર્થ: પરાઘાતનામક ના ઉદ્દયથી પ્રાણી ખીજા ખલવાનથી પણ પરાભવ ન પામે, શ્વાસોચ્છવાસ નામકમ ના ઉદયથી ઉચ્છ્વાસનધિયુક્ત હોય, પરાઘાતનામ–જે ક્રના ઉડ્ડયથી મહાન તેજવી આત્મા પોતાના દનમાત્રથી અને વાણીના અતિશયથી મહારાજાઓની સભાના સભ્યને પણ ક્ષેસ પેદા કરે, પાતાના પ્રતિસ્પદ્ધિની પ્રતિભાના નાશ કરે તે પરાઘાતનામક, ઉચ્છવાસનામ- જે ક્રમના ઉદયથી શ્વાસેાચ્છવાસની લબ્ધિ પ્રાપ્ત થાય તે ઉચ્છવાસનામ, આત્માને Page #178 -------------------------------------------------------------------------- ________________ કમ વિપાક–વિવેચનસહિત ૧૨૯ શિષ્ય:- હું ભગવન્ ! શાસ્ત્રમાં સલબ્ધિઓ ક્ષાયે-પશ્ચિમકી (કમના ક્ષચેાપશમથી ઉત્પન્ન થયેલી) કહેલી છે, તે શ્વાસોચ્છવાસલિબ્ધ ઔયિકી (કમ'ના ઉદયથી થયેલી) કેમ કહેા છે ? ગુરુઃ- શાસ્ત્રમાં લબ્ધિએ ક્ષાયેાપશમિકી કહેલી છે, છતાં કાઈ કાઈ લબ્ધિ ઔયિકી પણ છે, જેમ વૈક્રિયલબ્ધિ અને આહારકલબ્ધિ ઔયિકી છે, તેમ આ લબ્ધિ પણ ઔયિકા છે, છતાં તેમાં વીર્યાન્તરાયના ક્ષયેપશ્ચમ પણ નિમિત્ત કારણ છે, એટલે ઔયિકી છતાં ક્ષાયાપશમમિક કહેવામાં કાંઇ પણ વિરોધ નથી, - હવે આતપનામ કનું વર્ણન કરે છે:रविवि उ जिअंग, तावजुअं आयवाउ न उ जलणे । નમુસિબત્તાસન, તäિ, હોષિવનમ્ન ઉત્તિ શાશા रविबिम्बे तु जीवाङ्ग तापयुत आतपाद् न तु वने । यदुष्णस्पर्शस्य तत्र लोहितवर्णस्य उदय इति ॥ ॥ અર્થ :-- આતયનામકર્મના ઉદયથી સૂર્યના બિંબને વિષે જ જીવનું શરીર તાપયુક્ત હાય છે, પણ અગ્નિને વિષે (તેનેા ઉદય) નથી; કેમ કે તેને ઉષ્ણુપના અને રાતા વર્ણના ઉદય છે. ભાવાર્થ :- આતપનામકર્મના ઉદયથી પ્રાણીઓનુ' શરીર અનુષ્ણ છતાં ઉષ્ણુ પ્રકાશરૂપ તાપ ઉત્પન્ન કરે છે. તેના ઉદય માત્ર સૂર્ય મંડલ વિષે રહેલા પૃથ્વીકાયના જીવાને હાય છે, પણ અગ્નિને હોતા નથી. કેમકે તેને વિષે ઉષ્ણતા મ ર ૯ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કર્મવિપાક-વિવેચન સહિત ઉષ્ણસ્પર્શનામકર્મના ઉદયથી હોય છે અને તે ઉત્કટ લેહિતવર્ણન ઉદયથી પ્રકાશ કરે છે. આતપનામ- જે કર્મના ઉદયથી જીવનું શરીર પિતે અનુણ છતાં ઉષ્ણ પ્રકાશરૂપ તાપ ઉત્પન્ન કરે તે આપનામ. ઉદ્યોતનામકર્મનું સ્વરૂપ બતાવે છે – अणुसिणपयासरूवं, जियंगमुज्जोअए इहुज्जोआ । जइदेवुत्तरविक्किअ-जोइस-खज्जोअमाई व्व ॥४५॥ अनुष्णप्रकाशरूपं जीवाङ्गमुद्योतते इहोद्योतात् । यतिदेवोत्तरवैक्रियज्योति कखद्योतादय इव ।। અર્થ:- અહી ઉદ્યોતનામ કર્મના ઉદયથી જીવનું શરીર અનુણ (શીત) પ્રકાશરૂપ ઉદ્યોત કરે છે. જેમ, યતિ અને દેવનું ઉત્તર વૈકિય શરીર, ચંદ્રાદિ તિષિક વિમાનો, તથા ખજુઓ વગેરે [ઉદ્યોત કરે છે. | ભાવાર્થ- જ્યારે ક્રિય લબ્ધિવાળા સાધુ તથા દે પિતાના મૂળ શરીરથી ઉત્તર–બીજું વૈક્રિય શરીર કરે છે, ત્યારે તે શરીર શીત પ્રકાશ કરે છે તથા ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, અને તારાનાં વિમાને તેમજ ખજુઓ વગેરે છે, આદિ શબ્દથી રત્ન, મણિ અને ઔષધિ વગેરે શીત પ્રકાશ આપે છે, તે સર્વ ઉદ્યોતનામ કર્મના ઉદયથી સમજવું. ઉદ્યોતનામ - જે કર્મના ઉદયથી યતિ વગેરેના કિય શરીરાદિની પેઠે જીવનું શરીર શીત પ્રકાશ કરે તે ઉદ્યોતનામ. Page #180 -------------------------------------------------------------------------- ________________ ક વિપાક–વિવેચનસહિત ૧૩૧ અગુરુલર્જીનામ કમ અને તીથંકરનામ કર્મોનું સ્વરૂપ બતાવે છેઃ अंगं न गुरु न लहुअ', जायइ जीवस्स अगुरुलहुउदया । तित्थेण तिहुअणस्स वि, पुज्जो से उदओ केवलिणे ॥ ४६ ॥ ' अंगं न गुरु न लघु जायते जीवस्यागुरुलघुदयात् । तीर्थेन त्रिभुवनस्यापि पूज्यस्तस्योदयः केवलिनः || અર્થ::-અગુરુલઘુનામ કમ ના ઉદયથી જીવતુ. શરીર અત્યંત ભારે; તેમ અત્યંત હલકુ` હતુ` નથી. તી કરનામ કર્મીના ઉદયથી આત્મા ત્રણ ભુવનના પ્રાણીઓને પણ પૂજ્ય હાય છેઃ અને તેના ઉદ્દય માત્ર કેલીને હાય છે. અગુરુલઘુનામઃ—જે કર્માંના ઉદયથી પ્રાણીનું શરીર ગુરુ ( અત્યંત ભારયુક્ત) કે અત્યંત લઘુ ન હોય, તેમ ગુરુલઘુ પશુ ન હોય, પરન્તુ અગુરુલઘુ પિરણામ વડે પર્ણિત હોય તે અગુરુલઘુનામ ક. એકાન્ત ભારે હોય તા વહુન કરવુ અશકય થઇ પડે, અને અત્યન્ત હલકુ હોય તા વાયુ વગેરેથી ઉડી જાય, માટે અગુરુલઘુ પિરણામથી પરિણત ડાય છે, તેથી સુખપૂર્વક વર્ડન તેમ ધારણુ થઈ શકે છે. યદ્યપિ અગુરુલઘુનામ વાદયિની પ્રકૃતિ હોવાથી અત્યંત ભારે શરીરવાળાને તથા તદ્ન હલકા શરીરવાળાને પણ તેનેા ઉદય હાય છે, પરન્તુ તેઓને તેના મન્ત્ર રસવિપાક સુભવે છે, તેના તીત્ર વિપાકથી તે મધ્યમ વજનદાર શરીર પ્રાપ્ત થવું સંભવિત છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર કર્મવિપાક–વિવેચનસહિત તીર્થકરનામ કર્મને વિપાક-રોદય માત્ર કેવલજ્ઞાનીને હોય છે, તેથી તે ત્રણ ભુવનના જનને પૂજવા લાયક થાય છે, સુરાસુર અને મનુષ્યને પૂજ્ય ઉત્તમોત્તમ ધર્મતીર્થ પ્રવર્તાવે છે, અને પોતે કૃતકૃત્ય છતાં પણ ધર્મને ઉપદેશ કરવામાં પ્રવૃત્તિ કરે છે, કેવલજ્ઞાની સિવાય બીજાને તીર્થંકરનામને વિપાકેદય હેતું નથી, પણ પ્રદેશોદય હોય છે, તેથી બીજા જીવની અપેક્ષાએ તેની લેકમાં માન પ્રતિષ્ઠા વધારે પ્રવર્તે છે. ' | તીર્થકરનામઃ—જે કર્મના ઉદયથી સુરાસુર અને મનુષ્યને પૂજ્ય ધર્મતીર્થ પ્રવર્તાવે, અને ધર્મને ઉપદેશ કરે તે તીર્થંકરનામ. તીર્થ એટલે ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર. - હવે નિર્માણનામ અને ઉપઘાતનામ કર્મનું સ્વરૂપ બતાવે છે – अंगोवंगनियमणं, निम्माण कुणइ सुत्तहारसम । उवधाया उवहम्मइ, सतणुवयवल बिगाई हिं ॥४७॥ अङ्गोपाङ्गनियमन निर्माण करोति सूत्रधारसमम् । उपाघातादुपहन्यते स्वतन्ववयवलं बिकादिभिः ॥ અર્થ – સુતારની પેઠે નિમણનામ અંગોપાંગનું નિયમન (વ્યવસ્થા) કરે છે. ઉપદ્યાતનામ કર્મના ઉદયથી પિતાના. શરીરના અવયવ લંબીકાદિ વડે પિતે હણાય છે. ભાવાર્થ- નિર્માણનામ કમ અંગ અને ઉપાંગને Page #182 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચનસહિત ગ્ય સ્થળે ગઠવે છે. માટે તે સુતારની તુલ્ય છે. જેમ સુતાર પુતળીના અવયની યોગ્ય સ્થળે ગોઠવણ કરે છે, તેમ નિર્માણનામ કર્મ અંગોપાંગનામ કર્મથી નિષ્પન્ન થયેલ અંગ અને ઉપાંગની યોગ્ય સ્થળે ગેડવણ કરે છે, તેના અભાવમાં મસ્તક, ઉદર, હાથ પગ ઇત્યાદિ અવની યથાસ્થળે ગોઠવણ થઈ શકે નહિ. નિર્માણનામ:- જેના ઉદયથી અંગોપાંગની પ્રતિનિયત સ્થાને વ્યવસ્થા થાય તે નિર્માણનામ કમે. ઉપઘાતનામકર્મના ઉદયથી પ્રાણુ પિતાના શરીરના અધિક કે વિકાર પામેલા અવય-લંબીકા, પડછો , ચોરદાંત, રસોળી પ્રમુખથી તે દુઃખ પામે તે ઉપધાતનામ. ઉપઘાતનામ–જે કર્મના ઉદયથી પિતાના શરીરના અધિક કે વિકૃત થયેલા અવય વડે પિતે હણાય, અથવા ગળે ફાંસે બાવા વગેરેથી પિતાને વાત કરે તે ઉપઘાતનામ. આઠ પ્રત્યેક પ્રકૃતિનું સ્વરૂપ વર્ણવ્યું, હવે વસ દશકનું સ્વરૂપ કહેતાં પ્રથમ ત્રસનામ, બાદરનામ, અને પર્યાપ્ત નામનું સ્વરૂપ બતાવે છે – वि-ति चउ-पणिदिय तसा, बायरओ बायरा जीया चला। नियनियपज्जत्तिजुआ, पज्जत्ता लद्धिकरणेहिं ॥ ४८ ।। द्वि-त्रि-चतुः-पञ्चेन्द्रियास्त्रसाद् बादरतो बादरा जीवाः स्थूलाः । निजनिजपर्याप्तियुताः पर्याप्ताद् लब्धिकरणाभ्याम् । Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કર્મવિપાક-વિવેચનસહિત અર્થ– ત્રસનામ કર્મના ઉદયથી જીવે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય થાય છે. બદરનામ કર્મના ઉદયથી જે બાદર-સ્કૂલ, ચક્ષુથી દેખી શકાય તેવા શરીરવાળા થાય છે. પર્યાપ્તનામ કર્મના ઉદયથી જીવો પિતાની યોગ્ય પર્યાપ્તિવડે યુક્ત હોય છે. તે પર્યાપ્ત લબ્ધિ અને કરણથી બે પ્રકારના છે. ' ભાવાર્થ – પ્રયજનના વશથી જે એક ઠેકાણેથી બીજે સ્થાને જઈ શકે તે ત્રસ. ત્રપણું બેઈન્દ્રિય, તેઈ– ન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને વિષે હોય છે. ત્રનામઃ—જે કર્મના ઉદયથી જીવ ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના પરિહાર (ત્યાગ) માટે એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે તે ત્રસનામ. બાદરનામ–જે કર્મના ઉદયથી જીવો બાદર પરિણામ વડે પરિણત થાય તે બાદરનામ. ૧. બાદરનામ કમના ઉદયથી જીવને ચક્ષુથી દેખી શકાય તેવા શરીરની પ્રાપ્તિ થાય છે. યદ્યપિ પૃથિવીકાયાદિકનું પ્રત્યેક શરીર ચક્ષુથી દેખી શકાતું નથી, તે પણ તેને સમુદાય દેખી શકાય છે; સૂક્ષ્મ જીનાં શરીરે ગમે તેટલાં એકઠાં થાય તે પણ તે દેખી શકાતા નથી. પ્રાચીન કવિપાકમાં કહ્યું છે કે –“વાયરनामुदएण बायरकाओ उ होइ सो नियमा" । ( गा. १३५ ) ( બાદરનામ કર્મના ઉદયથી જીવ નિશ્ચયથી બાદર શરીરવાળે થાય છે.) પરતું આ નવીન કમવિપાકની પણ ટીકામાં કહ્યું છે કે:-“ચક્ષુથી ગ્રહણ કરવા ગ્ય એવા બાદર શરીરની કે શરીરના સમુદાયની પ્રાપ્તિ તે બાદરનામ કર્મને વિપાક છે-એમ કહેવું ઈષ્ટ નથી, કેમકે બાદરનામ કર્મ જીવવિપાકિની (ખાસ છવને વિપાક આપનારી) પ્રકૃતિ હોવાથી શરીરાદિ Page #184 -------------------------------------------------------------------------- ________________ કમ વિપાક-વિવેચનસહિત ૧૩૫ પર્યાપ્તનામઃ— જે કર્મના ઉદયથી આત્મા સ્વસ્વયોગ્ય પર્યાપ્ત પૂર્ણ કરે તે પર્યાપ્તનામ, પર્યાપ્તિઃ--પુદ્દગલના ઉપચયથી ઉત્પન્ન થયેલી, આડા રાદિપુદ્ગલેના ગ્રહણ, પરિણામ અને અવલ‘બનમાં કારણભૂત પુદ્ગલને વિષે પોતાને વિપાક કેમ બતાવે ! જો પુદ્ગવિખિકની પ્રકૃતિ હેય. તે શરીરાદ્વિ પુદ્ગલને આશ્રયી પેાતાનેા વિપાક બતાવે. માટે જીવા ખાદર પરિણામ ઉત્પન્ન કરવે તે બાદરનામ કમ તો મુખ્ય વિપાક છે, તેથી મૂળ ગાથામાં વાયરવાનીઞા રૃા’–( બાદરનામ કર્મીના યથી જીવે. બાદર પરિણામ વડે પરિણત થાય છે.) એમ કહ્યું છે, આ પ્રકૃતિ વવિપાકિતી છતાં પણ પોતાના કાંઇક વિપાક શરીાદિ પુદ્ગલને વિષે પણ દેખાડે છે, તેથી બાદર પૃથિવીકાયના એકત્ર મળેલાં ઘણાં સગીરા ચક્ષુથી દેખાય છે, અને સૂક્ષ્મ પૃથિવીકાયના ઘણાં શરી। મળ્યા હોય તો પણ દેખાતા નથી. જીવવિપાકીની પ્રકૃતિ શરીરને વિષે પેતાને વિપાક કેમ બતાવે? આ શંકા પણ ન કરવી, કેમકે ક્રોધ જીવપાકના છતાં ગુસ્સે થયેલા માણસનું મુખ લાલચાળ થઈ જાય છે, એ રીતે પોતાના વિપાક શરીરને વિશે પ્રગટ કરે છે, તેમ બદરનામ વિાર્તાકતી છતાં પોતાના વિષાક ગૌણપણે શરીર વિશે દેખાડે છે, કેમકે કર્માંની વિચિત્ર શક્તિ છે' ૧ તત્ત્વાર્થી ભાષ્યમાં પર્યાપ્તિનું સ્વરૂપ આ પ્રમાણે છે:-વર્યાંજિરામત: યિાંસમાપ્તિઃ, આત્માની ક્રિયાની સમાપ્તિ થવી તે પર્યાપ્તિ. તેના પાંચ પ્રકાર છે ? આહારપર્યાપ્તિ, ૨. શરીરપર્યાપ્તિ, ૩ ઇન્દ્રિયપર્યાતિ, ૪ શ્વાસે શ્ર્વાસપર્યાપ્તિ, ૫. ભાષાપર્યાપ્ત. (કેમકે મન ઇન્દ્રિય દેવાથી મન:પર્યાપ્તિને ઇન્દ્રિયપર્યાપ્તમાં સમાવેશ કર્યાં છે.) (૯) આહારપર્યાપ્તિ:- શરીરન્દ્રિય-વાર્ડ -મન:ત્રાળાવાનયેાગ્યવૃષ્ટિ ચ્છાદરયિાસિનાન્તિર!દારવર્યાન્તિ:, શરીર, ઈન્દ્રિય, ભાષા, મન અને શ્વાસોચ્છવાસતે યોગ્ય પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરવાની ક્રિયાની પરિસમા ત તે આહારપર્યાપ્તિ. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કર્મવિપાક-વિવેચન સહિત શક્તિવિશેષ તે પર્યાપ્તિ. ઉત્પત્તિના સ્થાને આવી આત્માએ પ્રથમ સમયે જે પુદ્ગલે ગ્રહણ કરેલા છે, અને પછી પ્રતિસમય જે મુદ્દગલે ગ્રહણ કરાય છે, જે પહેલાં ગ્રહણ કરેલા પુગલેના સંબન્ધથી તે રૂપે પરિણત થયેલા છે તે મુહગલના ઉપચયથી આહારાદિના પુદ્ગલે ગ્રહણ કરી રસાદિ રૂપે પરિણાવે છે, તથા શ્વાસોચ્છવાસાદિ વર્ગણાના પગલે ગ્રહણ કરી તેરૂપે પરિણાવી અવલંબન કરી છેડી દે છે. માટે પુદ્ગલેના ઉપચયથી ઉત્પન્ન થયેલી. ગ્રહણ, પરિણામ અને અવલંબનમાં કારણભૂત શક્તિને પર્યાપ્તિ કહે છે. તેના છ પ્રકાર છે–૧. આહારપર્યાપ્તિ, ૨. શરીરપર્યાપ્તિ, (૨) શરીરપર્યાતિ–ાહીતયં શરીરરયા સ્થાનક્રિયા સમાદિત સારરવર્યાદિત, દiાન ના ઘટન : ગ્રહણ કરેલા પુલને શરીરરૂપે રચવાની ક્રિયાની સમાપ્તિ તે શરીરપર્યાતિ. (૩) ઈન્દ્રિય પર્યાતિ:- વારિત્રનિર્વતનવિ રિસમraરિન્દ્રિપતિઃ સ્પર્શનાદિ ઈન્દ્રિયો રચવાની ક્રિયાની સમાપ્તિ તે ઇન્દ્રિયપર્યાપ્તિ. (૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિ- વાવાદિયાયોગ્રટ્રયા- તિનિર્વતનક્રિયા સમાપ્તિઃ શ્વાસે રવારવટિ: કાવાસને યોગ્ય પુગલેને ગ્રહણ કરવાની અને છોડી દેવાની શક્તિને રચવાની ક્રિયાની સમાપ્તિ તે શ્વાસોચ્છવાસ પર્યાપ્ત. (૫) ભાષાપતિ-માવાયો ઘણ- નિકાનિવ ત નક્રિયાવસિમાતિસ્માર્યાદિત ભાષાને યોગ્ય પુદ્ગલે ગ્રહણ કરવાની અને છે કી મૂકવાની શકિતને રચવાની ક્રિયાની સમાપ્તિ તે ભાષાપર્યાતિ. મનને ગ્ય પુદ્ગલે ગ્રહણ કરવાની અને છોડી મૂકવાની શક્તિની રચનાની સમિતિ તે મન:પર્યાપ્તિ-એમ કઈ આચાર્યો માને છે. રા. ૮ ક. ૧૨) ! Page #186 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચનસહિત ૧૨૭ ૩. ઈન્દ્રિય પર્યાપ્તિ, ૪ શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પ. ભાષા પર્યાપ્તિ, ૬ મન:પર્યાપ્ત. (૧) આહારપર્યાપ્તિ –-પુદગલના ઉપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિવડે આત્મા આહાર ગ્રહણ કરો, તેને રસરૂપે પરિણામ કરે તે આહારપર્યાપ્ત. આત્મા ભવાન્તરમાં ઉત્પત્તિ સમયે આહારોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરી, તેનાથી ઉત્પન્ન થયેલી શક્તિ વડે તેને રસરૂપે પરિણુમાવે છે. અહીં આહારપર્યાપ્તિ અને તેનું કાર્ય આહારનું ગ્રહણ તથા પરિણામ-એ સર્વ પ્રથમ સમયે થાય છે. (૨) શરીર પર્યાપ્ત – પુદ્ગલના ઉપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે રસરૂપ થયેલા આહારને રસ, રુધિર, માંસ, મેદ (ચરબી), અસ્થિ, મજજા (હાડકામાં રહેલો નેહ) અને વીર્ય-એ સાત ધાતુમય શરીરરૂપે પરિણમા તે શરીરપર્યાપ્તિ. યદ્યપિ વૈક્રિય તથા આહારક શરીરે સાત ધાતુમય નહિ હોવાથી આહારને પરિણામ સાત ધાતુરૂપે થતું નથી, તે પણ તેના શરીરરૂપે પરિણામ થાય છે, સાત ધાતુરૂપ પરિણામ માત્ર ઓઢારિક શરીરને આશ્રયી સમજ.' (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ – પુદ્ગલના ઉપચયથી થયેલી જે શક્તિવડે શરીરમાંથી એક, બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિયને ચોગ્ય પગલે ગ્રહણ કરી તેને ઈન્દ્રિયરૂપે પરિણમવે, તે ઇન્દ્રિય પર્યાપ્ત. (૪) થાસોચ્છવાસ પર્યાપ્તિ -- પુગલના ઉપચયથી Page #187 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચન સહિત થયેલી જે શક્તિ વડે શ્વાસોચ્છવાસને ગ્ય પુદ્ગલે ગ્રહણ કરી શ્વાસોચ્છવાસરૂપે પરિણાવી અવલંબન કરી છેડે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. (૧) ભાષા પર્યાપ્ત - પુદ્ગલના ઉપચયથી થયેલી જે શક્તિ વડે ભાષાને યોગ્ય પગલે ગ્રહણ કરી, પરિણુમાવી અવલંબીને છેડે તે ભાષાપર્યાપ્તિ. (૬) મન પર્યાપ્તિ --પુલના ઉપચયથી થયેલી જે શક્તિ વડે મનને યોગ્ય પગલે ગ્રહણ કરી, મનરૂપે પરિ ણમાવી, અવલંબીને છેડે તે મન:પર્યાપ્તિ. ઉપર કહેલી છ પર્યાપ્તિમાં પ્રથમની ત્રણ પર્યાપ્તિએને પરસ્પર સંબંધ છે. કેમકે આહારથી શરીર, અને શરીરથી ઈન્દ્રિયે થાય છે. પછીની ત્રણ પર્યાતિઓ સ્વતંત્ર છે, કેમકે તે પિતાને યોગ્ય વર્ગમાંથી સ્વતંત્રપણે પુદ્ગલે ગ્રહણ કરે છે. તે છ પર્યાપ્તિમાંથી એકેન્દ્રિયને ચાર, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને અસંશી કયા જીવને કેટલી પંચેન્દ્રિયને પાંચ પર્યાપ્તિઓ હોય પર્યાપ્તિઓ હોય ? છે, અને સંજ્ઞી પંચેન્દ્રિયને છ પર્યા તિઓ હોય છે. ૧ જેમ કોઈ માણસ દડે ફે કે ત્યારે પ્રથમ પ્રયત્નથી દડાનું અવલંબન કરે છે અને પછી તેને ફેકી શકે છે, જે તેમ ન કરવામાં આવે તે દડાને ફેંકી શકાય નહિ, તેવી જ રીતે આત્મા શ્વાસોચ્છવાસના પુદ્ગલેને છોડવા પહેલાં તેનું અવલંબન કરે છે અને પછી તેને છોડે છે. તેવી રીતે ભાષા અને મન:પર્યાતિ વિશે પણ અવલંબન જાણવું. Page #188 -------------------------------------------------------------------------- ________________ કવિપાક વિવેચનસહિત ૧૩૯ જે જીવાને જેટલી પર્યાપ્તિને સ'ભવ છે તેના તેએ એક સાથે પ્રારંભ કરે છે અને અનુક્રમે સમાપ્ત કરે છે, કેમકે તે પર્યાપ્તિએ ઉત્તરાત્તર સૂક્ષ્મ છે. જેમ સુતર કાંતનારી નિપુણ છ સ્ત્રીએ સરખી પુણીઓ લ કાંતવા બેસે, તેમાં જે જાડું કાંતે તે પ્રથમ પૂરુ કરે, અને જેમ જેમ ઝીણું કાંતે તેમ તેમ વિલ'એ કાંતી રહે, તેમ પર્યાપ્તિએ પણ ઉત્તરોત્તર સૂક્ષ્મ હોવાથી સાથે પ્રારંભ કરે પણ અનુક્રમે પૂરી કરે. તે પર્યાપ્તએમાં ઔદારિક શરીની અપેક્ષાએ આહાર પાપ્તિની ઉત્પત્તિના કાળ એક સમય કાળ. પ્તઓના છે, અને બાકીની પાંચ પર્યાપ્તિને ફાળ ઉત્તરોત્તર અન્તર્મુહૂત છે, પ્રથમ સમયે આહાર પર્યાપ્તિ પૂર્ણ થાય, પછી અન્ન હતે શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય, તે પછી અન્તર્મુહૂતે પ્રારભ અને સમાપ્તિ. つ ઇન્દ્રિયપર્યાપ્ત પૂર્ણ થાય-એ રીતે બાકીની પર્યાપ્તિએ વિષે જાણવુ. વૈક્રિય અને આહારક શરીરની અપેક્ષાએ પ્રથમ સમયે શરીર. つ આહાર પર્યાપ્તિ પૂરી થાય, પછી અન્તર્મુહૂતે પર્યાપ્તિ પૂર્ણ થાય, પછી અનુક્રમે સમયે સમયે ઇન્દ્રિયાદિ પર્યાપ્તિએ પૂરી થાય. સૈદ્ધાંતિક મતે દેવાને શ્વાસોચ્છવાસ . પર્યાપ્ત પૂરી થયા પછી એક સમયમાં ભાષા અને મન:ર્યાપ્તિ એ અને સાથે પૂરી થાય છે, માટે તે ને પર્યાપ્તએને અભેદ માની પાંચ પર્યાપ્તિએ કહી છે. સઘળી પર્યાપ્તિએ પૂરી થવાના કાળ પણ “અન્તમુહૂર્ત છે. ૧નવ સમયથી આરંભી સમય સમય વધારતાં એ ઘડીમાં એક સમય છે! હ્રાય ત્યાં સુધીના સવે અસંખ્ય અન્તમુ ત ના ભેદો થાય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ કમ વિપાક--વિવેચનસહિત જે જીવાએ સ્વયાગ્ય પર્યાપ્તિએ પૂરી કરી છે, અથવા જેઓ પૂરી કરનાર છે તે પર્યાપ્તા કહેવાય છે. તેના એ ભેદ છે-૧ લબ્ધિપર્યાપ્તા, અને કરણપર્યાપ્તા. ૧૪૦ લબ્ધિપર્યાપ્તા-જેએ સ્વયેાગ્ય સઘળી પર્યાપ્તિ પૂરી કર્યાં પછીજ મરણ પામે તે લબ્ધિપર્યાપ્તા, લબ્ધિથી શક્તિથી પર્યાપ્તા તે લબ્ધિપર્યાપ્તા. =9 કરણપર્યાપ્તા:– જેઓએ સ્વયાગ્ય સઘળી પર્યાપ્તિ પૂર્ણ કરી છે તે કરણપર્યાપ્તા (કરણથીપૂરી કરવાવડે પર્યાપ્તા) કહેવાય છે. કરણ શબ્દને અર્થ ઇન્દ્રિય પણ થાય છે. જેઓએ ઇન્દ્રિય પર્યાપ્ત પૂરી કરી છે. તે પણ કરણ પર્યાપ્તા કહેવાય છે. કહ્યું છે કે સર્વ` લબ્ધિ અપર્યાપ્તા જીવે કરણપર્યાપ્તા થઈને જ મરે છે.” પરન્તુ કરણપર્યાપ્તને આ અથ કાઇકોઇ સ્થળે આવે છે, પણ વ્યાપક નથી. શિષ્ય:- હું ભગવન્ ! શરીરનામકર્મના ઉદયથી ઔદારિક પુદ્ગલાના ઔદારિક શરીરરૂપે પરિણામ થાય છે, તે શરીરપર્યાપ્તિ માનવાનુ શુ' પ્રત્યેાજન છે ? ગુરુઃ-શરીરનામ કર્મીના ઉદયથી ઔદારિકાદ ગલાનું ગ્રડણ માત્ર થાય છે, પણ શરીરપર્યાપ્ત સિવાય તેને શરીરરૂપે પરિણામ થતા નથી, માટે શરીરપોપ્તિ માનવની આવશ્યકતા છે. શિષ્યઃ- શ્વાસોચ્છ્વાસ નામકમના ઉદયથી શ્વાસાચ્છવાસની શક્તિ પ્રાપ્ત થાય છે. તે શ્વાસોચ્છવાસ પતિનું શુ પ્રયેાજન છે? Page #190 -------------------------------------------------------------------------- ________________ કમરવિપાક-વિવેચનસહિત ૧૪૧ ---- ----------- --- ગુરુ-ધીમેચ્છવાસ નામકર્મના ઉદયથી શ્વાસોચછવાસની લબ્ધિ (શક્તિ) ઉત્પન્ન થાય છે, તે પણ શ્વાસછવાસ પર્યાપ્તિ સિવાય તેને પરિણામાદિ વ્યાપાર થઈ શકતે નથી, માટે શ્વાસોચ્છવાસ પર્યાપ્ત માનવી જોઈએ. पत्तेय तणू पत्तंउदएणं दतअद्विमाइ थिर। नाभुवरि सिराइ सुह, सुभगाओ सव्वजणइट्ठो ॥४९॥ प्रत्येक तनुः प्रत्येकोदयेन दन्तास्थ्यादि स्थिरम् । नाभ्युपरि शिर आदि शुभं सुभगात्सर्वजनेष्टः ॥ અર્થ – પ્રત્યેકનામકર્મના ઉદયથી જીવને પ્રત્યેકપૃથફ પૃથક શરીર પ્રાપ્ત થાય છે. સ્થિરનામકર્મના ઉદયથી દાંત હાડકા આદિ અવય સ્થિર-કઠણ હોય છે. શુંભ, નામકર્મના ઉદયથી નાભિની ઉપરના શિર આદિ અવય શુભ હોય છે, અને સુભગનામકર્મના ઉદયથી સર્વજનને પ્રિય લાગે છે. પ્રત્યેકનામ:- જે કર્મના ઉદયથી દરેક જીવને ભિન્ન ભિન્ન ઔદારિક કે વૈક્રિય શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેકનામ કર્મ. શુભનામ- જે કર્મના ઉદયથી નાભિની ઉપરના અવય શુભ હય, જેથી શિર, હાથ પ્રમુખ અવયવને સ્પર્શ કરવાથી સામો માણસ ખુશી થાય છે તે શુભનામ કર્મ - 'સુભગ નામ-જે કર્મના ઉદયથી ઉપકાર નહિ કરવા છતાં પ્રાણી સર્વાના મનને પ્રિય લાગે તે સુભગનામ કર્મ.. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કમ વિપાક–વિવેચનસહિત સુભગનામ કના ઉદય છતાં તીર્થંકરાદિ મહાપુરુષ કોઈને અપ્રિય લાગે છે, તેનું કારણ તે મનુષ્યમાં રહેલા તીવ્ર દ્વેષ છે. સુસ્વરનામ, આદ્રેયનામ, યશકીતિ અને સ્થાવર દશક વણ વે છે. सुसरा महुरहझुणी, आइज्जा सव्वलोअगिज्जवओ । जसओ जसकित्तीओ, थावरदसगं विवज्जत्थं ५० सुस्वराद् मधुरसुखध्वनिरादेयात्सर्वलोक ग्राह्यवचाः । यशसो यशःकीत`यः स्थावरदशकं विपर्ययार्थम् ॥ . અ:- સુસ્વરનામ કર્માંના ઉદયથી મધુર અને સુખ કારક ધ્વનિ (સ્વર) પ્રાપ્ત થાય છે. આદ્રેયનામ કના ઉદયથી સવ ઢાકને તેનુ વચન માન્ય હાય છે. યશનામ કર્મીના ઉદયથી યશ અને કીતિ પ્રાપ્ત થાય છે. સ્થાવરકાક તેથી વિપરીત અર્થવાળું ગણવુ. સુસ્વરનામ:—જે કર્મોના ઉદયથી જીવને સ્વર કાનને પ્રિય લાગે તેવા મધુર હાય તે સુસ્વરનામ, આદૅયનામ— જે કમના ઉદયથી વચન સ લેકમાં માન્ય થાય, દર્શનમાત્રથી લેાકેા તેના સત્કાર અને વિનય કરે તે આદ્રેયનામ ક, . યશાનામ—જે કર્માંના ઉદયથી તપ, શૌય અને દાનાદિથી મેળવેલી ખ્યાતિવડે પ્રશસા થાય, અથવા યશ અને કીતિ થાય તે યશ કીર્તિ નામ. યશ અને કીતિ માં એટલે વિશેષ છે કે “દાન અને પુણ્યથી જે ખ્યાતિ થાય તે કીતિ, અને પર ક્રમથી જે ખ્યાતિ થાય તે યશ, અથવા એક જ પેતાના દેશમાં Page #192 -------------------------------------------------------------------------- ________________ કવિપાક–વિવેચનસહિત ૧૪૩ સ્થાવર ફેલાય તે કીતિ. અને ચારે તરફ સદેશમાં ફેલાય તે યશ.” હવે સ્થાવરદશકને વણુ વેછે-ત્રસદરાકથી દશકને વિપરીત અર્થ જાણવા. સ્થાવરનામ--જે કર્મોના ઉદ્ભયી સ્થાવરપણાની પ્રાપ્તિ થાય તે સ્થાવરનામ. સ્થાવર નામકર્મનાંયથી જીવે તાપાદિકથી પીડાયા છતાં એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકતા નથી. પૃથિવીકાયિક, અપ્રકાયિક, તેજ:કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવા સ્થાવર જાણવા. તેજ કાયિક અને વાયુકાયિક જીવા ગમન કરી શકે છે, તે પણ તેએ સ્થાવર છે, કેમકે સ્થાવરનામ કર્મના ઉદય ડાવાને લીધે, તેએ તાપાદિથી પીડાયા છતાં તેનું નિવારણુ કરવા બીજે સ્થાને ગમન કરી શકતા નથી. ગતિ માત્રની અપેક્ષાએ તેએને ત્રસ પણ કહેલા છે. ‘“તેનોવારૢ દ્વીન્દ્રિયાત્યત્ર ત્રતા: (તત્ત્વાર્થ૨-જી) અગ્નિકાય, વાયુકાય અને એઇન્દ્રિયાક્રિક જીવે ત્રસ કહેવાય છે. પણ અગ્નિકાય અને વાયુકાયમાં એઇન્દ્રિયાકિની પેઠે ઇષ્ટ વસ્તુ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટ વસ્તુથી નિવૃત્તિ કરવા માટે વિશિષ્ટગમન શક્તિ નદુિ ઢાવાથી તેઓને ત્રસનામક ના ઉય નથી, પણ સ્થાવરનામ કર્મો ના ઉદય છે. સૂક્ષ્મનામ :- જે કર્મના ઉદયથી જીવેાના શરીર ઘણાં એકત્ર મળવા છતાં પણ ચર્મચક્ષુથી દ્વેખી ન શકાય તે સૂમનામ કમ. યપિ આ કર્મીની પ્રકૃતિ જીવવિપાર્કિની છે, તેથી તે જીવને જ સૂક્ષ્મ પિરણામ કરે છે, તો પણ શરીરાદિ પુદ્ગલાને વિષે પણ પેાતાના વિપાક ગૌણ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વિપાક-વિવેચનસંહત રીતે ઢેખાડે છે. જેમ જીવવિપાકિની ક્રોધ પ્રકૃતિ લાલચોળ મુખ થવું વગેરે વિપાક શરીરને વિષે પણ દેખાડે છે. અપર્યાપ્તનામઃ- જે કર્મોના યથી માત્મા સ્વચેાગ્ય પર્યાપ્તિ પૂરી કર્યાં સિવાય મરણ પામે તે અપર્યાપ્તનામ કમ. અપર્યાપ્ત જીવા એ પ્રકારના છે—લબ્ધિઅપર્યાપ્ત અને કરણઅપર્યાપ્ત. જે વયેાગ્ય પર્યાપ્તિએ પૂરી કર્યા સિવાય મરણ પામે તે લબ્ધિઅપર્યાપ્તા. જેમણે કરણ એટલે શરીર ઇન્દ્રિયાક્રિક સ્વચેાગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કરી નથી પણ અવશ્ય પૂર્ણ કરશે તે કરણઅપર્યાપ્તા, અપર્યાપ્તનામ મના ઉદય માત્ર લબ્ધિઅપર્યાપ્તા જીવાને હાય છે, પણ જેએએ સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી નથી પણ અવશ્ય કરશે તેવા કરણઅપર્યાપ્ત જીવાને હાતા નથી. કોઇ સ્થળે કરણના અથ શરીર અને ઇન્દ્રિય એવા કરેલે છે, એટલે જ્યાં સુધી શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તએ પૂર્ણ કરી નથી ત્યાં સુધી તે કરણઅપર્યાપ્તા કહેવાય છે અને એ ત્રણ પર્યાપ્તિએ પૂ કર્યાં પછી કરણુપર્યાપ્તા કહેવાય છે. કેમકે લબ્ધિઅપર્યાપ્તા પણુ કરણપર્યાપ્તા થઈને જ મરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-લબ્ધિ અપર્યાપ્તા પશુ નિશ્ચયથી આહાર つ શરીર અને ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ કરીને જ મરે છે. કેમકે આવતા ભવનુ આયુષ માંધીને સર્વ જીવા મરે છે, અને તે આયુષ આહાર શરીર અને ઇન્દ્રિયપર્યાપ્તિ વડે પર્યાપ્તાને જ બંધાય છે.'' સાધારણનામ :- જે ક્રના ઉદયથી અનત જીવેને સાધારણ એવુ... એક શરીર પ્રાપ્ત થાય તે સાધારણતામ ક. Page #194 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચનસહિત ૧૪૫ કન્દાદિ સાધારણ વનસ્પતિના જીવને સાધારણનામ કર્મને ઉદય હોય છે, કેમકે તેઓને અનન્ત છ વરચે એક એક શરીર પ્રાપ્ત થયેલું હોય છે. અસ્થિરનામ–જે કર્મના ઉદયથી કાનજીભ ઈત્યાદિ અવયવે અસ્થિર–વળી શકે તેવા હેય તે અસ્થિરનામ કમ. અશુભનામ:–જેના ઉદયથી ડુંટીની નીચેના પગ વગેરે અવયવે અશુભ ગણાય છે તે અશુભનામકર્મ. કેમકે પગ આદિના સ્પર્શથી અન્યને રષ પેદા થાય છે માટે તેનું અશુભપણું પ્રસિદ્ધ છે. યદ્યપિ ગ્રી ઈત્યાદિ પ્રિય મનુષ્યના પાદાદિના સ્પર્શથી ગુસ્સો ઉત્પન્ન થતું નથી, ઉલટે રાગ ઉત્પન્ન થાય છે, પણ તેનું કારણ મોહ હેવાથી અહીં દેવ ન જાણ. - દુર્ભાગનામ :–જે કર્મના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ સામા માણસને અપ્રિય લાગે તે દુર્ભાગનામ. દુસ્વરનામ-જે કર્મના ઉદયથી કાનને અપ્રિય લાગે તેવા ખરાબ સ્વરની પ્રાપ્તિ થાય તે દુશ્વરનામ. અનાદેયનામ:- જે કર્મના ઉદયથી ઉચિત કહેવા 1 'शुभभाव-शोभा-माङ्गल्यनिर्वर्तक शुभनाम, ताद्विपरीतनिर्वत कમગુમનામ.” (તરવા મા૦ મે. ૮-૧૨) શુભભાવ, શોભા અને મંગલને ઉત્પન્ન કરનાર શુભનામ, અને તેથી ઉલટું અશુભભાવ શોભાને અભાવ અને અમંગલને ઉત્પન્ન કરનાર અશભનામ. (તસ્વાર્થભાષ્ય અ૦ ૮. સૂ૦ ૧૨). કર્મ. ૧૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કર્મવિપાક-વિવેચનસહિત છતાં પણ વચન માન્ય ન થાય, લેક સન્માન, વિનવું ને કરે તે અનાદેયનામ. અયશકીર્તાિનામ-જે કર્મના ઉદયથી અપકીતિ થાય તે અયશકીતિનામ. એ પ્રમાણે નામકર્મના બેતાળીશ, ત્રાણું, એકસે ત્રણ અને સડસઠ ભેદ કહ્યા. હવે ગોત્રકમના બે પ્રકાર કહે છેगोमं दुहुच्च-नी, कुलाल इव सुघड-मुंभलाइयं । विग्ध दाणे लाभे, भोगुयभोगेसु वीरिए अ ॥५१॥ गोत्रं द्विधोच्चनीचं कुलाल इव सुघट-मुंभलादिकम् । विघ्न दाने लाभे भोगोपभोगयोर्वीये च ।। અર્થ -સુઘટ–પૂર્ણકલશાદિક, અને ભુંભલી ( મઘ ઘટ) વગેરે બનાવનાર કુંભારની પેઠે ઉચ્ચ અને નીચ-એ બે પ્રકારે ગત્ર કમ છે. દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યને વિષે વિદ્ધ કરનાર અંતરાય કમ પાંચ પ્રકારે છે. | ભાવાર્થ-ગોત્રકર્મના ઉચ્ચ અને નીચ-એમ બે પ્રકાર છે. તે કર્મ કુંભારના સમાન છે. જેમ કુંભાર એક જ જાતની માટીનાં તેવા પ્રકારના પૂર્ણકલશાદિ રૂપે કરે છે, જે પુષ્પ, ચંદન, અક્ષતાદિકથી પૂજાને પામે છે, અને તે જ જાતની માટીના મદિર ભરવાના પાત્ર વગેરે ખરાબ રૂપ બનાવે છે, જે મદ્ય પ્રમુખ ન નાંખ્યું હોય તે પણ લેકના તિરસ્કારને પાત્ર થાય છે, તેમ ઉચગોત્રના ઉદયથી નિર્ધન, કુરૂપ અને બુદ્ધિ આદિથી હીન છતાં પણ મનુષ્ય પ્રશંસાને પામે છે, અને નીચ ગોત્રના ઉદયથી ધનવાન, Page #196 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત ૧૭ સુંદર અને બુદ્ધિમાન છતાં પણ લેકના તિરરકારને પાત્ર થાય છે. • ઉચ્ચગેત્ર-જે કમના ઉદયથી નિધન, કુરૂપ બને બુદ્ધિરહિત છતાં મનુષ્ય ઉચ્ચ કુલમાં જન્મ ધારણ કરવા માત્રથી પ્રશંસા પામે તે ઉચ્ચગોત્ર. નીચગેવ-જે કર્મના ઉદયથી ધનવાન, સુંદર અને બુદ્ધિમાન છતાં નીચ કુલમાં જન્મ ધારણ કરવાથી નિન્દાપાત્ર થાય તે નીચત્ર. આત્મામાં સ્વાભાવિક રહેલી દાનાદિ શક્તિઓને નાશ કરનાર જે કમ તે અંતરાયકમ. તેના પાંચ પ્રકાર છે:-૧ દાનાન્તરાય, ૨. લાભાન્તરાય, ૩. ભોગાન્તરાય, ૪. ઉપગન્તરાય, ૫. વીર્યાન્તરાય. દાનાન્તરાયા–પિતાના અને બીજાના ઉપકારને માટે પિતાની વસ્તુ પાત્રને આપવી તે દાન. તેમાં દાનાન્તરાચ કમ પ્રતિબન્ધ કરે છે. જે કમના ઉદયથી આપવા લાયક વસ્તુ હોવા છતાં, ગુણવાન પાત્ર વિદ્યમાન હોવા છતાં, દાનનું ફળ જાણવા છતાં, આપી ન શકે તે દાનાન્તરાય કર્મ. - લાભાન્તરાય -ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થવી તે લાભ, તેમાં આ કર્મ પ્રતિબંધ કરે છે. જે કર્મના ઉદયથી દાતા પાસેથી માગવા છતાં પણ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થાય તે લાભાન્તરાય. જેમ કાષભદેવ ભગવાનને લાભાન્તરાય - કર્મના ઉદયથી એક વર્ષ સુધી આહાર ન મળે. ભેગાન્તરાયઃ—જે 'વસ્તુને એકવાર ઉપગ થઈ શકે એવા પુષ્પ, આહાર પ્રમુખ ભોગ કહેવાય છે, તેમાં Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કમવિપાક-વિવેચનસહિત પ્રતિબક આ કર્મ છે. જે કર્મના ઉદયથી વિરતિ સિવાય આહારાદિ વસ્તુઓને પોતાના માટે ઉપયોગ ન કરી શકે તે ભોગાન્તરાય. ઉપભોગતરાય-જે વસ્તુઓને વારંવાર ઉપયોગ થાય (વારંવાર ભોગવાય) એવા વસ્ત્રાદિને ઉપભોગ કહેવાય છે. જે કર્મના ઉદયથી વિરતિ સિવાય વસ્ત્રાદિ વસ્તુઓ વિદ્યમાન છતાં તેને ઉપયોગ ન કરી શકે તે ઉપભોગાન્તરાય, વીર્યાન્તરાય–વીય–સામર્થ્ય, શક્તિ, તેના ઉપયોગ માં આ કર્મ પ્રતિબંધક છે. જે કર્મના ઉદયથી બલવાન, નીરોગી અને જુવાન છતાં પિતાના સામર્થ્યને ઉપગ ન કરી શકે તે વર્યાન્તરાય. પૂર્વોક્ત અંતરાય કર્મના ક્ષપશમથી દાનાદિક ગુણોની વ્યાવહારિક પ્રવૃત્તિ હોઈ શકે છે, જ્યારે તેને સર્વથા ક્ષય થાય છે ત્યારે તે દાનાદિ ગુણે લધિરૂપે-શક્તિરૂપે વિદ્યમાન હોય છે, પણ તેની વ્યાવહારિક પ્રવૃત્તિ થતી નથી. તે અવ સ્થામાં તે નેશ્ચયિક દાનાદિ હોય છે–૧. સર્વ વસ્તુના ત્યાગ રૂપ દાન, ૨. ઈચ્છાને અભાવ કે આત્મિકશુની પ્રાપ્તિરૂપ લાભ, આત્મિક ગુણને ભેગ કે ઉપભેગા કરવા રૂપ ભેગ કે ઉપલેગ, અને આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ સ્વાભાવિક વીર્ય હોય છે. હવે અંતરાયકર્મ ભંડારીના સમાન બતાવે છે – सिरिहरियसमं एय', जह पडिकूलेण तेण रायाई । न कुणइ दाणाईयं, एवं विग्घेण जीवो वि ॥५२॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ કમ’વિપાક–વિવેચનસહિત श्रीगृहिकसममेतद् यथा प्रतिकूलेन तेन राजादिः । न करोति दानादिकमेव विघ्नेन जीवेोऽपि ॥ અર્થ :શ્રીગૃહી-ભંડારી સમાન આ અંતરાય કમ છે, જેમ તે પ્રતિકૂળ હાવાથી રાજાદિ દાના િકરી શકતા નથી, તેમ અતરાયકમ થી જીવ પણ દાનાદિ કરી શકતા નથી. એ રીતે પાંચ પ્રકારે અંતરાય કમ કહ્યુ.. કર્મીની આઠ મૂળ પ્રકૃતિ તથા ઉત્તર વ્યાખ્યા કરી. ૧૪૯ अत्याशातनया અ એ પ્રમાણે પ્રકૃતિએની હવે કમબંધના વિશેષ હેતુઓ જણાવે છેઃદિળયજ્ઞળ-નિર્દેવ-વાય-બોસ-ગતરાણા | अच्चासायणयाए, आवरणदुगं जिओ जय ॥५३॥ પ્રત્યેનીઋત્વ-નિદ્વવ-૩પથાત-પ્રદ્વેષ-અન્તાયેળ आवरणद्विक जीवो जयति ॥ :-- ( જ્ઞાન, · જ્ઞાની અને જ્ઞાનનાં સાધના તરફ ) દુષ્ટ આચરણ, તેના અપલાપ; નાશ, દ્વેષ, અંતરાય— અડચણ, અને અત્યંત આશાતના કરવાથી જીવ જ્ઞાનાવરણ અને દનાવરણ કમ` ખાંધે છે. ભાવાર્થ:- ક્રમ ખંધના સામાન્ય ચાર હેતુએ છે. ૧ મિથ્યાત્વ, ૨. અવિરતિ;૩. કષાય, અને ૪. ચેગ, આ હેતુઓ દ્વારા જીવ પ્રતિસમય આયુષ વિના સાત કા અધ કરે છે. આયુષ ફક્ત એક ભવમાં એક જ વાર બધાય છે, તેથી જયારે તેને ખંધ થાય છે ત્યારે જીવ આઠ કા અધ કરે છે. આ સામાન્ય કર્મ બંધના હેતુઓને જ્યારે - Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કમ વિપાક-વિવેચનસહિત ઉપરના વિશેષ હેતુએ મળે છે ત્યારે તે તે કમના અનુભાગ 'ધ અને સ્થિતિ ખન્ધમાં વિશેષતા થાય છે, એટલે કે તે તે કના તીવ્ર અનુભાગમધ અને દીર્ઘ સ્થિતિબંધ થાય છે; માટે ઉપર જણાવેલા હેતુઓ જ્ઞાનાવરણ કર્મીના (દી) સ્થિતિબધ અને (તીવ્ર) અનુભાગમ`ધના વિશેષ હેતુઓ છે; પણ સામાન્ય અધના હેતુ નથી, કારણ કે તે હેતુએના અભાવમાં પણ જ્ઞાનાવરણાદિ કમના ખંધ થાય છે, તેવી રીતે અન્ય કર્મીના વિશેષ હેતુ વિષે પણ સમજવું', એટલે કે તેઓ અન્ય વેદનીયાદિ કર્મોના સ્થિતિબંધ અને અનુભાગ બધના હેતુએ જાણવા. ! 1 C_વમરિનિયયા અસવા ર્િ-અનુમાનधाविकखाए विणेआ । पगइ - पदेस धाविक्खाए पुण अविसेसेण सवे वि सव्वकम्माण आसवा भवंति । ( FKતવાર ) અર્થ :-જ્ઞાનાવરણીયાદિ પ્રત્યે* કમના નિયત બંધ હેતુઓ સ્થિતિ બંધ અને અનુભાગબંધની અપેક્ષાએ જાણવા. પ્રકૃતિબંધ અને પ્રદેશઅંધતી અપેક્ષાએ સર્વે' સવ' ક`બંધના હેતુ સમજવા. 2. ज्ञानदर्शनयोस्तनां च ये किल । વિઘ્ન-નિનવ-વૈશૂન્યાડગાતના-ઘાત-મસા; ૨. તે જ્ઞાન નાવાજમ હેતલ આસ્રવાઃ ।'' (યોગશાસ્ત્ર પ્રાણ. ૪. ) ૧–૨. જ્ઞાન, દર્શીન, જ્ઞાની, દની, અને જ્ઞાન-દાનનાં સાધનેામાં વિઘ્ન, અપલાપ, નિન્દા, આશાતના, નાશ અને મત્સર તે જ્ઞાનાવરણ અને દનાવરણુ કમ'ના આસવા ( હેતુ ) છે. (યા. પ્ર. ૪) Page #200 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચન સહિત ૧૫૧ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન પુસ્તકાદિ તરફ દુષ્ટ ભાવ ધારણ કરવાથી, હું તેમની પાસે ભણ્યા નથી એમ ગુરુને એળવવાથી, જ્ઞાની તથા જ્ઞાનના સાધન પુસ્તકાદિકને નાશ કરવાથી, તેમના ઉપર આંતરિક દ્વષ ધારણ કરવાથી. તેમને અધ્યયનાદિકમાં અંતરાય કરવાથી, તેમની નિ, અપમાન વગેરે અત્યંત આશાતના કરવાથી જીવ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ બાંધે છે એટલે કે જ્ઞાનાવરણ અને દર્શનાવરણની દીર્ઘ સ્થિતિ અને તીવ્ર અનુભાગબંધ કરે છે. જે વાતાવરણના તીવ્ર અનુ માગ અને દીર્ઘ સ્થિતિ બંધના હેતુએ છે તે જ દર્શનાવરણના છે; કારણ કે વિશેષ અવધ તે જ્ઞાન અને સામાન્ય અવધ તે દર્શન છે. હવે વેદનીયમના વિશેષ બંઘહેતુઓ કહે છે – गुरुनानि-खति-करुणा वय-जोग-कसायविजय-दाणजुओ । दढधम्माई अज्जड़, सायमसायं विवज्जयओ ॥५४॥ ગુજરાત-પિત્ત-કળા-ત્રત-જાપાનચ-ટાનયુત स्वधर्मादिरज यति सातमसात विपर्य यतः ॥ અર્થ ગુરુભક્તિ, ક્ષમા, કરુણા, વ્રત અને યેગથી ' “સેવપૂar-eird-cત્રાન–રથા-ક્ષમઃ | ३. लवास यमो देशस यमोऽकामनिज राः । शौच बालतपति सद्वेद्यस्य स्युरास्रवाः ।। છે. સુત્ર-શો-વઘતાપ-ત્રને વિનમ્ | રામકથા હ્યુસરથામા ફુવા ' ' થોરાટ્ય-૦ ૪. Page #201 -------------------------------------------------------------------------- ________________ ઉપર કર્મવિપાક-વિવેચનસહિત (=આચારથી યુક્ત, કષાય ઉપર વિજય કરનાર, દાનયુકત અને ધર્મને વિષે દઢ મનવાળ વગેરે સાતા વેદનીય કમઉપાર્જન કરે છે (અને તેનાથી) વિપરીત પણે અસાતા દિનીય કર્મ બાંધે છે. | ભાવાર્થ –માતા, પિતા, ધર્માચાર્ય આદિ પૂજ્યવર્ગ ગુરુ કહેવાય છે, તેની ભક્તિ એટલે તેને વિષે મનથી બહુમાનભાવ રાખવે, વચનથી સ્તુતિ કરવી, અને કાયાથી સેવા કરવી, ક્ષમા-કોઇને ત્યાગ કરે, કરુણ-સર્વે જી વિષે દયા કરવી, વ્રત–અણુવ્રત તથા મહાવ્રતને સ્વીકાર કરે, યોગ-દશ પ્રકારની સામાચારી રૂપ સાધુઓના આચારનું પાલન કરવું, ક્રોધાદિ કષાય ઉપર વિજય મેળવ એટલે તેને નિષ્ફળ કરે, દાન આપવું, આપત્તિમાં પણ ધર્મને વિષે દઢતા રાખવી, આદિ શબ્દથી ધર્મને વિષે પ્રીતિ રાખવ, વૃદ્ધ, રોગી વગેરેનું વૈયાવૃત્ય કરવું, જિનપૂજા કરવી ઈત્યાદિ હેતુઓ વડે જીવ સાતા વેદનીય કર્મ બાંધે છે. ' તેનાથી વિપરીત રીતે ગુરુની અવજ્ઞા કરનાર, કોબી, નિર્દય, વ્રત અને યોગથી રહિત, અત્યંત કષાયવાળે, કૃપણ, સુધર્મના કાર્યને વિષે પ્રમાદી, હાથી, ઘેડા, બળદ પ્રમુખનું નિર્દય દમનવડે વાહન કરનાર, તેના અવયને છેદનાર, પિતાને અને પરને દુઃખ, શોક, વધ, સંતાપ, આકદનાદિ કરનાર અસાતવેદનીય કર્મ બાંધે છે. (૧૫૧મા પેજની ટિપ્પણીની સાક્ષી ગાથાઓને અર્થ :-) વીતરાગની પૂજા, ગુરુની ઉપાસના, પાત્રને વિષે દાન, દયા, ક્ષમા, સરાગ સંયમ, દેશવિરતિ, અકામનિજારા, શૌચ (ત્રતાદિને વિષે દેશ ન લગાડવા), અજ્ઞાનયુક્ત તપ તે સાતા વેદનીય કર્મબંધન હતુએ છે. દુ:ખ, શોક, વધ, સંતાપ, આકંદન અને પોતાને વિશે, અન્યને વિષે, ઉભયને વિષે, શેક કરે–તે અસાતા વેદનીય કમનો હેતુ છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ કમ વિપાક–વિવેચનસહિત ૧૫૩ હવે દનમાડુનીયક'ના 'ધહેતુ કહે છેઃ— ગુમાવેલળા-મગનાતળા-વૈવજ્ઞહિ । *સળમોઢું નિળ-મુનિ-ચેથ-સંવાદેળિીયો || સન્માન દેશના-માનનાશના-વૈવાચળે: दर्शन मोह जिन-मुनि-चैत्य-संघादिप्रत्यनीकः ॥ અ:—ઉમાના—અસમાના ઉપદેશ આપવા, (મેક્ષના) મા ના નાશ કરવા, દેવદ્રવ્યનુ હરણુ કરવુ' ઇત્યાદિ હેતુઓવડે જીવ દનમાહનીય કમ (બાંધે છે), તેમજ તીર્થંકર, મુનિ, જિનપ્રતિમા તથા સ'ધાદિકના વિરોધી જીવ દશ નમાહનીય બાંધે છે. ભાવા:-સંસારનાં કારણેાને મેાક્ષનાં કારણેા બતાવી ઉપદેશ કરવે; સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ મોક્ષ માના નાશ કરવા, દેવદ્રવ્પનું ભક્ષણ કરવું કે ઉપેક્ષા કરવી, તીથ કર, મુનિએ, સાધુએ, જિનપ્રતિમા અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘનું; આદિ શબ્દથી સિદ્ધ, ગુરુ, શ્રુતાદિનું અવવાદ, આશાતના પ્રમુખ અનિષ્ટ કરવુ, ઇત્યાદિ હતુવડે જીત્ર દનમેહનીય ક`ને! તીંત્ર અધ કરે છે. ચારિત્રમેહનીય અને નરકાયુષના બંધહેતુએ કહે છેઃતુવિકૃત્તિ સરળમો . સાય-ઢાસાફ-ત્રિસવવસમા । ધ નવાઇ. મહારમ-હિરો હો ખફા! १५. वीतरागे श्रुते स धर्मे सर्वसुरेषु च । अवर्णवादिता, तीव्रमिथ्यात्व परिणामिता ।। Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કર્મવિપાક-વિવેચનસહિત द्विविधमपि चरणमोह कषाय-हास्यादि-विषयविवशमनाः । बध्नाति नरकायुमंहारम्भ-परिग्रहरतो रौद्रः ।। અર્થ –કષાય, હાસ્યાદિ અને વિષયને પરતંત્ર છે મન જેનું એ પ્રાણી અને પ્રકારે ચારિત્રમોહનીય કર્મને બાંધે છે. મહારંભ અને પરિગ્રહમાં રક્ત રૌદ્રપરિણામી જીવ નરકનું આયુષ બાંધે છે. ભાવાર્થ:-1ોધાદિ કષાયને પરવશ થયેલે જીવ કષાય રૂ૫ ચારિત્ર મેહનીયને બાંધે છે હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય અને જુગુપ્સાને અધીન થયેલે હાસ્યતિરૂપ ૧ ૬ સર્વજ્ઞ-fiદવાવર્તવો ધાર્મિકૂપમ્ उन्मार्गदर्शनानाग्रहोऽसंयतपूजनम् ॥ S. असमीक्षितकारित्व गुर्वादिष्ववमानना । इत्यादयो दृष्टिमोहस्याश्रवाः परिकीर्तिताः ॥ જરાસ્ત્ર. ઘ૦ ૪. પ-ક. વીતરાગ, કૃતજ્ઞાન, સંધ, ધર્મ અને સર્વ દેવોને અવર્ણ વાદ, તીવ્ર મિથ્યાત્વને પરિણામ, સર્વજ્ઞ, સિદ્ધ અને દેવોને અલાપ કરવો, ધાર્મિકના દેશનું કથન કરવું, ઉન્માર્ગના દર્શન તથા અનર્થને આગ્રહ, અસયતની પૂજા, વગર વિચાર કરવું, ગુરુ આદિને તિરસ્કાર ઈત્યાદિ દર્શનમેહનીયના હેતુઓ છે. ૧ ૮. પાતરતીત્ર: uિrો જ બાતમઃ | चारित्रमोहनीयस्य स आश्रव उदीरितः ।। ૮ કપાયના ઉદયથી આત્માને તીવ્ર સંતાપ થ તે ચારિત્ર મેહનીય કર્મ બંધને હેતુ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ કવિપાક-વિવેચનસંહિત ૧૫૫ ૧ મેહનીયક્રમ માંધે છે; અને શબ્દાદિપાંચ વિષયમાં આસક્ત થયેલે! પ્રાણી પુરુષવેદાદ્ધિ ત્રણ વેદને બાંધે છે; માટે સામા१२ उत्त्सनं सकंदर्पोपहासो हासशीलता । बहुप्रलापो दैन्योक्ति सस्यामी स्युरास्रवाः ॥ १०. देशादिदर्शनौत्सुक्यं चित्रे रमणखेलने परचित्तावना चेत्यास्रवाः कीर्तिता रतेः ॥ ११. असूया पापशीलत्वं परेषां रतिनाशनम् । अकुशलप्रोत्साहनं चारतेरास्रवा अमी ॥ १२. परशोकाविष्करणं स्वशोकोत्पाद-शेोचने । गोदनादिप्रसक्तिश्च शेोकस्यैते स्युरस्रवाः ।। १३. स्वयं भयपरिणामः परेषामथ भावनम् । वासनं निर्दयत्वं च भयं प्रत्यास्रवा अमी ।। १४. चतुर्वर्णस्य संघस्य परिवादजुगुप्सने । सदाचारजुगुप्सा च जुगुप्सायां स्युरास्रवाः ॥ -. મશ્કરી, કામાત્તેજક હાસ્ય, હવાનેા રવભાવ, વાચાલતા વચને હાસ્ય માહનીયના હેતુ છે. અને . દેશાદિક જોવામાં ઉત્સુકપણું, વિચિત્ર કામકીડા અને પરના ચિત્તને આકર્ષિત કરવું તે રિતમેાહનીય કર્માંના હેતુએ છે. ૬. અદેખાઇ, પાપ કરવાના સ્વભાવ, પારકાના આનંદનો નાશ કરવું તે દુષ્ટ કા માં પ્રેરણા કરવી-તે અતિના બંધ હેતુએ છે. ૧૨. પરતે અને પેાતાને શાક ઉત્પન્ન કરવે, ખેદ કરવે, રેશનાદિત પ્રસ ંગ-તે શાકના આસવ છે. ૐ પોતે ખવુ, પારકાને ખવરાવવુ, ત્રાસ આપવે અને નિયરહ્યું. ભયમે હનીયના આસ્રવેા છે. ૧૪. ચક્રુવિધ સંધતી નિંદા, જુગુપ્સા કરવી, તેમ જ સદાચારની નિદા કરવી તે જુગુપ્સા મોહનીયના હેતુએ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કમવિપાક વિવેચનસહિત ન્ય રીતે કષાય, હાસ્યાદિ અને વિષયની પરાધીનતા તે કષાય, હાસ્યાદિ અને વેદરૂપ ચારિત્રમેહનીયના બંધનું કારણ છે. १५. ईर्ष्याविषादगाँध्ये च मृषावादोऽतिवक्रता । . परदाररतासक्तिः स्त्रीवेदस्यास्रवा इमे ।। १६. स्वदारमात्रसंतोषोऽनीा मन्दकषायता । अवक्राचारशीलत्वं पुवेदस्यास्रवा इति ।। १७. स्त्रीपुंसानंगसेवोग्राः कषायास्तीवकामता । पाखं डिस्त्रीव्रतभंगः षण्ढवेदास्रवा अमी ।। १८. साधूनां गहणा धन्मुिखानां विघ्नकारिता । मधुमांसविरतानामविरत्यभिवर्णनम् ।। १९. विरताविरतानां चान्तरायकरणं मुहुः । __अचारित्रगुणाख्यानं तथा चारित्रदूषणम् ।। २०. कषायनोकषायाणामन्यस्थानामुदीरणम् । चारित्रमोहनीयस्य सामान्येनास्रवा अमी ।। ૧૫. ઈર્ષા, ખેદ, લાલચ, જૂઠું બોલવું, અતિશય વક્તા અને પરસ્ત્રીમાં આસકિત-તે સ્ત્રી વેદના હેતુઓ છે. ૧૬. સ્વસ્ત્રીમાં સંતેષ, ઈર્ષાને અભાવ, કષાયની મંદતા, સરલ આચાર અને સરળ સ્વભાવ પુરુગવેદના હેતુઓ છે. ૧૭. સ્ત્રી અને પુરુષની અનંગસેવા તીવ્ર કષાય, અતિશય કામીપણું અને પાખંડી સ્ત્રીના વ્રતને ભંગ કરો-તે નપુંસક વેદના હેતુઓ છે. - ૧૮–૨૦. સાધુઓની નિંદા, ધર્મમાં તત્પર થયેલાને વિન્ન કરવા, મધુમાંસના ત્યાગીની પાસે અવિરતિની પ્રશંસા કરવી, દેશવિરતિઓને વારંવાર અંતરાય કરે, ચારિત્રહીનની પ્રશંસા કરવી, ચારિત્રને દૂષિત કરવું, અને અન્યમાં રહેલા કવાય અને નેકવાની ઉદીરણું કરવી તે સામાન્ય ચરિત્રમેહનીયના આસ્ત્ર છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ક્રમ'વિપાક-વિવેચનસહિત ૧૫૭ હવે નરકાયુષના બંધહેતુ કહે છે—મહાર’ભ અને મહાપરિગ્રહુંમાં આસક્ત થયેલ, રૌદ્રપરિણામી, પ‘ચેન્દ્રિયને વધ કરવામાં તત્પર એવા જીવ નરકનું આયુષ ખાંધે છે. નરકાયુષના ખ'ધહેતુએ કહ્યા, હવે તિય ́ચ અને મનુષ્યાયુષના અંધહેતુઓ કહે છે :तिरिया गूढहियओ, सढो ससल्ला तहा मणुस्सा । पयई तणुकसाओ, दाणरुई मज्झिमगुणा अ ॥५७॥ तिर्यगायुगूढहृदयः शठः सशल्यस्तथा मनुष्यायुः । प्रकृत्या तनुकषायेा दानरुचिर्मध्यमगुणश्च ॥ અર્થ :-જેનુ હૃદય ગુપ્ત છે એવા, શઠ અને શલ્યયુક્ત જીવ તિય ચતુ' આયુષ ખાંધે છે. સ્વભાવથી અલ્પકષાયવાળા, દાન કરવામાં રુચિવાળા તથા મધ્યમગુણવાળા મનુષ્યનું આયુષ ખાંધે છે. 1 ૨૬. વક્સ્ચેન્દ્રિયત્રાળિવધા દ્વાર મસ્પ્રિંૌ । निरनुग्रहता मांसभोजन स्थिरवैरता ।। २२. रौद्रध्यान मिथ्यात्वानन्तानुबन्धिकषायता । कृष्णनीलकापोताश्च लेश्या अनृतभाषणम् ।। २३. परद्रव्यापहरण मुदुमैथुनसेवनम् । अवशेन्द्रियता चेति नरकायुष आस्रवाः || શાસ્ત્ર. ૬૦ ૪. ૨૧-૨૩. પંચેન્દ્રિયના વધ કરવા, ઘણા આરંભ અને પરિગ્રહ, પરેપકારને અભાવ, માંસનું ભોજન, વૈરની દઢતા, રૌદ્ર ધ્યાન, મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યા, જૂઠું માલવુ પારકાના દ્રવ્યનું હરણ કરવું, વારંવાર મૈથુન સેવવુ અને ઇન્દ્રિયાને વશ રહેવું–તે નરકાયુષના હેતુએ છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કર્મવિપાક-વિવેચન સહિત ભાવાર્થ –ઉદાયી નૃપને મારનાર વિનય રત્ન સાધુની પેઠે કોઈ પણ ન જાણી શકે એવા ગુપ્ત હૃદયયવાળે, શઠ–માત્ર મોઢેથી મીઠું બેલનાર પણ પરિણામમાં ભયંકર; ગાદિના વશથી વ્રતનિયમમાં જેણે અનેક પ્રકારે અતિચાર લગાડવા હોય છતાં આલેચના કે પ્રાયશ્ચિત્ત ન કર્યું હોય તે, ઉપલક્ષણથી ઉન્માર્ગની દેશના આપનાર વગેરે તિયચનું આયુષ બાંધે. તિર્ય“ચના આયુષને બંધ હેતુઓ કહ્યા; હવે મનધ્યાયુના બંધહેતુઓ કહે છે–સ્વભાવથી મન્દ કષાયવાળે, દાન આપવાની રુચિવાળે, જેમાં મધ્યમ એવા ક્ષમા, સાવ સરલતા ઈત્યાદિ ગુણો છે એ પ્રાણી મનુષ્પાયુને બંધ કર. १ २४. उन्माग देशना माणप्रणाशो गृढचित्तता । आत ध्यान सशल्यत्वं मायार भपरिग्रहौ । २५. शीलवते सातिचारो नीलकापोतलेश्यता । अप्रत्याख्यानकषायास्तियंगायुष आस्रवाः ।। ચાલશa. ૦ ૪. ૨૪-૨૫. ઉભાગને ઉપદેશ, માગને નાશ, ગૂઢ અભિપ્રાય, આર્તધ્યાન, શલ્ય-ત્રતાદિના દે, માયા, આર ભ, પરિગ્રહ, પ્રચય. વ્રતમાં દોષ લગાડવા, નીલ, કાપિત લેશ્યા અને અપ્રત્યાખ્યાન કપાયે તિર્યંચાયુષના હેતુઓ છે. 2 ર૬, અન્ધ રામ રસ માર્દવાનંદે ! कापोतपीतलेश्यात्व धर्मध्यानानुरागिता ।। २७. प्रत्याख्यानकषायत्वं परिणामश्च मध्यमः । संविभागविधायित्वं देवतागुरुपूजनम् ।। ૨૮. પૂર્વારાવિયાત્રા સુપ્રજ્ઞાપનોતા . लोकयात्रासु माध्यस्थ मानुषायुष आस्रवाः । વજ્ઞાા . પ્ર. કે. Page #208 -------------------------------------------------------------------------- ________________ કર્મ વિપાક-વિવેચનસહિત ૧૫૮ अविश्यमाई सुराउ, बालतवोऽकामनिज्जरो जयइ । सरलो अगारविल्ला, सुहनाम अन्नहा असुह ॥२८॥ अविरतादिः सुरायुर्बालतपा अकामनिर्जरे। जयति सरलोडगौरववान् शुभनाम अन्यथाऽशुभम् ॥ અર્થ—અવિરતિસમ્યગ્દષ્ટિ વગેરે વૈમાનિક) દેવનું આયુષ બાંધે છે; તથા અજ્ઞાન તપ કરનાર અકામ નિર્જરાયુક્ત જીવ (અસુર દિ) દેવનું આયુષ બાંધે છે. સરલ અને ગૌરવ (મેટાઈ) રહિત શુભનામ કમની પ્રકૃતિને બાંધે છે અને તેથી ઉલટી રીતે અશુભ નામ કર્મની પ્રતિઓ બાંધે છે. | ભાવાર્થ – અવિપતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને -સરગસ યમી વૈમાનિક દેવનું આયુષ બાંધે છે. વીતરાગસંયમી -- આયુષને બંધ કરતા નથી, કેમકે આયુષને બંધ ઘેલના (ડામાડોળ) પરિણામે થાય છે, અને તે અત્યંત વિશુદ્ધ પરિણામવાળે હોવાથી તેને ઘેલના પરિણામ લેતા નથી. બોલતપરવી–પરમાર્થ જાણ્યા સિવાય દુ:ખગર્ભિત અને મેહગર્ભિત વૈરાગ્યયુક્ત અને અજ્ઞાનપૂર્વક તપ કરનાર અસુર આદિનું આયુષ બાંધે છે. ઈચ્છા વિના પરાણે ભૂખ. તરસ, ટાઢ, તડકો સહન કરવાથી, બ્રહ્મચર્ય પાલન કરવાથી, ર૬-૨૭–૨!. ઘડો પરિગ્રહ, સ્વ૯૫ આરંભ, સ્વાભાવિક થતા અને સરલતા, કાપિત અને પીતલેશ્યા, ધર્મ ધ્યાનમાં અનુરાગ, પ્રત્યાખ્યાન કષાય, મધ્યમ પરિણામ, દાન આપવું, દેવ ગુની પૂજા પૂર્વે બોલવું, પ્રિય વચન, સુખપૂર્વક બોધ પામવાની યોગ્યતા અને લેકવ્યવહારમાં મધ્યસ્થપણું એ સઘળા મનુયાયુધના હેતુઓ છે. ' Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કમ વિપાક–વિવેચનસહિત ડાંસ, મચ્છર વગેરેનું કષ્ટ સહવાથી જે કર્મોના ક્ષય થાય તે કામ નિરા; તેવી નિજ રાવાળા પ્રાણી તરાિ દેવાનુ આયુષ૧ ખાંધે છે. દેવના આયુષના 'હેતુઓ કહ્યા, હવે નામકમ'ની શુભાશુભપ્રકૃતિના 'ધહેતુ કહે છે–માયારહિત; ઋદ્ધિ ગારવ, રસ (દૂધ ઘી વગેરેના) ગારવ, અને સાતા (સુખ) ગારવથી રહિત, સ’સારથી ભીરુ, ક્ષમામા વાદિગુણ યુક્ત પ્રાણી દેવગતિ પ્રમુખ નામક ની શુભ પ્રકૃતિના બ`ધ કરે છે, તેનાથી વિપરીત રીતે માયાવી, ઋદ્ધિપ્રમુખ ગૌરવવાળે, ઉત્કટ ક્રાધાક્રિપરિણામવાળા જીવ નરકગતિ પ્રમુખ અશુભ નામકમની પ્રકૃતિના 'ધ કરે છે. - હવે ગાત્રકના બધહેતુઓ કહે છે: ૧ ૨૬. સાગર ચોફેરા ચમોડમનિ 11 कल्याणमित्र संपर्को धर्मश्रवणशीलता || ३०. पात्रे दान तपः श्रद्धा रत्नत्रयाविराधना | मृत्युकाले परिणामो लेश्ययेाः पद्मपीतयेाः ॥ ३१. बाल तपोऽग्नितायादिसाधनालम्बनानि च । अव्यक्तसामायिकता देवस्यायुष आस्रवाः । યોગશાસ્ત્ર. ૬૦ ૪. ૨૯-૩૦-૩૧. સરાગ સંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, કલ્યાણ મિત્રના ચેાગ, ધમ શ્રવણ, સુપાત્રદાન, તપ, શ્રદ્દા, જ્ઞાનાદિ રત્નત્રયની અવિરાધના, મૃત્યુ અવસરે તેોલેશ્યા અને પદ્મલેસ્યાને પરિણામ, અજ્ઞાન તપ, અગ્નિ, પાણી ત્યાદિ વડે મરણ થવું અને અવ્યક્ત સામાયિક એ સર્વે દેવાયુષના આસ્રવેશ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ કમવિપાક-વિવેચનસહિત १६१ गुणपेही मयरहिओ,अज्झयण-ज्झावणाई निच्च। पकुणइ जिणांइभत्तो, उच्च नी इअरहा उ ॥५९॥ गुणप्रेक्षी मदरहितोऽध्ययनाध्यापनारुचिनित्यम् ।। प्रकरोति जिनादिभक्त उच्च नीच इतरधा तु ॥ અર્થ –ગુણગ્રાહી, મદરહિત, હમેશાં અધ્યયન અને અધ્યાપનમાં રુચિવાળે, જિનાદિને વિષે ભક્તિવાળે ઉચ્ચ ગેત્રને બાંધે, અને તેથી વિપરીત નીચ ગોત્રને બાંધે. 1 ३२. मनोवाक्कायवक्रत्वं परेषां विप्रतारणम् । मायाप्रयोगो मिथ्यात्व पैशन्य चलचित्तता ।। ३३- सुवर्णादिप्रतिच्छन्दकरण कूटसाक्षिता । वर्णगंधरसस्पर्शान्यथोपपादनानि च ॥ ३४ अंगोपांगच्यावनानि यन्त्रपञ्जरकर्म च । कूटमानतुलाकर्मान्यनिन्दाप्रशंसनम् । ३५ हिंसानृतस्तेयाब्रह्ममहारंभपरिग्रहाः । परुषासभ्यवचन शुचिवेषादिना मदः ॥ ३६. मौखर्याक्रोशौ सौभाग्योपघाताः कार्मणक्रियाः । परकौतूहलोत्पादः परहास्यविडम्बने ॥ ३७. वेश्यादीनामलं कारदानं दावाग्निदीपनम् । देवादिव्याजाद् गन्धादिचौर्य तीव्रकषायता ॥ ३८. चैत्यप्रतिमारामप्रतिमानां विनाशनम् अंगारादिक्रिया चेत्यशुभस्य नाम्न आस्रवाः ॥ - ३९. इत एवान्यथारूपास्तथा संसारभीरुता । .. प्रमादहान सद्भावार्पण क्षान्त्यादयोऽपि च ॥ કમ. ૧૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક-વિવેચનસહિત ભાવાર્થ –ગુણમાત્રને જેનાર અને દેષોની ઉપેક્ષા કરનાર, ઉત્તમ જાતિ, કુલ, અશ્વર્ય, બલ, રૂપ, તપ અને શ્રતથી યુક્ત છતાં અહંકાર રહિત; હમેશાં સ્વયં ભણત હોય અને બીજાને ભણાવતે હેય; ભણવા ભણાવવાની અશક્તિ હોય તે તે તરફ બહુ જ માન રાખતો હોય; અધ્યયનાદિકમાં તત્પર એવા અન્યનું અનુદન કરતે હોય, જિન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, ચત્ય અને અન્ય ગુણવાનને ભક્ત હોય તે ઉચ્ચગોત્રને બાંધે; અને તેથી ઉલટી રીતે નીચગેત્ર કર્મને બાંધે. ४०. दर्शने धार्मिकाणां च संभ्रमः स्वागतक्रिया । परोपकारसारत्वमानवा शुभनामनि ॥ ચોપરાત્રિ. ઘ૦ ૪. ૩ર-૪૦. મન, વચન, કાયાની વક્રતા, પરને છેતરવું, કપટપ્રયોગ, મિથ્યાત્વ, ચાડી આપણું, અસ્થિરચિત્ત, સુવર્ણાદિના જેવી ધાતુઓ બનાવવી, જૂઠી સાક્ષી ભરવી, વર્ણ ગંધ રસ અને સ્પર્શને ફેરફાર કર. અંગોપાંગને છેદ કરે; યંત્ર અને પાંજરા કરવા, ખોટા વલા અને'માન કરવા, અન્યની નિન્દા કે ખુશામત કરવી, હિંસા, અસત્ય, અબ્રહ્મચર્ય, મહારંભ, પરિગ્રહ, કઠોર અને અસભ્ય બોલવું, સારા પહેરવેશને મદ કરે, વાચાલતા, ગાળો આપવી, સૌભાગ્યને નાશ કરવો, વશીકરણ, પરને કુતૂહલ ઉત્પન્ન કરવું, પારકાની હાંસી અને મારી કરવી, વેશ્યાદિકને ઘરેણું આપવા, દાવાગ્નિ સળગાવ, દેવાદિના બહાને ગંધાદિ વસ્તુની ચેરી કરવી, તીવ્ર કષાય, ત્યપ્રતિમા અને ઉલ્લાની પ્રતિમાને નાશ કરવા, કોલસા કરવા-વગેરે અશુભ નામ કર્મના હેતુઓ છે. તેથી વિપરીત, તથા સંસારમીત, પ્રમાદને ત્યાગ, સભાવનું અપણ, ક્ષમાદિક, ધાર્મિક પુરુષના દર્શનમાં આદર, પોપકાર કરવામાં સારપણું-એ સઘળા શુભ નામ કર્મના હેતુઓ છે. (પૃ.૧૬• ટી.) 1 ४१. परस्य निन्दाऽवज्ञोपहासाः सद्गुणलोपनम् । सदसद्दोषकथनमात्मनस्तु प्रशंसनम् ॥ Page #212 -------------------------------------------------------------------------- ________________ કવિપાક-વિવેચનસહિત ૧૬૩ ગવર્મના બંધહેતુએ કહ્યાહવે અંતરાયકમના બંધહેતુઓ કહે છે – जिणपूयाविग्धकरो, हिंसाइपरायणो जयइ विग्ध । इअ कम्मविवागोऽयं, लिहिओ देविंदसूरिहि ॥६॥ जिनपूजाविघ्नकरो हिंसादिपरायणो जयति विघ्नम् । इति कर्मविपाकोऽय लिखितो देवेन्द्रसूरिभिः ॥ અર્થ –જિનપૂજામાં વિન કરનાર, હિસાદિમાં તત્પર એ આત્મા અંતરાય કમને બંધ કરે છે. એ રીતે આ કર્મવિપાક દેવેન્દ્રસૂરિએ રચે. | ભાવાર્થ:–“જિનપૂજા પાણી અને પુષ્પાદિક અને વધને લીધે સાવદ્ય હોવાથી ગૃહસ્થને પણ કરવા લાયક નથી” આવા પ્રકારના ઉપદેશથી જિનપૂજાને નિષેધ કરનાર, જીવને વધ, જૂઠું બોલવું, ચોરી કરવી, મૈથુનસેવન, પરિ ४२. सदसद्गुणशंसा च स्वदोषाच्छादन । કાત્યાિિમતિ નીfaiાવા li ४४, नीचैर्गोत्रास्रवविपर्यासो विगतगर्वता । . वाक्कायचित्तैर्विनय उच्चैर्गोत्रानवा अमी ॥ | (ચોખરાબ ઝ૦ ૪) ૪૧-૪૩. પારકાની નિન્દા, તિરસ્કાર, અને ઉપહાસ કરે; સદગુણને લેપ કરવો; બીજાના સાચા ખોટા દોષને કહેવા, પિતાની પ્રશંસા કરવી, પોતાના સાચા ખોટા ગુણના વખાણ કરવા, પિતાના દે ઢાંક્યા અને જાત્યાદિને મદદ કરવો-એ સ’ નીચ ગેત્રના હેતુઓ છે. નીચગોત્રના હેતુઓથી વિપરીત, તથા ગવરહિતપણું, અને મને વચન કાયા વડે વિનય કર -આ સવ” ઉચ્ચગેત્રના હેતુઓ છે, Page #213 -------------------------------------------------------------------------- ________________ क परिशिष्ट ગ્રહ, રાત્રિભેજન વગેરેમાં તત્પર સમ્યગદર્શનાદિરા મોક્ષમાર્ગમાં તેના દોષ બતાવવાથી વિદન કરનાર, સાધુઓને ભાત, પાણી, ઉપાશ્રય ઉપકરણ, અને ઔષધ આપવાને નિષેધ કરનાર, બીજા ના દાન, લાભ, ભોગ ચએ પરિભોગને અંતરાય કરનાર, મંત્રાદિકના પ્રયોગથી પરત વીર્યને હરણ કરનારબળબંધનાદિકથી બીજાને નિશ્ચષ્ટ કરી નાર છેદન ભેદનાદિકથી બીજાની ઈન્દ્રિયની શક્તિનો નાશ કરનાર પ્રાણું અંતરાય કમેનુ ઉપાર્જન કરે છે. એ રીતે શ્રીમદ્ જગચંદ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિએ આ કર્મવિષ નામે પ્રથમ કર્મગ્રન્થની રચના કરી. “ કમવિપાક-વિવેચનસહિત સમાપ્ત, જે. પરિશિષ્ટ, કર્મની મૂળ પ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિઓને વિપાક. આત્માનું સમ્યગ્દશનાદિ સ્વભાવપરિણમન તે મોક્ષ છે. જેણે અંશે પરભાવથી છૂટી આત્મા સ્વભાવમાં પરિણત થાય છે તેટલે અંશે તેને મોક્ષ થાય છે. મિથ્યાદશનાદિ વિભાગ પરિણામથી પરિણાં આમા પ્રતિસમય વ્યકમ ગ્રહણ કરે છે તેને બંધ કહે છે. તેના ચાર પ્રકાર છે:-૧ પ્રકૃતિબંધ, ૨ સ્થિતિબંધ, ૩ રસબંધ, અને ૪ પ્રદેશ બંધ જ્ઞાનાદિ ગુણને આવરવાને કે સુખ દુઃખાદિ આપવાને કમનો સ્વભાવ તે પ્રકૃતિબંધ. કર્મનું આત્માની સાથે નિયતકાલ સુધી રહેવી તે સ્થિતિબંધ. કમનું સામર્થ તે રસબંધ કે અનુભાગબંધ, કમપ્રદેશને સંચય તે પ્રદેશબંધ, હવે પ્રકૃતિબંધના મૂળ આઠ ભેદ છે-૧. જ્ઞાનાવરણ, ૨ દર્શનાવરણ, ૩ વેદનીય, ૪. મેહનીય, ૫. આયુષ, ૬. નામ છે. ગોત્ર ૮. અંતરાય, તેમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાય Page #214 -------------------------------------------------------------------------- ________________ क परिशिष्ट મતા સ્વભાવ આત્માના અનુક્રમે જ્ઞાન, દર્શન, સમ્ય-ચારિત્ર અને દાનાદિ ગુણને આવરવાને છે, તેથી તે પ્રકૃતિ ઘાતિની કહેવાય ઠે. બાકીના વેદનીયાદિ ચાર ક`ના સ્વભાવ સુખદુ: ખાદિ આપવાને કે, પણ આત્માના ગુણાના ઘાત કરવાના નથી, માટે તેને અધાતિની પ્રકૃતિ કહેલી છે. અહીં કર્મીની મૂળ પ્રકૃતિએ તથા ઉત્તર પ્રકૃતિના વિપાકનુ વષઁન આપેલુ છે. કર્મીની મૂળ પ્રકૃતિ : ૧. જ્ઞાનાવરણ :- નામ-જાતિ-ગુણ-ક્રિયાવિષયક વિશેષ આવ તે જ્ઞાન, તેને જે આવરે તેને જ્ઞાનાવરણ ક` કહે છે. દર્શનાવરણ:-નામ-જાત્યાદિકલ્પના રહિત સામાન્ય આવને ક્શન કહે છે, તેને જે આવરે તે દનાવરણ. ૨. ૩. વેદનીયઃ—જેથી સુખ દુ:ખને અનુભવ થાય તે વેદનીય. યદ્યપિ વેદનીય કમ" સાક્ષાત્ સુખ દુ:ખ આપતું નથી તે। પણ તે સુખ દુ:ખની સામગ્રી મેળવી આપે છે. ૧૬૫ ૪. માહનીય:—પારમાર્થિક તત્ત્વાતત્ત્વના વિવેકથી આત્માને વિમુખ કરે, સમ્યક્ત્વ અને ચારિત્રને રાકે તે મેાહનીય, ૫. આયુષ:-દેવાદિ ગતિમાં આત્માને નિયતકાલ સુધી રેકી રાખે તે આયુષ. ૬. નામઃ——ગતિ જાત્યાદિ વિવિધ પર્યાયને અનુભવ કરાવે તે'નામ'. ૭. ગાત્ર—જેથી આત્મા ઉચ્ચ નીચ કુલમાં જન્મ ધાર કરે તે ગાત્રમ. ૮. અંતરાય: – દાનાદિ ગુણને નાશ કરે તે અ ંતરાય, જ્ઞાનાવરણ કમ ની પાંથ ઉત્તર પ્રકૃતિઓ:મતિજ્ઞાનાવરણ:—પાંચ ઇન્દ્રિયે તથા મનદ્વારા જે જ્ઞાન ટ્રાય તે મતિજ્ઞાન, તેને જે ક` આવરે તે મતિજ્ઞાનાવરણ. Page #215 -------------------------------------------------------------------------- ________________ क परिशिष्ट ૨. શ્રુતજ્ઞાનાવરણ:–શબ્દ દ્વારા વાચવાચકભાવસંબધના સ્મરણથી જે અર્થને બંધ થાય તે શ્રુતજ્ઞાન. જેમ ઘટશબ્દના શ્રવણથી ઘટની આકૃતિને જે ખ્યાલ થાય તે શ્રુતજ્ઞાન. શબ્દ કૃતજ્ઞાનનું કારણ છે અને કાર્ય પણ છે. જ્યારે કઈ વક્તા કઈ પણ વિષયનું પ્રતિપાદન કરે છે ત્યારે શ્રોતાને શબ્દ દ્વારા વાગ્યવાચકભાવના રમરણપૂર્વક અને બંધ થાય છે માટે શબ્દ શ્રુતજ્ઞાનનું કારણ છે, અને વક્તા ઉપગપૂર્વક શબ્દ બેલે છે માટે તે શબ્દ શ્રુતજ્ઞાનનું કાય છે. શાસ્ત્રના જ્ઞાનને પણ શ્રુતજ્ઞાન કહેવાય છે. તેમ એકેન્દ્રિયાદિ જીના આહારાદિસંજ્ઞારૂપ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. - ૩, અવધિજ્ઞાનાવરણ–પ્રક્રિયાદિની અપેક્ષા વિના માત્ર રૂપિદ્રવ્યવિષયક સાક્ષાત્ બેધ તે અવધિજ્ઞાન, તેને જે આવરે તે અવધિજ્ઞાનાવરણ. ૪. મન:પર્યવજ્ઞાનાવરણ–અઢી દ્વીપમાં રહેલા સંપિચે ન્દ્રિયના માત્ર મનોગત ભાવને જાણનાર જે જ્ઞાન તે મન:પર્વવજ્ઞાન તેને જે આવરે તે મન:પર્યવજ્ઞાનાવરણ. ૫. કેવલજ્ઞાનાવરણ:–સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયને ત્રણ કાળમાં પ્રત્યક્ષ જાણે તે કેવલજ્ઞાન, તેને જે આવશે તે કેવલજ્ઞાનાવરણ. નાવરણ કમની નવ ઉત્તર પ્રવૃતિઓ – ૧ ચક્ષુદશનાવરણ :–ચક્ષુથી જે સામાન્ય અવધ થાય તે ચક્ષુદર્શન તેને જે આવરે-કે તે ચક્ષુદર્શનાવરણ. ૨. અચક્ષુદર્શનાવરણ–ચક્ષુ સિવાય બાકીની ઇન્દ્રિો તથા મન દ્વારા જે સામાન્ય અવધ થાય, તથા પરભવ જતાં જીવને બેન્દ્રિય તથા મન વિના જે સામાન્ય અવધ હેય તે અચસુદાન, તેને જે આવશે તે અચક્ષુદર્શનાવરણ, ૩. અવધિદશનાવરણ—કવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની Page #216 -------------------------------------------------------------------------- ________________ क परिशिष्ट ૧૬૭ મર્યાદાએ ઈત્યાદિ નિરપેક્ષ રૂપિદ્રવ્યવિષયક સામાન્ય અવધ તે અવધિદર્શન, તેનું જે આચ્છાદન કરે તે અવધિદર્શનાવરણ ૪. કેવલદશનાવરણ –સવદ્રવ્યર્યાયવિયકલિક સામાન્ય ન્ય અવબોધ તે કેવલ દર્શન, તેને જે ઢાંકે તે કેવલદર્શનાવરણ ૫. નિદ્રા –જે અવસ્થામાં સુખેથી જાગૃત થઈ શકે તેવી ઊંધ તે નિદ્રા. તેનું કારણ જે કર્મ તે પણ નિદ્રા. ૬. નિદ્રાનિદ્રા –ઘણા કષ્ટથી જાગૃત થઈ શકાય એવી ઊંધ તે નિદ્રાનિદ્રા, તેનું કારણ જે કમ તે નિદ્રાનિદ્રા. ૭. પ્રચલા:–બેઠાં અથવા ઊભા રહેલાને જે નિદ્રા પ્રાપ્ત થાય તે પ્રચલા, તેનું કારણ જે કમ તે પણ પ્રચલા. ૮. પ્રચલપ્રચલા:ચાલતાં જે ઊંધ આવે તે પ્રચલા પ્રચલા, તેનું કારણ જે કમ તે પણ પ્રચલાવેલા. ૯. ત્યાનદ્ધિ ( થીણુદ્ધિ ):–સ્યાન–એકઠી થયેલ છે ઋદ્ધિ-આત્મશક્તિ અથવા વૃદ્ધિ-વાસના જે નિદ્રામાં છે ત્યાનદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ કહેવાય છે. તે નિદ્રામાં દિવસે ચિંતવેલું કાર્ય ઊઠીને રાત્રે કરે છે. સ્વાદ્ધિનિદ્રાના ઉદયથી પ્રથમસંહનન યુક્ત મનુષ્યને અર્ધ વાસુદેવના જેટલું બલ પ્રાપ્ત થાય છે, અહીં નિદ્રાદિ દર્શનાવરણના ક્ષપશમથી પ્રાપ્ત થયેલ દર્શનલબ્ધિને ઘાત કરે છે, અને દર્શનાવરણચતુષ્ક દશનલબ્ધિને મૂલથી વાત કરે છે, . માટે નવ પ્રકૃતિને દર્શનાવરણ કહેલ છે. વેદનીય કર્મની બે પ્રકૃતિઓ: ૧. સાતવેદનીય –જેના ઉદયથી પ્રાણી ઈષ્ટ સાધને દ્વારા સુખનો અનુભવ કરે તે સાતવેદનીય. ૨. અસાતવેદનીય –જેના ઉદયથી પ્રાણી અનિષ્ટ સાધનો દ્વારા દુઃખને અનુભવ કરે તે અસતા વેદનીય. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ क परिशिष्ट હનીય કમની અઠયાવીશ પ્રકૃતિએ:મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય, અને સભ્યત્વમોહનીચ એ ત્રણ દર્શન મોહનીય; સોળ કપાય, અને નવ નકવાય-એ પ્રકારે મોહનીય કર્મની અઠયાવીશ ઉત્તર પ્રવૃતિઓ છે. ૧. મિથ્યાત્વમોહનીય–જેના ઉદયથી જિનપ્રભુત સત્ય તત્વની રુચિ ન થાય તે મિથ્યાત્વમેહનીય. ૨. મિશ્રમેહનીય –જેના ઉદયથી જિનપ્રણીત તત્વ ઉપર રુચિ તેમ અરુચિ ન હોય તે મિશ્રમોહનીય. ૩. સમ્યકત્વમેહનીયઃ—જેના ઉદયથી જિનપ્રણીત તત્વની રુચિ થાય તે સમ્યફત્વમોહનીય. અહીં મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય સમ્યગ્દર્શનનું પ્રતિબંધક હેવાથી, અને સભ્યત્વમોહનીય ઓપશમિક અને ક્ષાયિકસમ્યત્વમાં પ્રતિબન્ધક હોવાથી ત્રણે પ્રકૃતિઓને દર્શનમોહનીય કહેલી છે. જેનાથી કાને–સંસારને, આય-લાભ થાય તેને કષાય કહે છે; તેના ક્રોધ માન માયા અને લોભ-એ ચાર નદી છે. તે દરેકના અનુત્તાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંવલને એ ચાર ચાર ભેદ હેવાથી કવાયના સોળ ભેદ થાય છે. ૧, અનન્તાનુબંધી:–જીવ સાથે અનન સ સારને સંબન્ધ કરાવનાર જે કષાય તે અનન્તાનુબંધી. તેને સંયોજન પણ કહે છે, કેમકે તે જીવને અનન્ત સંસાર સાથે જોડે છે. તેને કોઈ માન, માયા અને લોભ-એ ચાર ભેદ છે, અને તે સમ્યમાં પ્રતિબંધક છે. - ૨. અપ્રત્યાખ્યાન: જેના ઉદયથી સ્વપ પણ પ્રત્યાખ્યાનનો વિરતિને પરિણામ ન હોય તે અપ્રત્યાખ્યાન કષાય. તે દેશવિરતિમાં પ્રતિબંધક છે. તેના કોધ માન માયા અને લેભ એ ચાર પ્રકાર છે. ૩, પ્રત્યાખ્યાનાવરણ––જેના ઉદયથી સર્વ વિરતિના પરિ. ણામરૂપ પ્રત્યાખ્યાન ન હોય તે પ્રત્યાખ્યાનાવરણ, તે સવ’ વિરતિમાં પ્રતિબંધક છે. તેના ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર ભેદ છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ क परिशिष्ट ૧૬૯ ૪. સંજ્વલન –પરિષહ અને ઉપસર્ગો પ્રાપ્ત થવાથી યતિને પણ કાંઈક જવલિત-કવાયયુક્ત કરે તે સંજવલન કષાય; આ કષાય યથાખ્યાત ચારિત્રને પ્રતિબંધક છે. તેને પણ પૂર્વોક્ત ચાર ભેદ છે. ત્રણ વેદ અને હાસ્યાદિક પક એ રીતે નેકષાય મોહનીય નવ પ્રકારે છે. “ ને ' શબ્દ સાહચર્યવાચી છે. તે આદિના બાર કષાયના સહચારી હોવાથી તેને કાય કહ્યા છે. કહ્યું છે કે“આદિના બાર કષાયોને ક્ષય થવાથી નોકષાય ટકી શકતા નથી, કેમકે તેને ક્ષય કરવા તરત જ લપકની પ્રવૃત્તિ થાય છે; ” અથવા ઉદિત થયેલા હાસ્યાદિ અવશ્ય કોને ઉદ્દીપન કરે છે. માટે તે કષાયના પ્રેરક કહેવાય છે. *कषायसहवर्तित्वात् कषायप्रेरणादपि । हास्यादिनवकस्योक्ता नोकषायकषायता । સ્ત્રીવેદ–જેના ઉદયથી સ્ત્રીને પુરુષ પ્રતિ વિષયાભિલાષ થાય. જેમ પિનના પ્રકોપથી મધુરની ઈચ્છા થાય તે સ્ત્રીવેદ. ' ૨. પુરષદ --જેમ કફને કાપથી અમ્લ પદાર્થની રુચિ થાય, તેમ જેના ઉદયથી પુરુષને સ્ત્રી પ્રતિ વિદ્યાભિલાષ થાય તે પુરુષવેદ, ૩. નપુંસકદા--જેના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્ને તરફ વિષયાભિલાષ થાય, જેમ પિત્ત અને કફના પ્રકોપથી ખાટા અને મીઠા પદાર્થની ઈચ્છા થાય તે નપુંસકવેદ ૪. હાસ્યમોહનીય:--જેના ઉદયથી દર્શન કે શ્રવણદિ બાહ્ય નિમિત્તથી અથવા બાહ્ય નિમિત્ત વિના કેવળ સ્મરણાદિ આંતર નિમિત્તથી હાસ્ય ઉત્પન્ન થાય તે હાસ્યમહનીય. * કષાયના સહચારી અને પ્રેરક હાસ્યાદિ નવ પ્રકૃતિને નેકષાય ક્યા છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ क परिशिष्ट પ. રતિમોહનીય:–જેના ઉદયથી બાહ્ય કે અભ્યતરે વસ્તુમાં આસક્તિ થાય તે રતિમોહનીય. ૬. અરતિમોહનીય :-જેના ઉદયથી બાહ્ય કે અત્યંતર ' વસ્તુમાં અપ્રીતિ-કંટાળો ઉત્પન્ન થાય તે અરતિ મેહનીય. પ્ર-પ્રીતિ સુખરૂપ અને અપ્રીતિ દુઃખરૂપ હેવાથી તેની ગણના વેદનીય કર્મમાં થવી જોઈએ, તે મોહનીય કમમાં તેની ગણના કેમ કરી ? ઉo-વેદનીયામના ઉદયથી સુખ અને દુઃખનાં સાધને પ્રાપ્ત થાય છે; પરન્તુ સુખનાં સાધનેમાં પ્રીતિ અને દુઃખનાં સાધનોમાં અપ્રીતિ થવી તે રતિ, અને અરતિ મેહનીય કમને વ્યાપાર છે. ૭. શેકમેહનીય:-જેના ઉદયથી પ્રિય વસ્તુના વિયોગથી શક, આક્રન્દ વગેરે થાય તે શકમેહનીય. ૮. ભયમોહનીય -જેના ઉદયથી કોઈ પણ પ્રકારના નિમિત્તથી કે નિમિત્ત સિવાય પિતાના સં૫થી બીક લાગે તે ભયમહનીય ૯ જુગુ સામોહનીય જેના ઉદયથી સારી અથવા ખરાબ વસ્તુ ઉપર દુગંછા-ફૂગ પેદા થાય તે જુગુ સાહનીય. પૂર્વોક્ત સોળ કપાયે અને નવ નેકષાય એ પચીશ પ્રકૃતિઓને ચારિત્રમોહનીય કહે છે કેમકે તે ચારિત્રની પ્રતિબંધક છે. આયુષ કર્મની ચાર પ્રકૃતિઓ-- સરાયુ;--જેના ઉદયથી આભા દેવગતિને વિષે જીવન ગાળે તે સુરાયુ. નરાયુ-જેના ઉદયથી પ્રાણુ મનુષ્ય ગતિમાં જીવન ગાળે તે નરાયુ. તિર્યગાયુ–જેના ઉદયથી પ્રાણુ તિર્યંચમાં-એકેન્દ્રિવામિ ભવમાં જીવન ગાળે તે તિય ગાયુ. - નરકાયુ –જેના ઉદયથી પ્રાણી નરક ગતિમાં જીવન ગાળે તે નરાયુ. Page #220 -------------------------------------------------------------------------- ________________ क परिशिटष्ट ૧૭૧ નામકમની સડસઠ ત્રાણું અને એકત્રણ ઉત્તર પ્રકૃતિઓ:- ચૌદ પિંડ પ્રવૃતિઓ. આઠ પ્રત્યેક પ્રવૃતિઓ, ત્રસાદિદશક, સ્થાવરાદિદશક–એ નામકમની પ્રકૃતિઓ છે. તેમાં પ્રથમ ચૌદ પિંડપ્રકૃતિઓ કહે છેઃ-૧. ગતિ, ૨. જાતિ, ૩. શરીર, ૪. અંગે પાંગ, ૫. બન્શન, ૬. સંઘાતન, ૭. સંહનન, ૮, સંસ્થાન, ૯. વર્ણ, ૧૦. ગબ્ધ, ૧૧. રસ, ૧૨. સ્પર્શ, ૧૩, આનુપૂવ', ૪, વિહાગતિ–એ ચૌદ પિંડ પ્રકૃતિએ છે. જેના અવાતર (પેટા) ભેદો થાય તેને પિડપ્રકૃતિઓ કહે છે, ૧, ગતિનામ:-સુખ દુઃખના ઉપભોગને પર્યાય–અવસ્થા, વિશેષ તે ગતિ. તેના ચાર પ્રકાર છે–૧. નરકગતિ, ૨. તિર્યગતિ, ૩. મનુષ્યગતિ, ૪. દેવગતિ. તેનું કારણ જે કમ તે ગતિનામકર્મ, જેને ઉદયથી નરકગતિ આદિ પર્યાયની પ્રાપ્તિ થાય તે નરગત્યાદિનામ. ૨, જાતનામ:--જે કમના ઉદયથી એકેન્દ્રિયાદિ સમાન પરિ ણામની પ્રાપ્ત થાય તેને જાતિનામ કર્મ કહે છે. ' જાતિનામ કર્મ ૧. આ વિષયમાં પૂર્વાચાર્યને અભિપ્રાય આ પ્રમાણે છેબેન્દ્રિય અંગોપાંગનામ કમ અને ઇન્દ્રિય પર્યાપ્તિનામ કમના સામ થી ઉપજે છે, અને સ્પર્શનાદીક્રિયાવરણના ક્ષયોપશમથી ભાવેનિયા થાય છે, કેમકે “ભાવેન્દ્રિય ક્ષેપણમજન્ય છે એવું આગમનું વચન છે. પણ એકેનિયાદિ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત સામાન્ય પરિણામ અન્યથી અસાધ્ય હોવાને લીધે જનિનામામજન્ય છે. પ્ર-શબ્દના પ્રવૃત્તિનિમિત્તથી જાતિ સિદ્ધ થઈ શકે નહિ, જે તેથી જતિ સિદ્ધ થાય તે હરિ સિંહ આદિ પદના પ્રવૃત્તિનિમિત્તથી હરિ વાદિક ભિન્ન ભિન્ન જાતિની પણ સિદ્ધિ થાય, માટે એકેનિયાદિ શબ્દને વ્યવહાર ઔપાધિક માનઃ તેથી એકેન્દ્રિયવાદિ જાતિ માનવાનું પણ પ્રયોજન નથી. જે એકેજિયાદિશબ્દવ્યવહારનું કારણ હેવાથી એકેન્દ્રિયવાદિ જાતિને સ્વીકાર કરીએ તે નારાદિ વ્યવહારનું નિમિત્ત પંચેંદ્રિય જાતિની પેટા ભેદ નારકવાદિ જતિને પણ સ્વીકાર કરવું જોઈએ, અને તેમ થાય તે પછી ગતિનામ કમને માનવાની આવશ્યકતા રહેશે નહિ. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ क परिशिष्ट પાંચ પ્રકારે છે:-૧. એકેન્દ્રિયજાતિ, ર. મેઇન્દ્રિયન્નતિ, ૩. ત્રીન્દ્રિયજાતિ, ૪. ચતુરિન્દ્રિયજાતિ અને ૫. પંચેન્દ્રિયજાતિ. ૩. શરીરનામ : જેને અશ્રયી સુખ દુ:ખને અનુભવ થાય તે શરીર. તેના પાંચ પ્રકાર છે :-૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૪. તૈજસ, પ. કાણુ, તેનું કારણ જે ક" તે શરીરનામ કર્યું. તે પણ શરીરના નામથી પાંચ પ્રકારે છે. જેના ઉદયથી ઔદારિક શરીર યાગ્ય પુદ્ગલેને ગ્રહણ કરી ઔદારિકશરીરરૂપે પરિણમાવીને જીવપ્રદેશ સાથે પરસ્પર અભેદ ૫ સધ કરે તે ઔદારિકશરીરન મક, એ પ્રમાણે બાકીના શરીરનામ ક્રમ* જાણી લેવા ૪. અગાપાંગનામ :-મસ્તક આદિ માઠું અંગ છે: મસ્તક, છાતી, ઉદર, પિઠ, એ હાથ, અને મે સાથળ. તેના આંગળા પ્રમુખ અવયવે! તે ઉપાંગ કહેવાય છે, અને આંગળીના વેઢા, રેખા પ્રમુખને અંગોપાંગ કહે છે; તેનું નિમિત્ત જે કમ તે અંગેાપાંગનાન ક તે ત્રણ પ્રકારે છેઃ-૧. ઔદારિક અંગોપાંગ, ૨. વૈક્રિય અંગે પાંગ, અને ૩. આહારક અંગોપાંગ. જેના ઉદયથી ઔદારિકારીરરૂપે પરિણામ પામેલ પુદૂગલાના અંગોપાંગના ભાગરૂપે પરિણામ થાય તે ઔદારિક અંગોપાંગનામ ક. એ પ્રમાણે વૈક્રિયઅંગાપાંગ અને આહારક અગાપાંગ જાણવા. તેજસ અને કામ*ણ શરીરનું નિયત સ ́સ્થાન નહિ હોવાથી તેને અગાપાંગને સભવ નથી. ૩૦-એકેન્દ્રિયાદિને વિષે સમાન ખાદ્ય પરિણામ તે અપકૃ ચૈતન્યાદિત નિયામક હેવાથી એકેન્દ્રિયાદિ જાતિરૂપે સિદ્ધ થાય છે. અને તે જ એકેન્દ્રિયાદિ શબ્દવ્યવહારનું નિમિત્ત છે. એકેન્દ્રિયમાં અપકૃષ્ટ ચૈતન્ય-સ્વલ્પ ચૈતન્ય છે, તેનાથી એઇન્દ્રિયાદિક્રમાં ચૈતન્યત વિશેષ વિકાસ જણાય છે. તેને નિયામક ધમ એકેન્દ્રિયત્પાદિ હાવાથી તે જાતિરૂપ છે. જાતિનું કારણ જે કમ તે જાતિનામ કમ. નાર ત્વાગિતિ સુખદુઃ ખવિશેષન. ઉપભોગમાં નિયામક પરિણામવિશેષરૂપ છે, તેથી તેના કારણરૂપે ગતિનામ કમની સિદ્ધિ થાય છે, Page #222 -------------------------------------------------------------------------- ________________ क परिशिष्ट ૧૭૩ ૫. ધનનામ :-જેના ઉદ્દેશ્યથી પૂર્વાંગૃહીત અને હમણાં ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલાના પરસ્પર સંબન્ધ થાય તે અન્યન નામ ક્રમ. તે ઔદારિકાદિ અન્ધનના ભેદથી પાંચ પ્રકારે છે. ૬ સંઘાતનનામ:-જેના ઉદયથી ઔદારિકાદિ પુદ્ગલા ગ્રહણ કરી શરીરના આકારને અનુસારે વિશિષ્ટ સમૂહરૂપે ગોઠવે તે સધાતન નામ કર્યું. તેના ઔદારિકસ ધાતનાદિ પાંચ ભેદ છે. પ્ર૦ સંધાનને નામ કમ” માનવાનું શું પ્રયેાજન છે ? * પુદ્ગલને સમુદ્ર માત્ર કરવે ' એવું ઉત્તર આપતા હો તો તે ખરોઅર નથી. કેમકે પુદ્ગલાના સમૂહ તો ગ્રહણ કરવા માત્રથી જ સિદ્ધ છે, તેથી ત્યાં સધાતનનામ કર્માંના કાંઈ પણ ઉપયાગ નથી. ‘ઔદાકાન્શિરીરની રચના પ્રમાણે સધાત–સમૂહ વિશેષ કરવા તે સધાતતનામ કને વ્યાપાર છે' એ પ્રમાણે પ્રાચીન આચાર્યંને મત છે, તે પણ યુક્ત નથી, કારણ કે જેમ તન્તુને સમૂહ પટ પ્રતિ કારણ છે, તેમ ઔદારિકાદે પુદ્ગલાના સમૂહ ઔારિકાદિ શરીરાનુ કારણ છે, તે તેમાં સધાતનને વિશેષ કારણ માનવાનો શી આવ– સકતા છે? ૩૦—નિયત પ્રમાણવાળા ઔદારિકાદિ શરીરની રચના માટે સમૂવિશેષની આવશ્યકતા છે, અને તેથી જ શરીરનું તારતમ્ય થાય છે. માટે સમૂહવિશેષના કારણરૂપે સંધાતનના ક્રમ અવશ્ય માનવું નઇએ. એ રીતે પ્રાચીન આચાર્યાંના અભિપ્રાય જ યુક્ત છે. ૭. સહુનનનામ-હાડકાંની રચના વિશેષને સહનન કે સંધયણ હે છે, તેના છ પ્રકાર છે:-૧. વઋષભતારાચ, ૨, ઋષભનારાય, ૩. નારાચ, ૪. અનારાચ, ૫. કાલિકા, ૬. સેવા. વજ્ર-ખાલી, ઋષભ-પાટો,નારાચ—બંને તરફ ભટ બંધ.જેમાં એ હાડકાં પરસ્પર મર્ચંટ ” ધથી બંધાયેલ હોય, તે બન્ને હાડકા ઉપર પાટા રૂપે ત્રીજું હાડકુ વીટાયેલુ` હાય, અને તે ત્રણે હાડકાંને ભેદન.ર ખીલી રૂપે એક હાર્ડક' Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ क परिशिष्ट હેય એવી મજબૂત હાડની રચનાને વજઋષભનારા સંહનન કહે છે. ' ' તેમાં માત્ર ખીલી રહિત હેય એવી રચના તે બીજુ રૂષભ નારા, સંહનન. જ્યાં હાડકાંઓ પરસ્પર બંને પાસે મટબંધ માત્રથી બંધાયેલ હોય તે મારા સંહની. જ્યાં એક પાસે ખીલી અને બીજે પાસે માત્ર મર્કટ બંધ હોય તે અર્ધનારાચસંધયણ. જ્યાં ખીલી માત્રથી સંકલિત થયેલ હાડકાંઓ છે તે કલિકાસંઘયણ. જ્યાં હાડકાના છેડા પરસ્પર અડકીને રહેલ હોય તે સેવા અથવા છેવટું. અહીં દરેક સંધયણમાં અસ્થિના બંધનું તારતમ્ય વિવક્ષિત છે. તેના કારણભૂત જે કમ તે સંહનાનામ કમ. તેના પણ છ પ્રકાર છે. ૮. સંસ્થાનનામ–શરીરના આકારવિશેષને સંસ્થાન કહે છે. તેના છ પ્રકાર છેઃ-૧. સમચતુરસ્ત્ર, ૨ ધપરિમંડલ, ૩. સાદિ, ૪. કુજ, ૫. વામન, ૬. હુંડ. તેના કારણભૂત જે કમ તે સંસ્થાન. નામ કર્મ. જેના ઉદયથી સમચતુરસ્ત્ર સંસ્થાન પ્રાપ્ત થાય તે સમચતુરસામર્મ. એ રીતે આગળ પણ જાણી લેવું. (૧) સામુદ્રિક શાસ્ત્રોક્ત પ્રમાણ અને લક્ષણયુક્ત શરીરનો ચાર બે જુએ જેમાં છે તે સમચતુરઢ સંસ્થાન. (૨) જેમાં વડની પેઠે નાભિની ઉપરને ભાગ સંપૂર્ણ લક્ષણયુક્ત અને નીચેનો ભાગ લક્ષણહીન હોય તેવી શરીરની આકૃતિ તે ન્યગ્રોધ પરિમંડલ. (૩) જેમાં માત્ર નાભિની નીચેનો ભાગ શાસ્ત્રોક્ત લક્ષણ સહિત હેય અને ઉપરને ભાગ લક્ષણહીન હોય તે સાદિ કોઈ આચાર્યો સાદિને બદલે “સાચી' કહે છે. સાચી એવું શાલ્મલી તરુનું નામ છે. તે ઝાડને નીચે ભાગ સ્કન્ધાદિથી પુષ્ટ હોય છે, અને ઉપરને ભાગ તે વિશાલ હોતે નથી. તેની પેઠે આ સંસ્થાનમાં શરીરની નીચેને ભાગ લક્ષણયુક્ત હોય છે, અને ઉપરને ભાગ તે હેત નથી. (૪) જ્યાં મસ્તક, ગ્રીવા. હાથ, પગ આદિ પ્રમાણે પેત અને લક્ષણે પેત હય, અનેઉર ઉદાદિ અપ્રશસ્ત-લક્ષણહીન હેય તે કુમ્ભસંસ્થાન. (૫) જ્યાં ઉર ઉદરાદિ Page #224 -------------------------------------------------------------------------- ________________ क परिशिष्ट ૧૭૫ લક્ષણાદિ સહિત હોય, અને હસ્તપાદાદિ લક્ષણ રહિત હોય તે વામન સંસ્થાન. (૬) જ્યાં સર્વ અવયવો પ્રમાણ અને લક્ષણથી રહિત હોય તે હુંડ સંસ્થાન કહેવાય છે. ૯ વર્ણનામ-વર્ણ પાંચ પ્રકારે છે. શ્વેત, ૨. પીત, ૩. રક્ત, ૪. નીલ, ૫. કૃષ્ણ. તેનું કારણ જે કર્મ તે વર્ણનામકર્મ. તે પણ પાંચ પ્રકારે છે. જેના ઉદયથી પ્રાણીને શરીરે ભવેત વર્ણ પ્રાપ્ત થાય તે હેતવર્ણનામકમ. એ રીતે આગળની પ્રકૃતિઓ જાણી લેવી. ૧૦ ગંધનામ-ગધ બે પ્રકારનો છે -૧સુરભિગબ્ધ, અને ૨. દુરભિગધે. તેનું કારણ જે કમ તે ગબ્ધનામકર્મ, તે બે ભેદે છે, જેના ઉદયથી પ્રાણીના શરીરે સુરભિગધ પિદા થાય તે સુરભિગધનામ કમ. તેમ તેનાથી વિપરીત દુરભિગધનામકર્મ પણ જાણવું. ૧૧ રસનામ-જીભથી જેનું જ્ઞાન થાય તે રસ, તેના પાંચ પ્રકાર છે-૧. તિક્ત, ૨. કટુ, ૩, કષાય (તુર), ૪. અમ્લ (ખાટો), ૫, મધર (મીઠ), તેનું કારણભૂત જે કમ તે રસનામ કર્મ, તે પાંચ પ્રકારે છે. તેમાં જેના ઉદયથી પ્રાણીનું શરીર મરી પેઠે તિક્ત રસવાળું હોય તે તિક્તરસનામ કમ. એ પ્રમાણે બીજી પ્રવૃતિઓ વિષે પણ સમજી લેવું. . ૧૨ સ્પર્શનોમ-સ્પશનેન્દ્રિય માત્રથી જે જણાય તે સ્પર્શ. તેના આઠ ભેદ છે-૧. કર્કશ, ૨. મૃદુ, ૩. લઘુ, ૪, ગુરુ. ૫, સ્નિગ્ધ, ૬. રૂક્ષ, ૭. શીત, ૮. ઉષ્ણ, તેનું કારણ જે કમ તે સ્પશનામ એ. જેના ઉદયથી જતુઓના શરીર પાષાણાદિની પેઠે કર્કશ હોય તે કીશનામ કર્મ. એ પ્રમાણે બીજી પ્રકૃતિઓ વિષે પણ જાણવું ૧૩ આનુપૂવીનામ-વિગ્રહગતિ વડે ભાતરમાં જતા જીવનું આકાશ પ્રદેશની શ્રેણું અનુસારે નિયત ગમન તે આનુપૂર્વી. તેનું કારણ જે કર્મ પ્રકૃતિ તે આનુપૂવીનામ કમ, તેના ચાર પ્રકાર છે. નરગત્યાનુપૂર્વી, ૨. તિગત્યાનુપૂર્વી, ૩. મનુષ્યગત્યાનુપૂવી ૪. દેવગત્યાનુપૂવી. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ क परिशिष्ट ----- ----- ------ -- - ૧૪ વિહાયોગતિનામ-વિહાયોગતિ બે પ્રકારે છે- પ્રશસ્તા વિહાગતિ અને ૨ અપ્રશસ્ત વિહાયોગતિ. હંસ ગજ વૃષભદિની જેવી ગતિ તે પ્રશસ્તવિહાયોગતિ. ખર ઊંટ પાડા આદિના જેવી ગતિ તે અપ્રશસ્તવિહાયોગતિ. તેના કારણભૂત જે કમ પ્રકૃતિ તે વિહગતિનામ. ગતિ નામકની પ્રકૃતિને જુદી પાડવા અહીં વિહાયસ્' વિશેષણ જેડેલું છે. એ પ્રમાણે ચૌદ પિંડ પ્રકૃતિ અને તેની પાંસઠ અવન્તર ( પેટા ) પ્રકૃતિઓ કહી. હવે પ્રત્યેક પ્રવૃતિઓ કહે છે. તેના સપ્રતિપક્ષ અને અપ્રતિપક્ષ એવા . પ્રકાર છે તેમાં પહેલાં અપ્રતિપક્ષ આઠ પ્રત્યેક પ્રકૃતિ કહે છે: ૧ અગુરુલઘુનામ–જેડ ઉદ્યથી પ્રાણીઓના શરીર ગુરુ નહિ, લઘુ નહિ, તેમ ગુસ-લઘુ નહિ, પણ અગુરુલઘુપરિણામ વડે પરિણત હેય તે અગુરુલઘુનામ કર્મ ૨. ઉપઘાતનામ-જેના ઉદયથી પડજીભ, ચેરદાંત, રસોડી પ્રમુખ પિતાના પવય વડે પિકે હણાય, પીડા પામે, અથવા પોતે ગળે ફાંસે ખાવાથી કે પર્વતાદિના શિખર ઉપરથી પડવાથી આત્મધાતા કરે તે ઉપઘાતનામ કર્મ, ૩. ૫રાધ્યાતનામ-જેના ઉદયથી પ્રતાપી મનુષ્ય પોતાના દર્શનમાત્રથી વાણીની પટુતાથી મહાસભાના સભ્યોને પણ ક્ષોભ ઉત્પન્ન કરે, અથવા પ્રતિવાદીની પ્રતિભાને નાશ કરે તે પરાઘાતનામકર્મ. ૪ શ્વાસોશ્વાસનામ-જે. ઉદયથી છવ શ્વાસોશ્વાસ લેવા મૂકવાની શક્તિથી યુક્ત હોય તે શ્વાસોચ્છવાસનામ કર્મ ૫ આતપનામ:- જેના ઉદયથી પ્રાણીઓનું શરીર અનુણ છતાં ઉષ્ણ પ્રકાશ ઉત્પન્ન કરે એ આપ નામ કમ. તેને ઉદય માત્રા Page #226 -------------------------------------------------------------------------- ________________ क परिशिष्ट ૧૭ સુર્ય મંડલમાં રહેલ પૃવીકાયના જીવોને જ હોય છે. અગ્નિકાયના ૬ ને તને ઉદય નથી, કારણ કે તે જીવનું શરીર અનુક્યું નથી. તેમાં રહેલી ઉણતા ઉષ્ણસ્પર્શનામના ઉદયથી અને ઉત્કટ રક્તવર્ણનામના ઉદયથી પ્રકાશકત્વ છે. ૬. ઉદ્યોતનામ–જેના ઉદયથી પ્રાણીઓના શરીર શીત પ્રકાશ પ ઉદ્યોત કરે તે ઉદ્યોતનામ કર્મ, તેને ઉદય ઉત્તરકિય કરવાના સમયે યતિ અને દેને, તેમજ ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાના વિમાને, રત્નો અને ઔષધિપ્રમુખને હોય છે. છ નિર્માણનામઃ—જેના ઉદયથી પ્રાણીઓના શરીરને વિષે હરતપાદાદિ અંગો અને આંગળી પ્રમુખ પ્રત્યંગે જે સ્થાને જોઈએ તે સ્થાને ગોઠવાય તે નિર્માણનામ કમ. તેના અભાવે તે અંગોપાંગનામકર્મ વડે રચિત શિર ઉર ઉદરાદિ અંગેની નિયત સ્થાને ગોઠ. વણ ન થાય. ૮ તીર્થંકરનામ:–જેના ઉદયથી ધર્મતીર્થ પ્રવર્તાવે, કૃતકૃત્ય છતાં હિતોપદેશ કરે, ત્રણ જગતને પૂજા થાય તે તીર્થ કરનામકર્મ. આ પ્રમાએ અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રવૃતિઓ કહી, હવે સપ્રતિપક્ષ પ્રકૃતિઓ કહે છે, તે ત્રસાદિ દશ પ્રકૃતિ અને સ્થાવરાદિ દશ પ્રકૃતિઓ ભળી વાં પ્રકૃતિઓ છે. ૧ વસનામ–જેઓ તાપાદિથી પીડિત થયેલા એક સ્થાનેથી જે સ્થાને જઈ શકે તે ત્રસ. તે બેઈકિયાદિક છે જાણવા. સપણાનું કારણ જે કર્મ પ્રકૃતિ તે ત્રસનામ કમી ૨. સ્થાવરનામ:-તાપાદિકથી પીડાયા છતાં એક સ્થાનેથી બીજે સ્થાને ન જઈ શકે તે સ્થાવર, સ્થાવરપણાનું કારણ જે કર્મ તે, સ્થાવરનામ કમ.. કમ. દર Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ क परिशिष्ट ના ૩ બાદરનામ–જેના ઉદયથી ચક્ષુથી દેખી શકાય તેવા શરીરની પ્રાપ્તિ થાય તે બાદરનામકર્મ. યદ્યપિ પૃથ્યાદિ એક એક જીવનું શરીર ચક્ષુથી દેખી શકાતું નથી તે પણ બાદરપરિણામ વડે ઘણા શરીરે મળવાથી ચક્ષુથી દેખી શકાય છે. . ૪. સૂક્ષમનામ:-જેના ઉદયથી પ્રાણીઓનાં ઘણાં શરીરે એકત્ર મળવા છતાં પણ આંખે ન દેખી શકાય તે મૂમનામ કર્મ. પ. પર્યાતનામ–જેના ઉદયથી પ્રાણી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરે તે પર્યાપ્ત નામ કર્મ. પર્યાપ્તિ એટલે જીવની શક્તિ, પુગલના ઉપચયથી થયેલી આહારાદિ પુદ્ગલેને ગ્રહણ કરી સિદ્ધિરૂપે પરિણમાવવાની તથા અવલંબન કરી મૂકવાની આત્માના શકિતવિશેષ તે પર્યાપ્તિ. તેથી સ્વગ્ય આહાર, શરીર અને ઇન્દ્રિય યોગ્ય પુગલે ગ્રહણ કરી રસાદિરૂપે પરિણાવે છે, તેમજ શ્વાસે શ્વાસ, ભાષા અને મન-વર્ગણના પુદ્ગલે ગ્રહણ કરી, પરિણાવી અવલંબન કરી તેને મૂકે છે. ( ૬. અપર્યાપ્ત નામ–જેના ઉદયથી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરી શકે તે અપર્યાપ્તનામ કમ. ૭. પ્રત્યેકનામ–જેના ઉદયથી દરેક જીવને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય તે પ્રત્યેકનામ કમ. - પ્ર–-સિદ્ધાતમાં આમ્ર નિંબ આદિ વિના મૂલ શાખા આદિ દરેક અવયવે અસંખ્યાત છવયુક્ત કહેલ છે, પરંતુ તે મનપની પેઠે અખંડ એક શરીરવાળા જણાય છે, તે તેમને પ્રત્યેક નામ કમને ઉદય કેમ કહી શકાય? કેમકે દરેક જીવને ભિન્ન ભિન્ન શરીર દેખાતું નથી. ઉ૦-આંબા પ્રમુખ પ્રત્યેક વનસ્પતિના મૂયાદિમાં રહેલા અસંખ્યાત જીવોમાં દરેકના ભિન્ન ભિન્ન શરીર છે, પરંતુ ચીકાશ વાળા દ્રવ્યથી મિશ્રિત તલસાંકળીની પેડે પ્રબલ રાગદેપવડે સંચિત Page #228 -------------------------------------------------------------------------- ________________ क परिशिष्ट ૧૭ વિચિત્ર પ્રત્યેકનામ 'ના ઉદ્દયથી તેઓના પ્રત્યેક શરીર પરસ્પર સંયુક્ત થયેલા છે, તેથી દરેક શરીર ભિન્ન ભિન્ન ડોવા છતાં એક જેવા દેખાય છે. ૮ સાધારણનામ:-જેના ઉદ્દેશ્યથી અનન્ત જીવે વચ્ચે એક સાધારણ શરીર પ્રાપ્ત થાય તે સાધારણનામ કમ. ૯. સ્થિરનામ:–જેના ઉયથી હાડા દાંત આદિ શરીરના અવયવા સ્થિર હાય તે સ્થિરનામ ક્રમ. ૧૦. અસ્થિરનામઃ–જેના ઉદયથી શરીરના જીભ વગેરે અવયવ અસ્થિર હેાય તે અસ્થિરનામ ક, ૧૧. શુભનામ:જેના ઉદ્દયથી નાભિની ઉપરના અવયવે શુભ (પ્રશસ્ત) ગણાય તે શુભનામ ક. ૧૨ અશુભનામ—જેના ઉદયથી નાભિની નીચેના અવય અશુભ ગણાય તે અશુભનામ કમ. તેથી મનુષ્ય મસ્તકાર્ડિ સ્પા રવાથી ખુશી થાય છે, અને પાદાવિડે અડકવાથી નાખુશ થાય છે. મૂઢ પુરુષ સ્ત્રીના પાદાર્દિને સ્પર્શી થવાથી જે ખુશ થાય છે તે માત્ર માહેતુ છે. ૧ સુસ્વરનામ:—જેના ઉદયથી જીવને સ્વર સાંભળનારને પ્રીતિ ઉત્પન્ન કરે તે સુસ્વરનામ કર્યાં. ૧૪ દુઃસ્વરનામ:-—જેના ઉદયથી સ્વર શ્રોતાને અપ્રીતિ પેદા રે તે દુઃસ્વરનામ `. ૧૫ સુભગનામઃ—જેના ઉદયથી માંશુ ઉપાર નહિ રવા છતાં સવના મનને પ્રિય લાગે તે સુભગનામ ક્રમ, ૧૬. દુભગનામઃ—જેના ઉદયથી ઉપકાર કરવા છતાં પણુ નુષ્યને. પ્રિય ન થાય તે દુભગનામ ક્રમ', અભવ્ય જીવાને તીથ કર વગેરે મહાપુરુષો અપ્રિય લાગે છે, તેનુ કારણ તેને તાત્ર મિથ્યાત્વ. મોહનીય કમ'ના ઉદય છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ क परिशिष्ट ૧૭ આયનામ–-જેના ઉદયથી કથન લેકમાન્ય થાય તે આયનામ કમી ૧૮ અનાયનામ–જેના ઉદયથી યુક્તિયુક્ત કહેવા છતાં પણ લેકે માન્ય ન કરે તે અનાયના કર્મ. ૧૯ યશકીતિના મ–જેના ઉદયથી દુનિયામાં યશ અને કીર્તિ થાય તે કીતિનામ કર્મ. પરાક્રમથી જે ખ્યાતિ થાય તેને યશ કહે છે અને દાનાદિ જન્ય ખ્યાતિને કીર્તાિ કહે છે. અથવા અમુક સ્થલે પોતાના ગામ વગેરેમાં) ખ્યાતિ ફેલાય તે કીર્તિ અને સર્વત્ર ફેલાય તે યશ કહેવાય છે. , ર૦ અયશકીર્તિનામ:--જેના ઉદ્યથી મધ્યસ્થ જનોમાં પણ અપયશ અને અપકીર્તિ થાય તે અયશકીર્તિનામ કર્મ. એ પ્રમાણે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રવૃતિઓ કહી. તેમાં ત્રસાદ દશા પ્રકૃતિની ત્રસદશા, અને તેનાથી વિપરીત સ્થાવરાદિ દસ પ્રકૃતિની સ્થાવરદશક સંજ્ઞા છે. સર્વ મળી ચૌદ પિંડ પ્રકૃતિના ૬૫ ભેદ થાય છે. તેની સાથે આઠ પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રણ દશક અને સ્થાવર દશક મેળવતાં સત્તાને આશ્રયી નામકર્મની ત્રાણું પ્રકૃતિએ થાય છે, અને ગર્ગષિ વગેરેના મતે પાંચ બંધનના સ્થાને * પંદર બંધનની વિવક્ષા : હવે પંદર બંધન કેવી રીતે થાય તે કહીએ છીએઃઓતારિક, વૈક્રિય, અને આહારકને પિતાની સાથે, તેજસ સાથે અને કામણ સાથે જોડવાથી નવ બંધન થાય છે, વળી તેને તૈજસ - કામણ એ બન્ને સાથે જોડવાથી બીજા પણ બંધન થાય છે, અને પરસ્પર તૈજસ કામણના ત્રણ બંધન થાય છે, તેજસતેજસ, કાર્મણકામણ, અને તેજસકાશ્મણ. ૧ દારિકઔદારિકબંધન:-પૂર્વે ગ્રહણ કરેલા દારિક પુદ્ગલે હમણું ગ્રહણ કરાતા દારિક પુદગલે સાથે સંબંધ. પર દારિકજિસબંધન:-પૂર્વે ગ્રહણું કરેલા અને ગ્રહણ કરતા ઔદારિક યુગલેને પૂર્વગ્રહીત અને ગ્રહણ કરતાં તૈજસં પુદગલે સાથે સંબંધ. Page #230 -------------------------------------------------------------------------- ________________ क परिशिष्ट ૧૮૧ કરવાથી નામ કમની ૧૦૩ પ્રકૃતિઓ થાય છે, પૂર્વોક્ત નામકર્મની ત્રાણું પ્રકૃતિઓમાં પાંચ બંધન અને પાંચ સંઘાતન શરીરાશ્રિત હોવાને લીધે તે શરીરમાં સમાવેશ કરીએ, અને વર્ણાદિ ચતુષના વીશ ઉત્તરભેદને સામાન્ય વર્ણચતુર્કીમાં સમાવેશ કરીએ તે બંધને આયી નામકર્મની સડસઠ પ્રકૃતિઓ થાય. ૩. દારિકકામણબન-પૂવે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા દારિક પુદ્ગલેને ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા કામ પુગલેની સાથે સંબંધ. ૪. વૈદિવેટિયબંધન–પૂર્વે ગ્રહણ કરેલા વૈકિયપુદ્ગલેને ગ્રહણ કરાતા વૈકિયપુદ્ગ સાથે સંબંધ ૫. વિયિતૈજસબંધન -પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરતા વૈક્રિયપુદ્ગલે સાથે પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા તેજસપુત્રલેને સંબંધ. ૬. વેકિયકામણ બંધન -તેવી જ રીતે વૈક્રિય સાથે કામણ પગલેને સંબંધ. ૭ આહારક આહારક બંધન - પૂગ્રહણ કરેલા પુટ્ટગલે સાથે ગ્રહણ કરાતા આહારક યુગલને સંબંધ, ૮. આહારક તેજસબંધન:-પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા આહારક પુદ્ગલ સાથે પૂર્વ’ ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા તેજસ પુદ્ગલેને સંબંધ. ૯ આહારકકામણબંધન -તેવી રીતે આહારક પુદ્ગલેનો કર્મણ પુત્ર સાથે સંબંધ. ૧૦ દારિકૂ તેજસ કામણબ ધન:-પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા ઔદારિક, તેજસ અને કામણ પુદ્ગલેને પરસ્પર સંબંધ. - ૧૭. વૈક્રિય તૈજસ કામણબંધન-તેવીજ રીતે વૈદિર, તેજસ અને કાર્મણ પુદ્ગલને પરસ્પર સંબંધ. ૧ર, આહારક તેજસકામણબંધનઃ–પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા આહારક, તેજસ અને કાર્મણ પુદ્ગલેને પરસ્પર સંબંધ ૧૩. તૈજસતૈજસબંધન:-પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા તેજસ પુદ્ગલેને પરસ્પર સંબંધ. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ क परिशिट ગોત્રકમની કે ઉત્તર પ્રવૃતિઓ - ૧. ઉચ્ચગોત્ર-જેના ઉદયથી ઉચ્ચકુલામાં જન્મ ધારણ કરે તે ઉચ્ચગોત્રકમ. ૨ નીચોત્ર – જેના ઉદયથી જ્ઞાનાદિસંપન્ન છતાં નીચકુલમાં જન્મ ધારણ કરે તે નીચગોત્ર. અંતરાય કમની પાંચ ઉત્તરપ્રકૃતિઓઃ ૧. દાનાન્તરાય -જેના ઉદયથી વૈભવ હોવા છતાં, ગુણવાન પાત્રને વેગ થવા છતાં, દાનનું મહાફલ જાણવા છતાં, આપવાને ઉત્સાહ ન થાય તે દાનાન્તરાય. ૨. લાભાન્તરાય -જેના ઉદયથી દાતાને ઘેર વસ્તુ હોવા છતાં, માગનાર ગુણવાન હોવા છતાં, માગેલું ન મેળવી શકે તે લાભાન્તરાય. ૩, ભેગાતરાય:-જેના ઉદયથી વિશિષ્ટ આહારાદિ પદાર્થો હોવા છતાં, વિરતિને પરિણામ ન હોવા છતાં, કૃપણુતાદિથી ભેગવી ન શકે તે ભેગાન્તરાય. એકવાર ભેગાવી શકાય તેવા આહારાદિ પદાર્થોને ભેગા કહેવાય છે. ૧૪. તૈજસકામણબંધના–તેવી રીતે તૈજસ પુદ્ગલેને કામણની સાથે સંબંધ. ૧૫. કામણુકામણબંધન-પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા કામણ પુગલોને પરસ્પર સંબંધ. પ્ર–જેઓ પાંચ બંધન માને છે, તેના મતે પરપુગલ સંગરૂપ બંધનની અવિવક્ષાથી પાંચ સંઘાતન થાય છે, પણ જેઓ પંદર બંધન માને છે તેના મતે પંદર સંધાતન પણ થવા જોઈએ, કારણકે અસંત પુદગલેનું બંધન ન થઈ શકે. ( ઉ-બંધનને અનુકૂલ પુદ્ગલેને એકઠા કરવા એ જ સંઘાતનને વ્યાપાર નથી. પણ દારિકાદિ શરીરની રચનાને અનુકૂલ પુદ્ગલોને એકઠા કરવા તે સંઘાતનને વ્યાપાર છે, માટે શરીર પાંચ હોવાથી સંધાન પણ પાંચ જ માનવા જોઈએ. Page #232 -------------------------------------------------------------------------- ________________ क परिशिष्ट ૧૮૩ ૪ ઉભેગાન્તરાય–વારંવાર ભોગવી શકાય તેવા વસ્ત્રાદિ પદાર્થો ઉપભોગ કહેવાય છે. જેના ઉદયથી વસ્ત્રાદિ પદાર્થો હોવા છતાં, ત્યાગને પરિણામ ન હોવા છતાં, ઉપભોગ ન કરી શકે તે ઉપભોગત્તરાય. પ વીર્યાન્તરાય–જેના ઉદયથી નીરોગી શરીર અને યુવાવસ્થા હોવા છતાં, સામર્થ્યને ઉપયોગ ન કરી શકે તે વીર્યાન્તરાય. ' એ રીતે બંધમાં જ્ઞાનાવરણકર્મની પાંચ, દર્શનાવરણની નવ, વેદનીયની છે, મેહનીય કર્મની છવીશ, આયુષ કર્મની ચાર, નામકમની સડસઠ, ગોત્રકમની બે અને અન્તરાયકની પાંચ ઉત્તર પ્રકૃતિઓ છે. સર્વ મળી ૧૨૦ પ્રકૃતિએ બંધને આશ્રયી છે. યદ્યપિ માહનીય કર્મની અઠ્યાવીશ પ્રકૃતિએ કહેવામાં આવે છે, પરંતુ સમ્યત્વ મેહનીય અને મિશ્રમેહનીયને બંધ હેતે નથી, બંધમાં માત્ર મિથ્યાત્વમેહનીય હોય છે, કારણ કે સમ્યગ્દર્શનરૂપ વિશુદ્ધિવડે શુદ્ધ અને અર્ધ વિશુદ્ધ થયેલા મિથ્યાત્વના પગલો તે સમ્યફ મોહનીય અને મિશ્રમેહનીય. આ બન્ને પ્રકૃતિઓ ઉદયમાં હોવાથી ઉદયને આશ્રયી સર્વ મળી ૧૨૨ ઉત્તરપ્રકૃતિએ જાણવી, - વ પરિશિષ્ટ. પૃ. ૧૦ પ્રકૃતિબંધ. પ્રકૃતિશબ્દના સ્વભાવ અને સમુદાય એ બે અર્થ મળે છે; પરન્તુ દિગંબરીય સાહિત્યમાં માત્ર સ્વભાવ અથ મળે છે. આ બન્ને અર્થમાં વિશેષતા એ છે કે પ્રકૃતિને સ્વભાવ અર્થ હોય ત્યારે અનુભાગ બન્ધને અર્થ માત્ર કર્મફલજનક શક્તિની તીવ્રતા મન્દતા અને શુભાશુભતા વિવક્ષિત છે, પરંતુ સમુદાય અર્થના - પક્ષમાં અનુભાગ બંધને કર્મ ફલજમક શક્તિ, તીવ્રતા સન્દતા અને શુભાશુભતા અર્થ વિવક્ષિત છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ख परिशिष्ट પૃ. ૩૭. શ્રુતજ્ઞાન, મહાવાદી સિદ્ધસેન દિવાકર કહે છે કે, મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ભિન્ન નથી. “ વૈતિકતવ્ય 7 માધિમાં મૃતના” વ્યર્થતા અને અતિપ્રસંગ દોષથી મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ભિન નથી, જ્યાં મતિજ્ઞાનથી ભિન્ન શ્રુતજ્ઞાન કહ્યું છે ત્યાં જોવેસ્ટિગાય ને આશ્રયી ભિન્નતા જાણ. પૃ. ૫૪. મન:પર્યાય જ્ઞાનના સંબધુમ મહાવાદી કહે છે કે બાહ્ય અથનું અનુમાન કરાવનાર મનેદ્રવ્યના આકારને ગ્રહણ કરનાર (મન:પર્યાય) જ્ઞાન અવધિજ્ઞાનને જ ભેદ છે. તેમાં વિશેષતા એટલી છે કે તે અપ્રમત્તસંયમવિશેષજન્ય છે. સૂત્રમાં ભિન્નતા કહેલી છે તે ઉપરના ધર્મભેદને લીધે છે. સૂત્રમાં કહેલા જ્ઞાનને પાંચ પ્રકારને ઉચ્છેદ થવાથી ઉત્સુત્ર પ્રસંગ પ્રાપ્ત થતું નથી, કેમકે જેમ વ્યવહારથી ભાષા ચાર પ્રકારની હોવા છતાં નિશ્ચયથી બે પ્રકારની કહી છે તેમ નયના વિવેકથી ઉપરનું કથન છે તેથી ઉત્સુત્રને અભાવ છે. . અહીં અવધિજ્ઞાન અને મનપર્યવ જ્ઞાનના સંબન્ધમાં દિગબર સાહિત્યમાં ભિન્નતા છે. અવધિજ્ઞાનની ઉત્પનિ શંખ આદિ શુભ ચિહ્નવાળા અંગમાં જે આત્મપ્રદેશે રહેલા છે તેથી થાય છે અને તે ચિહ્નોને સર્વ અંગમાં સંભવ હોવાથી સર્વ પ્રદેશમાં તેને ક્ષયોપશમની યોગ્યતા છે, પરંતુ મન:પર્યવજ્ઞાનને સ બન્ધ દ્રવ્ય મન સાથે છે, અને દ્રવ્ય મનનું સ્થાન હૃદયમાં હોવાથી ત્યાં રહેલા આત્મપ્રદેશમાં મન:પર્યાવજ્ઞાનને ક્ષયોપશમ થાય છે. તેમની દ્રવ્ય મનના સંબંધમાં પણ વિચિત્ર કલ્પના છે. દ્રવ્ય મન હૃદયમાં છે અને તેને આકાર આઠ પત્રવાળા કમલના જે છે Page #234 -------------------------------------------------------------------------- ________________ ग परिशिष्ट ग परिशिष्ट વેતાંબર અને દિગંબર સાહિત્યમાં કમ કૃતિઓના અથની કઈ કોઈ સ્થળે થેડી ઘણી ભિન્નતા જોવામાં આવે છે. . . વેતાંબર, દિગમ્બર ૧. હરતા ફરતા જે નિદ્રા આવે તે પ્રચલાપ્રચલા. ૨. જે નિદ્રામાં સૂતેલે મનુષ્ય અનાયાસે જાગૃત થાય તે નિદ્રા. ૩. ઊભા રહેલા કે બેઠેલાને જે નિદ્રા આવે તે પ્રચલા. ' પ્રચલાપ્રચલાના ઉદયથી મુખમાંથી લાળ ટપકે છે, અને હાથ પગ કંપે છે. જેના ઉદયથી ચાલતાં ચાલતા ઉભું રહે અને પડી જાય તે નિદ્રા. (કર્મ. ગા, ર ) પ્રચલાના ઉદયથી પ્રાણી છેડી આંખ મીંચીને સૂવે, સૂતા છતાં પણ થોડું જાણે, અને વારંવાર થોડી થોડી નિદ્રા લે. આનુપૂવી નામના ઉદયથી પૂર્વ શરીરને ત્યાગ કર્યા પછી અને નવીન શરીરને ધારણ કર્યા પૂર્વે અન્તરાલ ગતિમાં જીવને આકાર નવીને શરીરના સમાન થાય છે સુરૂપ પણાનું કારણ શુભ નામ છે, અને કર૫પણાનું કારણ અશુભ નામ કેમ છે. ૪. આનુપૂનામ––જેના ઉદયથી વક્રગતિને પ્રાપ્ત થયેલ આભા આકાશ પ્રદેશની શ્રેણિને અનુસાર ગતિ કરે તે. પ. શુભનામ કર્મના ઉદયથી નાભિની ઉપરના અવયવો પ્રશસ્ત માય છે, અને અશુભ નામ કિમના ઉદયની નાભિની નીચેનાં અને અપ્રશસ્ત ગણાય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ग परिशिष्ट છે. સ્થિર નામ મેના ઈ- રિયરનામ કમના ઉદયથી દયથી દાંત હાડ વગેરે અવયવોમાં શરીરની ધાતુ-ઉપધાતુમાં સ્થિરતા સ્થિરતા પ્રાપ્ત થાય છે. અને પ્રાપ્ત થાય છે, તેથી તપસ્યા અસ્થિર નામના ઉદયથી ચામડી ઉપસર્ગ વગેરે કષ્ટ વ સહન માંસ, લેહી વગેરેમાં અસ્થિરતા કરી શકે છે. અસ્થિરનામના હોય છે. ઉદયથી અસ્થિર ભાવ પ્રાપ્ત થાય છે. જેથી હું પણ ક્ટ છવ સહન કરી શકતા નથી. ૭ આદેયનામ કર્મના ઉદયથી! દેયનામ કર્મના ઉદયથી વચન પ્રમાણભૂત અને લેકમાન્ય શરીર પ્રભાયુક્ત થાય છે અને થાય છે અને અનાદેય નામ અનાદેયનામ કર્મથી શરીર પ્રભા કમના ઉદયથી હિતકારી વચન હીન થાય છે. પણ લેકમાન્ય થતું નથી. - ____घ परिशिष्ट कर्मविपाकमलगाथा सिरिवीरजिणं बंदिय, कम्मविवागं समासओ बुच्छ' । कीरइ जिएण हेउहि, जेणं तो भण्णए कम्म ॥१॥ વર-દિર-ર–પા, તં રહા મોગાણ હિતા ! मूलपगइट्ठ-उत्तरपगईअडवन्नसयभे ॥२॥ નાળ-સાવર--મોહssa-નાળોrfજ ! विग्ध च पण-नव-दु-अट्टवीस-चउ-तिसय-दु-पणविह ॥३॥ मइ-सुअ ओहि-मण-केवलाणि नाणाणि तत्थ मइनाण । वजणवग्गह चउहो, मण-नयण विणिं दियचउका ॥४॥ Page #236 -------------------------------------------------------------------------- ________________ घ परिशिष्ट १८७ " अत्थुग्गह ईहा - वाय-धारणा करणमाणसेहि छहा | अ अडवीसमेअ चउदसहा वीसा व सुआं ॥५ ॥ अक्खर सन्नी सम्म, साइअं खलु सपज्जवसिअ च । . गमिअ अंगपवि, सत्त वि एए सपविक्खा ॥ ६ ॥ पज्जय- अक्खर - पय- संघाया पडिवत्ति तह य अणुओगो । पाहुडपाहुड - पाहुड - वत्थुपुव्वा य ससमासा 119 11 अणुगामि- वड्ढमाणय- पडिवाइयरविहा छहा ओही । रिउमड़ - विउलमई मणनाणं केवलमिगविहाण ं ॥ ८ ॥ एसिं जं आवरण, पडुव्व चक्खुस्स तं तयावरणं ॥ दसणचऊ पण निद्दा, वित्तिसमं दंसणावरणं ॥ ९ ॥ चक्खु - दिट्टि - अचक्खु सेसिंदिय - ओहि केवलेहिं च । दसणमिह सामन्न, तस्सावरण तयं चउहा ॥ १०॥ सुहप डिबोहा निद्दा, निदानिद्दा य दुक्खपडिबोहा | पयला ठिओ विट्ठस्स पयलपयला उ चकमओ ॥ ११ ॥ दिणचितियत्थकरणी, थीणद्धी अद्धच किअद्धबला । महुलित्तखग्गधारालिहणं व दुहा उ वेअणिअं ॥ १२ ॥ ओसन्न सुर- मणु, सायमसायं तु तिरिअ - निरएसु । मज्ज व मोहणीअं, दुविह' द सणचरणमोहा ॥। १३ ।। द' सणमोह, तिविह सम्म मीस तहेव मिच्छत्तं । सुद्ध अद्धविशुद्ध, अविसुद्ध तं हवड़ कमसो || १४ || जिअ अजिअ पुण्ण-पावा ssसव संवर-बध-मुक्ख-निज्जरणा जेण सदहड़ तय, समं खइगाइ बहुमेअ || १५॥ - Page #237 -------------------------------------------------------------------------- ________________ घ परिशिष्ट मीसा न रागदोसो, जिणधम्मे अंतमुहु जहा अन्ने । नालिअरदीवमणुणो, मिच्छ जिणधम्मविवरी॥ १६॥ सोलस कसाय नव नोकसाय दुविहौं चरित्तमोहणिय । अण अप्पच्चक्वाणा, पच्चक्खाणा य सजलणा {१७ ।। जाजीव-वरिस-चउमास-पक्खगा निरय-तिरिय-नर-अमरा । सम्मा-णु-सब विरई-अहखायचरित्तघायकरा ॥१८॥ : जल-रेणु-पुढवि-पव्वयराईसरिसो चविहो कोहो । तिणिसलया-कट्ट-ट्टिअ-सेलत्थ भोवमो माणा ।। १९ ॥ मायाऽवलेहि-गोमुत्ति-मिंदसिंग-घणव सिमूलसमा । लोहो हलिद्द-खजण-कदम-किमिरागसामाणा ॥ २०॥ जस्सुदया होइ जिए, हास-रई-अरइ-सोग-भय-कुच्छा। सनिमित्तमन्नहा वा, त इह हासाइमोहणि ।। २१ ॥ पुरिसि-स्थि-तदुभयं पइ, अहिलासो जव्वसा हवड़ सो छ । थी-नर-नपुवेउदओ फुफुम-तण-नगरदाहसमो ।। २२॥ सुर-नर-तिरि-निरयाऊ, हडिसरिस नामकम्म चित्तिसमः। बायाल-तिनवइविह, तिउत्तरसयं च सत्तट्ठी ।। २३ । गइ-जाई-तणु उर्वगा, बंधण-संघायणाणि-सघयणा । सठाण-वण्ण-गंध-रस-फास-अणुपुग्वि-विहगगई ॥२४॥ पिंडपय डित्ति चउदस; परघा-उस्सास-आयवु-ज्जोय । अगुरुलहु-तित्थ-निमिणेा-वधायमिअ अट्ठ पोआ २५ ॥ तस-बायर-पज्जत्त, पत्तेय-थिरं सुभ च सुभग च । सुसरा-इज्ज-जस तसदसग थावरदस तु इम ॥२६॥ Page #238 -------------------------------------------------------------------------- ________________ ध परिशिष्ट थावर - सुदुम - अपज्ज', साहारण अथिर- असुभ - दुभगाणि दुस्सर गाइज्जा - जसमिअ नामे सेअरा वीसं ॥ २७ ॥ तसच - थिरछक अथिरछक्क - बुहुम तिग - थावरचउक । सुभगतिगाइ विभासा, तयाइखाहि पयडीहिं ॥ २८ ॥ गइआईण उ कमसो, चउ-पण-पण-ति- पण-पंच-छ-छक्क | पण - दुग-पण- ट्ठ- चउ-दुग, इय उत्तरभेअ पणसट्ठी ॥ २९ ॥ अडवीसजुआ aिras संते वा पनरबंधणे तिसयं । बांधण-संघायगहो, तणुसु सामण्णवण्णचऊ || ३० ॥ इअ सतट्टी बंधोद य न य सम्ममीसया बधे । बद सत्ताए, वीस-वीस - ऽवण्णसयं ॥ ३१ ॥ नरय- तिरिन्नर- सुरगई, इग-बिअ-तिअ चउ-पणिदिजाईओ ओराल - विउच्चा- हारग- तेअ-कम्मण पण सरीरा ॥ ३२ ॥ बाहूरु पिडि सिर उर, उयरंग उवंग अ'गुलीपमुद्दा | सेसा अगोवगा पढमतणुतिगस्सुव गाणि ॥ ३३ ॥ उरलाइ पुग्गलाणं, निबद्ध बज्झतयाण संबंध । ज' कुणइ जउसम' त', उरलाइबंधण नेयं ॥ ३४ ॥ ज' संघाइ उरलाइ पुग्गले तणगण' व 'ताली । संघाय वधणमिव तणुना मेण पंचविह' ।। ३५ ।। ओराल विउबा - हारयाण सग तेअ - कम्मजुत्ताण' । नवघणाणि इअरदुसहिआण तिन्नि तेर्सि च ॥ ३६ ॥ ૧૮૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ घ परिशिष्ट संघयणमद्विनिचओ, तं छद्धा वज्जरिसहनारायं । " तह य रिसहनाराय', नाराय अद्धनारायं ॥ ३७।। कीलिअ छेवढे इह, रिसहो पट्टो अकीलिआ वज्ज । उभओ मक्कडबंधो नाराय इममुरालंगे ॥ ३८ ॥ समचउरस निग्गोह साइ खुज्जाइ वामण हुंड । सठाणा वण्णा किण्ह-नील-लोहिय-हलिह-सिआ॥३९।। सुरहिदुरही रसा पण, तित्त कडु-कसाय-अबिला महरा। फासा गुरु-लहु-मिउ खर-सी-उण्ह-सिणिद्ध-रुक्वट्ठा ॥४०॥ नीलकसिण दुगंध, तित्त' कडुगुरुं खरं रुक्ख । सी च असुहनवग, इकारसग सुभ सेसं ॥४१॥ चउह गइवणुपुब्बी, गइ-पुन्विदुर्ग तिग नियाउजु । पुवीउदओ वक्क, सुह-असुहवसु-दृविहगगई ।। ४२ ॥ परघाउदया पाणी, परेसि बलिण पि होइ दुद्धरिसो । ऊससणलद्धिजुत्तो, हवेइ ऊसासनामवसा ॥४३॥ रविविबे उ जियग, तावजु आयवाउ न उ जलणे । जमुसिणफासस्स तहि लोहियवण्णस्स उदउत्ति ।। ४४ ।। अणुसिणपयासरूव, जियंगमुज्जोयए इहुज्जोया । जइ देवुत्तरविकिअ-जोइस-खज्जोअमाईध्व ॥ ४५ ॥ अंग न गुरु न लहुअंजायइ जीवस्स अगुरुलहुउदया । तित्थेण तिहुअणस्स वि, पुज्जो से उदओ केवलिणो ॥४६॥ Page #240 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट , अगोवंगनियमणं निम्माण' कुणइ सुत्तहारसम' । उवघाया उवहम्म, सतणुवयवल बिगाईहि ॥ ४७ ॥ ૧૯૧ थूला बि-ति-उ-पणिदिय तसा, बायरओ बायरा जिया नियनियपज्जत्तिजुआ, पज्जत्ता लद्धिकरणेहिं ॥ ४८ ॥ पत्तेय तण पत्तउदणं दतअडिमा थिर | नाभुवरि सिराइ मुह, सुभगाओ सव्वजणइट्ठो ॥ ४९ ॥ सुसरा महरसुणी, आइज्जा सव्वलोअगिज्झवओ । जसओ जसकित्तीओ, थावरदसगं विवज्जत्थ ॥५०॥ ܟ सुघड - भुभलाइयं । वीरिए अ ॥५१॥ 1 , गोअ दुहुच्च-नीअ, कुलाल इव विग्ध दाणे लाभे, भोगुवभोगेसु सिरिहरियसमं एवं जह पडिकूलेण तेण रायाई । न कुणइ दाणाईय, एवं त्रिग्घेण जीवो वि ॥५२॥ परिणीयत्तण- निह्नव उवत्राय - पओस - अतिराएणं । अच्चासायणयाए, आवरणदुगं जिओ जय ॥५३॥ गुरुभत्ति-ख' ति- करुणा-वय-जोग- कसाय विजय- दाणजुओ । दधम्माई अज्जइ, सायमसायं विवज्जयओं ॥ ५४ ॥ उम्मग्गदेसणा - मग्गनासणा - देवदव्वहरणेहिं । दंसणमोह जिण - मुणि चेहय - संघाइपडिणीजो ||५५॥ दुविहपि चरण मोह, कसाथ -हासाइ - विसयबिवसमणो । बंध नरयाउ महारंभ - परिग्गहरओ रुहो ॥५६॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ও অভিহিত तिरिआउ गूढहियओ सढो मसल्लो तहा मणुस्साउं । पर्यईइ तणुकसाओ दाणरुई मज्झिमगुणो अ ॥५॥ अविस्यमाई सुराउ, बालतवोऽकामनिज्जरो जयह । सरलो अगारविल्लो, सुहनाम अन्नहा असुह ॥५८॥ गुणपेही मयरहिओ, अज्झायण-ज्झावणाई निन् । पकुणह जिणाइभत्तो उच्चं नी इअरहा उ ॥१९॥ जिणयाविग्धकरो,हिंसाइपरायणो जयइ बिग्घ । इस कम्मविवागोऽयं, लिहिओ देविंदसूरीहि ॥६॥ .. . .: 0 37 01001 . RA . POSo+Dh27T1ODEOXX Page #242 -------------------------------------------------------------------------- ________________ कर्मस्तव (द्वितीय कर्मग्रन्थ) विवेचन सहित ગ્રંથકર્તા ગંથના પ્રાર’ભમાં ઈષ્ટ દેવ ભગવાન મહાવીરની સ્તુતિરૂપ અભિધેય બતાવે છે:-- तह थुणिमा वीरजिणं, जह गुणठाणेसु सयलकम्माइ' । [પુ-બો–ઢીરળયા—સત્તાત્તાળિસ્ત્રવિયાદ્ ॥ ॥ [ तथा स्तुमो वीरजिनं यथा गुणस्थानेषु सकलकर्माणि । વન્દે-ચ-ફીળા સત્તાત્રાપ્તાનિ ઋષિતાનિ ॥ ॥ ] અ:- [જ્ઞū] જે પ્રકારે મુખઠાળેપુ] ગુણસ્થાનકામાં વન્યુ-ફ્લો-ફરળયા—સત્તાપન્નાનિ] ખંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાં પ્રાપ્ત થયેલા, [ સચન્નારૂ' ] સકલ કના [ ચનિયાર્] ક્ષય કર્યાં, [ સજ્જ ] તે પ્રકારે [વીનિન' ] મહાઔર સ્વામીની -[ શુળો] અને સ્તુતિ કરીએ છીએ. વિવેચનઃ-અહી પ્રથમ ગ્રન્થકારે મહાવીર સ્વામીની સ્તુતિરૂપ અભિધેયના નિર્દેશ કર્યાં છે-જે પ્રકારે ભગવાન મહાવીરે ગુણસ્થાનકામાં બન્ય, ઉદ્દય, ઉદીરણા અને સત્તા દ્વારા પ્રાપ્ત થયેલા સર્વ કર્માંના ક્ષય કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું, તે પ્રકારે તેમના ૧ અપાયાપગમાતિશયરૂપ અસાધારણ ૧ અપાયન-રાગાદિ ભાવ કમ' અને તેના હેતુભૂત દ્રવ્ય કા અગમ-નાશ થવા રૂપ અતિશય તે અપાયાપગમાતિશય. ૪. ૧૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કમવિપાક વિવેચનસહિત ગુણના વર્ણનાત્મક સ્તુતિના બહાનાથી સામાન્ય રીતે સર્વ જીવને આશ્રયી ગુણરથાનમાં બન્ય, ઉદય, ઉદીરણા અને સત્તામાં કયા ક્યા કર્મની કેટલી કેટલી પ્રકૃતિએ હોય છે, અને કેટલી પ્રકૃતિઓને વિચ્છેદ થાય છે તે અહીં બતા વવાને ગ્રન્થકારને ઉદ્દેશ છે. મિથ્યાત્વાદિ હેતુઓથી નવીન કર્મને દૂધ અને પાણીના જે અથવા અગ્નિ અને લેઢાના જે સંબંધ થવે તે બધે. ઉદયસમય પ્રાપ્ત થતાં, કર્મના શુભાશુભ ફલને અનુભવ કરે તે ઉદય. ઉદયસમય પ્રાપ્ત થયા બાદ જે કર્મના ફલને પછીથી અનુભવ કરવાનો છે તેને, અધ્યવસાયના પ્રયોગથી પહેલાં અનુભવ કરવો તે ઉદીરણ. ૧ કર્મને બન્ધ થયા પછી અમુક સમય વ્યતીત થયા બાદ તેના ફલને અનુભવ થાય છે, જ્યાં સુધી કર્મના ફલને અનુભવ ન થાય ત્યાં સુધીના કાલને (ઉદયરૂપ બાધા નહિ કરતે હેવાથી) અબાધાકાલ કહે છે. દરેક કમને અબાધાકાલ સ્થિતિના અનુસાર ભિન્ન ભિન્ન પ્રકાર હોય છે. જે કર્મની દીર્ઘ સ્થિતિ હોય તો તેને અબાધાકાલ માટે હોય છે, અને તેની નાની સ્થિતિ હોય તો તેને અબાધાકાલ ટુંકે હેય છે. દરેક કર્મને જઘન્ય અબાધાકાલ અન્તર્યું. હતને હેય છે. કવચિત સ્વાભાવિક કમથી, અને કવચિત અપર્વતના કરણવડે (કર્મની સ્થિતિ અને રસને ઓછો કરનાર અધ્યવસાયવડે) સ્થિતિના ઘટવાથી અબાધાકાલ પણ ઘટે છે. અબાધાકાલ વીત્યા પછી ક્રમશઃ કર્મના ફલને અનુભવ થાય છે તેને “ઉદયસમય' કહે છે. ૨ અબાધાકાલ વ્યતીત થયા પછી ક્રમશ; કોઈ પણ કિમના Page #244 -------------------------------------------------------------------------- ________________ મંગલ અને અભિધેય. ૧૯૫ પોતાનુ` સ્વરૂપ છેડયા સિવાય કર્યું. આત્માની સાથે રહેવુ તે સત્તા. લના અનુભવ થાય છે. પ્રથમ સમયે અમુક કમ પુદ્ગલાના અનુભવ થાય, ભીન્ન સમયે તે પછીના અમુક કમ પુદ્ગલા અનુભવાય. એ પ્રમાણે સામાન્યતઃ સ્થિતિના છેલ્લા સમય સુધી કમાઁ ક્રમશઃ ભાગવાય છે. હવે ઉય સમયથી પ્રાર`ભી એક આલિકા પછી ઉર્દુયાં આવવા ચાગ્ય જે કમ' પુદ્ગલા છે તેને પ્રયત્નથી–અધ્યવસાય વિશેષથી આવલિકાની અંદર ઉયમાં લાવી તેના ફળના અનુભવ કરવે, અર્થાત્ જે કમ પુદ્ગલે ઉદયાવલિકાની પછી ઉદ્યમાં આવવાના છે તે કમ પુદ્ગલાને અધ્યવસાય વડે ઉદ્ભયાવલિકાની અંદર ઉયમાં લાવી ભાગવી ક્ષીણ કરવા તે ઉદીરણા. ઉયાવલિકામાં જે કમ રહેલું છે તેની ઉદીરણા થતી નથી, પણ ઉધ્યાવલિકાની બહાર રહેલા કમ'ની ઉદીરણા થાય છે. અર્થાત્ અબાધાકાલ પૂરા થયા પછીજ કમને ઉધ્ય તથા ઉદીરણા થાય છે. ૧ જયાં સુધી કમની નિજ રા કે તેને સંક્રમ ન થાય ત્યાં સુધી ક્રમ* પેાતાના સ્વરૂપે આત્માની સાથે રહે છે, તેથી તેની સત્તા કહેવાય છે. નિજ રા થવાથી કમ'ના આત્મા થકી વિયોગ થાય છે, અને તેની સત્તા રહેતી નથી, પણ સંક્રમ થતાં કમના આત્માથી વિયોગ થતો નથી, પણ તે કમ' અન્ય કમ'ની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશરૂપે પરિણત થાય છે, તેથી તેની સામાન્યકમ રૂપે સત્તા નાશ પામતી નથી, પણ વિશેષક રૂપે સત્તા નાશ પામે છે. જેમ મતિજ્ઞાનાવરણુકમ'ના શ્રુતજ્ઞાનાવરણુરૂપે સંક્રમ (રૂપાન્તર) થાય ત્યારે તેની મતિ જ્ઞાનાવરણુરૂપે સત્તા રહેતી નથી, પણ કમ રૂપે તે સત્તા અવશ્ય રહે છે. સ્પર્થાત્ નિજ રાવડે કમ"ની સામાન્ય સત્તાને નાશ થાય છે, અને સક્રમવડે વિશેષ સત્તાના નાશ થાય છે. બન્ધુ અને સમવડે કમ'ની સત્તા ઉત્પન્ન થાય છે, એટલે અન્ય વડે મૂળથીજ સત્તાની શરૂઆત થાય છે, અને Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ કસ્તવ વિવેચનસહિત, ભગવાન મહાવીરે બન્ધ, ઉદય, ઉદીરણું અને સત્તામાં રહેલી કર્મ પ્રકૃતિઓને ગુણસ્થાનકે દ્વારા વિચ્છેદ કરી પરમ પદ પ્રાપ્ત કર્યું તેનું વર્ણનરૂપ સ્તુતિના મિષથી સામાન્ય જીને આશ્રયી કયા કયા ગુણસ્થાનકેમાં કેટલી કેટલી મૂળ અને ઉત્તર પ્રવૃતિઓને બન્ધ, ઉદય, ઉદીરણું અને સત્તા હોય છે, તથા કેટલી પ્રકૃતિએનો વિચ્છેદ થાય છે તેનું અહીં કમશઃ વર્ણન કરવાનું છે. તેમાં પ્રથમ ગુણસ્થાનકે બતાવે છે - मिच्छे सासण मीसे, अविरय देसे पमत्त अपमत्त । नियहि अनयट्टि मुहमु-बसम खोण सनोगि अजोगि गुणा॥२॥ [मिथ्या सास्वादनो मिश्रोऽविरतो देशः प्रमत्तोऽप्रमत्तः । निवृत्तिरनिवृत्ति: सूक्ष्म उपशमः क्षीणः सयोगी अयोगी गुणाः।।२॥ અર્થ - (નિ) મિથ્યાદિષ્ટ, (તારા) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ. (ની) મિશ્ર, (વિરય) અવિરતિ સમ્યગ્દષ્ટિ ઢ) દેશવિરતિ, (નર) પ્રમત્તસયત, (અપમત્તે અપ્રમસંયત, નિયટ્ટિ) નિવૃત્તિ અપૂર્વકરણ, (અનિય૬િ) અનિવૃત્તિ. (સુમુ-સસર) સૂક્ષ્મસંપાય, ઉપશાંત મેહ, સંસવડે અન્યકરૂપે રહેલી સત્તા અન્યકર્મરૂપે બદલાઈ જાય છે, તથા નિ અને સંક્રમથી સત્તાને નાશ થાય છે. અર્થાત નિજ'રાથી કમની સત્તાને મૂલથી નાશ થાય છે અને સંક્રમથી સત્તા બદલાય છે જે કર્મ પિતાની પ્રકૃતિ, સ્થિતિ, રસ, અને પ્રદેશને છોડી સજાતીય કમની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશરૂપે થઈ જાય તેને “સંક્રમ” કહે છે. જેમ કે, મતિજ્ઞાનાવરણની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ સજા. તીય પ્રકૃતિપણે-શ્રુતજ્ઞાનાવરણરૂપે થઈ જાય છે તે મતિજ્ઞાનાવરણ. કમને શ્રુતજ્ઞાનાવરણરૂપે સે કમ કહેવાય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક ૧૯૭ ( લૌન ) ક્ષમાહુ, ( સૌત્તિ )સયાગિકેવલી, અને { ઝોત્તિ) અયાગિકેવલી-એ (મુળાઃ) ગુણસ્થાનકો છે. વિવેચન:- જ્ઞાન, દર્શન-સમ્યગ્દર્શન અને ચારિત્ર એ આત્માના સ્વાભાવિક ગુણા છે, તે ગુણા પ્રતિબન્ધક કર્મીના સબન્ધથી આચ્છાદિત થયેલા છે, તે કર્માંના વત્તા કે ઓછા અંશે દૂર થવાથી પ્રગટ થયેલા જ્ઞાનાદ્વિગુણાના સ્વરૂપ વિશેષને ૧ ગુણસ્થાનક કહે છે. પ્રથમ ગુણસ્થાનકે પ્રતિઅન્યક કર્માંની અધિકતા હોવાથી વિશેષ અશુદ્ધિ અને સ્વલ્પાંશે જ્ઞાનાદિચુણા પ્રગટ થયેલા હોય છે, અને દ્વિતીયાદિ ગુણસ્થાનકે પૂર્વ પૂર્વ ગુણસ્થાનકની અપેક્ષાએ ક્રમના અધિક અધિક શે અપગમ થવાથી અધિક અધિક શુદ્ધ જ્ઞાનાદિ ગુણા પ્રકટ થયેલા હાય છે, અને અલ્પ અલ્પ અશુદ્ધિ હાય છે. શિષ્ય:- હે ભગવન્ ! સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરીએ તે જીવના જ્ઞાનાદિગુણ્ણાના સ્વરૂપની ભિન્નતા-વિશેષતા અસંખ્ય થાય, માટે ગુણસ્થાનક પણ અસંખ્ય કહેવા જોઇએ, અને અત્યંત સ્થૂલષ્ટિએ વિચાર કરતાં અત્યંત સક્ષેપથી માત્ર આત્માના જ્ઞાનાદિ પરિણામને ગુણસ્થાનક કહીએ તે એક જ ગુણસ્થાનક · કહેવુ જોઈએ, તેા શા માટે ચૌદ ગુણસ્થાનકે કહ્યા ? ગુરુઃ- ખાપુ ! સાંભળ, તારી વાત ખરાબર છે. સૂક્ષ્મ દૃષ્ટિથી જ્ઞાનાદિ ગુણાના સ્વરૂપની વિશેષતા અસ`ખ્ય પ્રકારની છે, તેથી ગુણસ્થાનકો પણ અસંખ્ય છે, પરન્તુ સઈજ્ઞ સિવાય ૧. અહીં સ્થાનશબ્દ અધિકરણવાચી નથી, પણ ભેદ-વિશેષવાચક છે, જેમ કે, જીવસ્થાનક, માગણુાસ્થાનક, જીવના ભેદ, માગ ણાના ભેદ; અર્થાત્ ગુણાના-જ્ઞાન દર્શન અને ચારિત્રને ભેદ-તરતમભાવ-વત્તા ઓછા `શે આવિર્ભાવ થા તે ગુણસ્થાનક. Page #247 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્ત વિવેચનસહિત, સામાન્ય મનુષ્યને ખ્યાલમાં ન આવે, જે અત્યન્ત સંક્ષેપમાં કહેવામાં આવે તે પણ તેની વિશેષતા ગ્રાહ્ય ન થઈ શકે. માટે અત્યન્ત વિસ્તારથી કે અત્યન્ત સંક્ષેપથી ન કહેતાં ખાસ વિશેષતા બતાવવા અસંખ્ય જ્ઞાનાદિ ગુણોના સ્વરૂપ વિશેષને એક એક વર્ગમાં સમાવેશ કરી તેના સ્કૂલ દષ્ટિથી ચૌદ વિભાગ પાડવામાં આવ્યા છે. - તેમાં પૂર્વ પૂર્વ ગુણસ્થાનકથી ઉત્તર ઉત્તર ગુણસ્થાનકેમાં અધિકાંશે ગુણેનો વિકાસ થાય છે, અને તેથી પૂર્વ પૂર્વના ગુણસ્થાનકોમાં અધિક અધિક કર્મપ્રકૃતિઓના બંધાદિ થાય છે અને પછી પછીના ગુણસ્થાનકમાં બન્યાદિમાં કમશઃ પ્રકૃતિઓ ઘટતી જાય છે. ૧. મિથ્યાદષ્ટિગુણસ્થાનક. મિથ્યાત્વમેહનીય કર્મના ઉદયથી જેની દષ્ટિ-શ્રદ્ધા મિથ્યા-વિપરીત થયેલી હોય તે મિથ્યાષ્ટિ કહેવાય છે. જેમ મધ પીનાર મનુષ્ય સારાસારને વિવેક ભૂલી અહિતાચરણ કરે છે તેમ મિથ્યાત્વ મેહનીયના ઉદયથી જીવ ( આધ્યાત્મિક) હિતાહિતને વિવેક ભૂલી અહિતાચરણમાં પ્રવૃત્ત હોય છે. તે કુદેવ, કુગુરુ અને ૧ જેને આદર્શ આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક ન હોય પણ પ્રતિકૂલ હેય એવા રાગ-દ્વેષ-હિંસાદિ દેષયુક્ત કુદેવ અને જેઓને આદર્શ આધ્યાત્મિક વિકાસમાં સહાય કરે અને રાગ-દ્વેષ-હિંસાદિરહિત હેય તે સુદેવ. જેઓને ઉપદેશ અને વતનધારા આધ્યાત્મિક પ્રગતિ સાધી શકાય તે સુગુરુ, પરંતુ જેના ઉપદેશ અને વતનથી આધ્યાત્મિક પ્તન થાય તે કુગુરુ. જેના આચરણથી આધ્યાત્મિક અભ્યદય થાય. તે અહિંસા, સંયમ, તપ વગેરે ધર્મ, અને જેના આચરણથી આધ્યાત્મિક અભ્યય ન સાધી શકાય એવો હિંસા, અસત્ય વગેરે કુધર્મ. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ગુણસ્થાનક, કુધર્મા ને દેવ, ગુરુ અને ધમ તરીકે માને છે, તે મિથ્યાદૃષ્ટિના જ્ઞાનાદિ ગુણાના સ્વરૂપવિશેષને મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક કહે છે. શિષ્યઃ-હે ભગવન્ ! મિથ્યાષ્ટિના જ્ઞાનાદિ સ્વરૂપને ગુગુસ્થાનક કેમ કહે છે ? કારણ કે તેના જ્ઞાનાદિ ગુણા મિથ્યામાહના ઉદયથી દૂષિત થયેલા હોય છે, અને દૂષિત ગુણાને ગુણસ્થાનક કેમ કહેવાય ? ગુરુઃ- ભાઇ ! સાંભળ, મિથ્યાષ્ટિના જ્ઞાનાદિ ગુણા મિથ્યામેાહથી દૂષિત થયેલા હોય છે, તાપણ તે સથા દૂષિત હાતા નથી, અમુક અશે તેની દૃષ્ટિ યથા હાય છે, તેથી તે મનુષ્ય પશુ વગેરેને મનુષ્ય પશુ ઇત્યાદિ તરીકે માને છે, અથવા સ` જીવાને અક્ષરને કેવલજ્ઞાનને અન તમે ભાગ હમેશાં ઉધાડા હોય છે, તેટલા જ્ઞાનાદ્દિગુણની અપેક્ષાએ મિથ્યાદષ્ટિને ગુણસ્થાનક કહેલું છે. માત્ર તેની દૃષ્ટિ આધ્યાત્મિક હિતાહિતના વિવેક કરી શકતી નથી, માટે તે મિથ્યાદષ્ટિ કહેવાય છે, પણ અમુક અંશે તેની દૃષ્ટિ યથા પણ હોય છે, તેથી તેને મિથ્યાર્દષ્ટિગુણસ્થાનક કહેલું છે. ૨. સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક અનન્તાનુબન્ધી કષાયના ઉદયથી ઔપશમિક સમ્યગ્દર્શનથી પડતાં તેના રસના આસ્વાદ લેતા જીવ જ્યાં સુધી મિથ્યાત્વને ન પામે ત્યાં સુધી જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પન્ત સાસ્વાદનસમ્ય-ષ્ટિ કહેવાય છે. જેમ જેણે ક્ષીરનુ ભાજન કરેલ છે એવા મનુષ્ય તેનું વમન કરતાં તેના Page #249 -------------------------------------------------------------------------- ________________ २०० કમ સ્તવ વિવેચનસહિત. કૃષિત રસાસ્વાદને અનુભવ કરે, તેમ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ અનન્તાનુબન્ધી કષાયના ઉદય વડે મિથ્યાત્વાભિમુખ હોવાથી જ્યાં સુધી મિથ્યાત્વને ન પામે ત્યાં સુધી કૃષિત સમ્યક્ત્વને અનુભવ કરે છે, તેના જ્ઞાનાદિ ગુણના સ્વરૂપવિશેષને સાસ્વાદનસમ્યગ્દષ્ટિગુણસ્થાનક કહે છે. તેની ઉત્પત્તિના ક્રમ આ પ્રમાણે છે. આ સ’સારમાં રહેલા પ્રાણી મિથ્યાદર્શનાદિ હેતુથી અનન્ત પુદ્ગલપરાવ સુધી વિવિધ શારીરિક અને માનસિક દુ:ખાને અનુભવ કરા પતની નદીને પથ્થર જેમ અથડાવાથી ગેાળ થાય તેમ અનાભાગવડે-અજાણપણે શુભ પરિણામરૂપ યથાપ્રવૃત્તકરણ કરે છે. કરણ એટલે આત્માના શુભ પરિણામ. અને તે યથાપ્રવૃત્તકરવડે આયુષ વિના જ્ઞાનાવરણાદિ સાત કર્મીની સ્થિતિ પત્યેા પમના અસખ્યાતમા ભાગે ન્યૂન એક કોટાકોટી સાગરોપમ પ્રમાણ કરે છે. અહી કમ'પરિણામજન્ય તીવ્રરાગદ્વેષરૂપ દુર્ભેદ્ય ગ્રન્થિ પ્રાપ્ત થાય છે. આ ગ્રન્થિ સુધી અભવ્ય જીવા પણ યથાપ્રવૃત્તકરણવરે પૂર્વ કહ્યા પ્રમાણે કર્મનો ક્ષય કરી અનન્તવાર આવે છે, પરન્તુ તેઓ ગ્રન્થિભેદ કરી શકતા નથી. અહીં આસનમુક્તિગામી કાઇ મહાત્મા તીક્ષ્ણ કુહાડાની ધાર જેવા અપૂર્વકરણરૂપ પરમવિશુદ્ધિવરે આ ગ્રન્થિના ભેદ કરી અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. હવે તે અનિવૃત્તિકરણુંના સંખ્યાતા ભાગ ગયા પછી ઉદયસમયથી પ્રાર’ભી મિથ્યાત્વમેહનીય કમ ની અન્ત હત` પ્રમાણ સ્થિતિને છેડીને અન્તમુહૂત કાલપ્રમાણુ અન્તરકરણ કરે છે. અન્તરકરણ એટલે અંતમુહૂત કાલમાં વૈદવા ચેાન્ય મિથ્યાત્વમેાહનીય કર્મ ના પુદ્ગાને અભાવ કરવારૂપ ક્રિયા. તે સમયે મિખ્યાલ માહનીય Page #250 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક, -- --- દર કર્મની સ્થિતિના બે વિભાગ થાય છે. અન્ડરકરણની નીચેની અન્તર્મુહૂર્ત પ્રમાણે પ્રથમ સ્થિતિ, અને અન્ડરકરણની ઉપરની મોટી બીજી સ્થિતિ. તે અન્તરકરણમાં રહેલા મિથ્યાત્વના પુદ્ગલેને પ્રથમ સ્થિતિમાં અને દ્વિતીય સ્થિતિમાં નાંખે છે. પ્રથમ સ્થિતિના મિથ્યાત્વના પુદ્ગલોને વેદે છે તેથી તે મિથ્યાદષ્ટિ કહેવાય છે. તેને અન્તમુહૂર્તમાં વેદીને પ્રથમ સ્થિતિનો ક્ષય કરે છે, ત્યાર પછી અન્ડરકરણના પ્રથમ સમયે મિથ્યાત્વને ઉદય નહિ હોવાથી જીવ ઔપશમિક સમ્યકત્વ પામે છે. જેમ દાવાનળ ઉખર ભૂમિને પ્રાપ્ત કરી શાન્ત થાય છે, તેમ મિથ્યાત્વના ઉદયરૂપ દાવાગ્નિ અન્તરકરણને પામી શાન્ત થાય છે, અને આત્મા પરમ આત્મિક સુખને અનુભવ કરે છે. અહીં અન્ડરકરણના પ્રથમ સમયે જીવ ઔપથમિક સમ્યકત્વ પામે છે. હવે તે સમ્યગ્દર્શનરૂપ આત્મિક વિશુદ્ધિ વડે મિથ્યાત્વમેહનીય કર્મના પુદ્ગલેના ત્રણ વિભાગ કરે છે-વિશુદ્ધ, અર્ધવિશુદ્ધ અને અશુદ્ધ. તેમાંના શુદ્ધ પુદ્ગલો સમ્યગ્દર્શનને ઘાત કરતા નથી, અશુદ્ધ પુદ્ગલ ઘાત કરે છે અને અર્ધવિશુદ્ધ પુદ્ગલ સમ્યગ્દર્શન અને મિથ્યાદશનરૂ૫ મિશ્રભાવ પેદા કરે છે. જ્યારે આત્મા અશુદ્ધ પરિણામ ગામી થાય છે, (જ્યારે પથમિક સમ્યગ્દર્શન જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ આવલિકા બાકી હોય છે) ત્યારે અનન્તાનુબધી કષાયને ઉદય થાય છે, અને તેના ઉદયથી તે સમ્યદનને વમતે સાસ્વાદન ગુણ સ્થાનકે જાય છે, અને કોઈ ઉપશમશ્રેણીથી પડતે પણ સાસ્વાદન ગુણસ્થાનકે જાય છે, Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કસ્તવ વિવેચનસહિત અને ત્યાર પછી તે મિથ્યાત્વમોહનીય કમનો ઉદય થવાથી મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે જાય છે. ૩. મિશ્રદષ્ટિ ગુણસ્થાનક. "પૂર્વે કહેલા ત્રણ પુંજમાંથી જ્યારે અર્ધ વિશુદ્ધ પુજનો ઉદય થાય છે, ત્યારે જિનપ્રરૂપિત તને વિષે એકાન્તરુચિરૂપ શ્રદ્ધાન તથા એકાન્ત અરૂચિરૂપ અશ્રદ્ધાન હોતું નથી, પણ મિશ્ર પરિણામ હોય છે, તેને મિશ્ર દષ્ટિ કહે છે, તેના સ્વરૂપને મિશ્રદષ્ટિગુણસ્થાનક કહે છે. જેમ નાલિકેર દ્વીપવાસી મનુષ્યને કેઈ દિવસ જોયેલ કે સાંભળેલ નહિ હોવાથી એદનાદિક આહારને વિષે એકત રુચિ કે અરુચિ ન હોય, પરંતુ તેની મિશ્રદષ્ટિ હોય છે, તેમ મિશ્રમેહનીયના ઉદયથી સર્વજ્ઞ કથિત તત્ત્વને વિષે એકાન્ત રુચિ કે એકાન્ત અરુચિના અભાવરૂપ મિશ્રદષ્ટિ હોય છે, તેને કાલ અન્તમુહૂર્ત છે. ત્યાર પછી જે તેને શુદ્ધપરિણામ થાય તે તે સમ્યદર્શનને પામે છે, અને અશુદ્ધપરિણામ થાય તે મિથ્યાદશનને પામે છે. ૪, અવિરતસમ્યગ્દષ્ટિગુણસ્થાનક. હિંસાદિ સાવદ્ય ગેને ત્યાગ કરે તે વિરતિ, વ્રત અથવા ચારિત્ર કહેવાય છે. ક્ષાયિક, ઔપશમિક કે શાપથમિક સમ્યગ્દષ્ટિ આભિક સુખનું કારણ વિરતિને ઇચ્છવા છતાં પણ અપ્રત્યા. ૧ ઉપશમ સમ્યકત્વને યા અન્તરકરણને કંઈક અધિકાએક આવલિકા કાલ બાકી રહે ત્યારે તે ઉપરની એક આવલિકા કાલમાં મિયાત, મિશ્ર અને સંખ્યત્વના પુજને ગોઠવે છે. જયારે માત્ર આંવલિકા કાલ બાકી રહે ત્યારે પરિણામને અનુસરે ત્રણ પુજમાંથી કોઈ એક પુંજને ઉદય થાય છે, અને તે મિશ્ચાદષ્ટિ, મિશ્રદષ્ટિ કે લાપસમિક સમ્યગ્દષ્ટિ થાય છે Page #252 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક. ૨૦૩ ખ્યાનાવરણ કષાયના ઉદયથી તેનું પાલન કરવા અસમર્થ થાય તે અવિરત સમ્યગ્દષ્ટિ કહેવાય છે. કહ્યું છે કે-અવિરતિ નિમિત્તક કર્મના બન્ધ અને રાગદ્વેષના દુઃખને જાણવા છતાં પણ વિરતિનું પાલન કરવા અસમર્થ હોય, પોતાના પાપકર્મની નિંદા કરતે, જીવાજીવ તત્ત્વને જાણત, અચલિત શ્રદ્ધાવાળો અને જેને મેહ ચલિત થયું છે એ જીવ અવિ. રતિસમ્યગ્દષ્ટિ કહેવાય છે. તેના જ્ઞાનાદિગુણના સ્વરૂપને અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનક કહે છે. ૧. જેઓ ૧ વિરતિના સ્વરૂપને યથાર્થ જાણતા નથી, ૨ સ્વીકાર કરતા નથી, અને ૩ તેનું પાલન કરતા નથી એ ત્રણ પદેના આઠ ભાંગા થાય છે. – ૧. જેઓ વિરતિના સ્વરૂપને યથાર્થ જાણતા નથી સ્વીકાર કરતા નથી, અને પાલન પણ કરતા નથી તે સામાન્યતઃ સવ' છો. * ૨, જેઓ જાણતા નથી સ્વીકારતા નથી, પણ પાલન કરે છે તે અજ્ઞાન તપસ્વી, ૩. જાણતા નથી, સ્વીકારે છે, પણ પાલન કરતા નથી તે પાર્થસ્થાદિ. - ૪. જાણતા નથી, સ્વીકાર અને પાલન કરે છે, તે અગીતાર્થ મુનિ. ૫. જાણે છે, સ્વીકાર તથા પાલન કરતા નથી તે શ્રેણિકાદિ. ૬. જાણે છે, સ્વીકાર કરતા નથી, પણ પાલન કરે છે તે અનુત્તરવિમાનવાસી દેવ. ૭. જાણે છે, સ્વીકાર કરે છે, પણ પાલન કરતા નથી તે સંવિપાક્ષિક મુનિ. : ૮. જાણે છે, સ્વીકાર કરે છે અને પાલન કરે છે તે દેશવિરતિ અને સર્વવિરતિ (અનુસંધાન આગળના પેજમાં જુઓ.) Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કમંતવ વિવેચનસહિત, ૫. સશવિરત ગુણસ્થાન. સર્વવિરતિની ઈચ્છ છતાં પણ પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી સમ્યગદષ્ટિ હિંસાદિ પાપજનક ક્રિયાઓને સર્વથા ત્યાગ ન કરી શકે, પણ અંશતઃ ત્યાગ કરે તે દેશવિરતિ કહેવાય છે. તેમાં કઈ એક વ્રતને, કેઈ બે છતને, કેઈ ત્રણ વ્રતને, યાવતુ કેઈ બાર વ્રતને ગ્રહણ કરે છે, અને કેઈ તે માત્ર અનુમતિ સિવાય બધા પાપવ્યાપારને ત્યાગ કરે છે. અનુમતિ ત્રણ પ્રકારે છે-૧ પ્રતિસેવનાનુમતિ, ૨ પ્રતિશ્રવણનુમતિ અને ૩ સંવાસા નુમતિ. જ્યારે પિતાદિ પુત્રાદિકે કરેલા પાપ કાર્યને વખાણે અથવા સાવદ્યારંભથી તૈયાર કરેલા ભેજનને ખાય ત્યારે તેને પ્રતિસેવનાનુમતિ હોય છે. સંબન્ધીએ કરેલા હિંસાદિ સાવઘ કાર્યને સાંભળે અને તેને સંમત થાય પણ તેનો નિષેધ ન કરે તે પ્રતિશ્રવણનુમતિ. જ્યારે હિંસાદિ સાવધ કાર્યમાં પ્રવૃત્ત થયેલા પુત્રાદિકમાં માત્ર મમત્વ રાખે, પણ તેના પાપકાને સાંભળે નહિ, વખાણે પણ નહિ ત્યારે તેને સંવાસાનુમતિ હોય છે. તેમાં જે સંવાસાનુમતિ સિવાય સર્વ પાપ વ્યાપારને ત્યાગ કરે તે ઉત્કૃષ્ટ દેશવિરતિ શ્રાવક કહે. વાય છે. અને સંવાસાનુમતિને ત્યાગ કરે તે યતિ કહેવાય છે. કહ્યું છે કે-“સમ્યગ્દર્શનસહિત પોતાની અલ્પ શક્તિ પૂર્વોક્ત આઠ ભાંગામાંથી પ્રથમ ચાર ભાંગા મિથ્યાદષ્ટિને લાગુ પડે છે, કારણ કે તેઓ સમજ્ઞાનરહિત છે, પછીના ત્રણ ભાંગા અવિરત સમ્યગ્દષ્ટિને લાગુ પડે છે, કારણ કે તેઓ પાલન ન કરે તે પણું સમ્યગ જ્ઞાનરહિત છે, આઠમો ભાંગે દેશવિરતિ અને સર્વવિરતિ મુનિઓને લાગુ પડે છે, કારણકે તેઓ સમગૂજ્ઞાન સહિત વિરતિને સ્વીકાર કરે છે અને પાલન કરે છે. જુઓ કમપ્રકૃતિ ટીકા. પૃષ્ઠ ૧૬૮. Page #254 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક. થી વિરતિને ગ્રહણ કરતા એક વ્રતથી માંડી સવાસાનુમતિ સિવાય સ` પાપ વ્યાપારના ત્યાગી દેશવિરતિ હોય છે, તે પરિમિત વસ્તુના ઉપયાગ કરતા અને અપરિમિત અનન્ત વસ્તુના ત્યાગ કરતા, પરલેાકને વિષે અપરિમિત અનન્ત સુખને પામે છે. ” જ્યારે અપ્રત્યાખ્યાનાવરણુ કષાયના ક્ષયાપશમ થાય છે ત્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય છે. આ દેશિવરતિની વિશુદ્ધિ અવિરતિ સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ અનન્તગુણ છે. તેની વિશુદ્ધિનાં સ્થાનક અસ`ખ્ય છે. કહ્યું છે કે:-તે અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આર.ભી વિશુદ્ધિ પ્રાપ્ત કરતા પૂર્વ ક્રમ વિશુદ્ધિનાં અનેક સ્થાનપર આરૂઢ થઈ ને અપ્રત્યાખ્યાનાવરણુ કષાયના ક્ષયાપશમ કરે, અને તેથી તેની અલ્પ પાપવ્યાપારને ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે. ’’ દેશિવતિના સ્વરૂપવિશેષને દેશવિરતિગુણસ્થાનક કહે છે. આવા ૨૦૫ ૬. પ્રમત્તમયતગુણસ્થાનક હિ'સાદિ પાપવ્યાપારના સથા ત્યાગ કરનાર સયત-મુનિ તીવ્ર સંજ્વલન કષાયના ઉદયથી મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વકથા ૬. પ્રમતસંયત ગુણુસ્થાનકે મદ્યપાનના સ ંભવ નથી, પણુ પાઁચ વિધ પ્રમાદની ગણના પ્રસ ંગે મદ્યપાનનું ગ્રહુ કરેલું ડાય તેમ સ ંભવે છે. પ્રમાદના બીજા આઠ પ્રકાર પણ કથા છે-'૧ અજ્ઞાન, ૨ સંશય, ૩ વિષયય, જ રાગ, ૫ દ્વેષ, ૬ મતિભ્રંશ, છ ચગદુપ્રણિધાન અને ૮ધમાંનાદર. તેમાં અજ્ઞાન સિવાય બાકીના પ્રમાદે સમ્યગ્દષ્ટિને પણ સંભવે છે, તે પ્રમત્તસંયત ગુણસ્થાનક સુધી હેાય છે. પણુ અપ્રમત્તને હાતા નથી. કેમકે પ્રમાદ અને અપ્રમાદ વિરેધી છે, તે આઠે પ્રમાદમાં જે રાગ અને દ્વેષને પ્રમાદ તરીકે લીધા છે, તે યેમની અશુભતા દ્વારા આરભિકી ક્રિયાના હેતુરૂપ જાણવા. ( જુએ. ધમ પરીક્ષા પૃ. ૧૬૫) 23 Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કમ સ્તવ વિવેચનસહિત એ પાંચ પ્રમાદમાંના કોઈપણ પ્રમાદસહિત હોય તે પ્રમત્ત સયત કહેવાય છે. તે પ્રમત્તસયત પ્રત્યાખ્યાનાવરણ કાયના યેાપશમથી સામાયિક કે દેદેપસ્થાપનીય ચારિત્રનેા સ્વીકાર કરે છે. 'પ્રમત્તસયતનું સ્વરૂપવિશેષ તે પ્રમત્તસયતગુણસ્થાનક કહેવાય છે. દેશિવરિત કરતાં તેની વિશુદ્ધિ અનન્તગુણ છે અને અશુદ્ધિ અનન્તગુણહીન છે. અપ્રમત્તની અપેક્ષાએ તેનાથી વિપરીત સમજવું. સંજ્વલન ૭. અપ્રમત્તસયતગુણસ્થાનક. મન્ત્ કષાયના ઉદયથી નિદ્રાપ્રિમાદરહિત અપ્રમત્ત સયત કહે વાય છે; પ્રમત્તસયત કરતાં અપ્રમત્તસયત અનન્તગુણુ વિશુદ્ધ હોય છે. તેના વિશુદ્ધિનાં સ્થાને ત્રણ કાલની અપેક્ષાએ અસંખ્ય લાકાકાશપ્રમાણ છે. અપ્રમત્તસયતને વિશિષ્ટ તપ અને ધર્મ ધ્યાનાદિના ચેગથી કમ ના ક્ષય થતાં અને અપૂર્વ વિશુદ્ધિ પ્રાપ્ત થતાં મનઃવજ્ઞાનાદિ ઋદ્ધિ પેદા થાય છે. તેના સ્વરૂપવિશેષને અપ્રમત્તગુણસ્થાનક કહે છે. ૮. પૂર્વ કણગુણસ્થાનક (નિવૃત્તિ). જેમાં અપૂર્વ એવા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસ ક્રમ અને સ્થિતિ અન્ય-એ પાંચ પદાર્થો કરાય તે અપૂવ કરણ. ૧. સ્થિતિઘાત—જ્ઞાનાવરણાદિ કર્મીની દીર્ઘ સ્થિતિને અપવત નાકરણ વડે અલ્પ કરવી તે સ્થિતિઘાત. ૧. પ્રમત્તસંયત પ્રત્યાખ્યાનાવરણ યેાપશમથી પરિહારવિશુદ્ધિ ચારિત્રને પણ પ્રાપ્ત કરે છે, પરન્તુ તે વિશિષ્ટ દેશ, કાલ, સંધયણ તથા શ્રુતાદિ સાપેક્ષ હોવાથી કાઇક વખતે જ હાય છે, માટે તેની વિવક્ષા કરી નથી. Page #256 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક, ૨૦૭ * ૨, રસવાત-જ્ઞાનાવરણદિ અશુભ કર્મના પુષ્કળ રસને અપનાકરણવડે અલ્પ કરો તે રસઘાત. સ્થિતિઘાત અને રસઘાત એ બન્ને પૂર્વના ગુણસ્થાનકે અ૯૫ વિશુદ્ધિ હોવાથી અ૫ થતા હતા, આ ગુણસ્થાનકે ઘણુજ વિશુદ્ધિ હોવાથી અપૂર્વ–મેટા પ્રમાણમાં કરે છે. ૩, ગુણશ્રેણિ—કર્મ પુદ્ગલેને જલદી ક્ષય કરવા માટે અપવર્તનાકરણ વડે તેને ઉપરની સ્થિતિથી ઉતારી ઉદયના સમયથી માંડીને અન્તમુહૂત સુધીના સ્થાનકેમાં અસંખ્ય ગુણ વૃદ્ધિવડે તેની રચના કરવી તે ગુણશ્રેણી. આ ગુણસ્થાનકની અપેક્ષાએ પૂર્વના ગુણસ્થાનકે ઓછી વિશુદ્ધિ હોવાથી કાલથી મેટી અને થોડા કમ પુગલો ઉતારેલા હોવાથી વિસ્તાર રહિત ગુણશ્રેણિ કરતા હતા, આ ગુણસ્થાનકે અધિક વિશુદ્ધિ હોવાથી કાલથી ટુંકી અને પુષ્કળ પુદ્ગલો ઉતારેલા હોવાથી વિસ્તારવાળી ગુણશ્રેણિ કરે છે. - ૪. ગુણસંક્રમ–બંધાતી પ્રકૃતિમાં ન બંધાતી અશુભ પ્રકૃતિના પુદ્ગલેને ઉત્તરોત્તર અસંખ્યગુણ ૧. ઉપરની સ્થિતિમાંથી પ્રથમ સમયે ઉતારેલા કર્મ પુદ્ગલોને ઉદયના પ્રથમ સમયમાં થેડ, બીજા સમયે તેથી અસંખ્યગુણા–એ પ્રમાણે અસંખ્ય ગુણ અસંખ્યગુણ કમપુદ્ગલેની રચના કરે. ત્યાર પછી બીજા સમયે તેથી અસંખ્ય ગુણ કમપુગલને ઉતારે અને ઉદ્યથી માંડી સમયહીન સ્થાનકમાં પૂર્વકમે ગોઠવે. એ પ્રમાણે અન્તમુદત પર્યત પુદ્ગલની રચના કરે તે ગુણશ્રેણિ. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કસ્તવ વિવેચનસહિત લઈ જવા તે ગુણસંકમ, તેને પણ અપૂર્વ-મોટા પ્રમાણમાં કરે છે. ૫. સ્થિતિબન્ધ—પૂવે અશુદ્ધિ હોવાથી કર્મની દીર્ઘ સ્થિતિ બાંધતે હતે; આ ગુણસ્થાનકે અપૂર્વ વિશુદ્ધિને લીધે પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન સ્થિતિબધ કરે છે. અપૂર્વકરણ બે પ્રકારે છે–ક્ષપક અને ઉપશમકચારિત્ર મેહનીય કમીને ક્ષય અને ઉપશમ કરવાને યોગ્ય હેવાથી તે ક્ષપક અને ઉપશમક કહેવાય છે, પરંતુ તેને સર્વથા ક્ષય કે ઉપશમ કરતું નથી, તેના સ્વરૂપવિશેષને અપૂર્વકરણ ગુણસ્થાનક કહે છે - આ ગુણસ્થાનકને કાલ અન્તર્યુ હૂર્તને છે. અન્તમુહૂર્તના અસંખ્યાતા સમયે થાય છે. આ ગુણસ્થાનકે વર્તતા ત્રિકાલવતી ભિન્ન ભિન્ન જીવને આશ્રયી પ્રતિસમય અનકમે વધતા અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનકે હોય છે. તે આ પ્રમાણે–જેઓ આ ગુણસ્થાનકના પ્રથમ સમયને પ્રાપ્ત થયા હતા, હમણાં પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થશે, તે સર્વ જીવોની અપેક્ષાએ જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટ પર્યંત અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ ( આ ગુણસ્થાનકના પ્રથમ સમયના ) અધ્યવસાયસ્થાનકે હોય છે. અહીં અસં– ખ્યાતના અસંખ્ય પ્રકાર હોવાથી ગુણસ્થાનકના પ્રથમ સમય વતી’ સવજીના અને સર્વ સમયમાં વર્તતા જીના અધ્યવસાય “અસંખ્યાતા કહ્યા છે, આ ગુણસ્થાનકના પ્રથમ સમય વતી કેટલાક જી એક અધ્યવસાય સ્થાનકે Page #258 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક રહેલા છે, અને કેટલાએક જી ભિન્ન ભિન્ન અધ્યવસાય. સ્થાનકે રહેલા છે, તેથી અસંખ્યાતા અધ્યવસાયસ્થાનકે થાય છે. યદ્યપિ ત્રણ કાલમાં વતતા અનન્ત જી હેવાથી તેના અનન્ત અધ્યવસાય થવા જોઈએ, પરંતુ ઘણું છે એક જ અધ્યવસાયસ્થાનકે વર્તતા હોવાથી અસંખ્યાત જ અધ્યવસાયસ્થાનકે થાય છે. આ ગુણસ્થાનકના પ્રથમ સમય કરતાં બીજા સમયમાં વર્તતા જીના અધ્યવસાયસ્થાનકે જુદા અને અધિક હોય છે, ત્રીજા સમયે તેથી અધિક અને ભિન્ન ભિન્ન અધ્યવસાયસ્થાનકે હોય છે. એ પ્રમાણે છેલ્લા સમય સુધી ઉત્તરોત્તર અધિક અધિક અધ્યવસાયસ્થાનકે હોય છે. એની સ્થાપના કરતાં તે વિષમચતુરસ્ત ક્ષેત્રને વ્યાપે છે. આ ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલા જીવોમાં પ્રત્યેક સમયે સ્વભાવથીજ વિશુદ્ધિ વધતાં વધતાં ઘણું છે ભિન્ન ભિન્ન અધ્યવસાયસ્થાનકે વતે છે, તેથી પ્રથમ સમયથી માંડી ઉત્તરોત્તર અધ્યવસાયસ્થાનકે અધિક અધિક હોય છે. અહીં પ્રથમ સમયના જઘન્ય અધ્યવસાયસ્થાનકથી પ્રથમ સમયનું ઉત્કૃષ્ટ અવ્યવસાયંસ્થાનક અનન્તગુણ વિશુદ્ધ છે, પ્રથમ સમયના ઉત્કૃષ્ટ અવ્યવસાયસ્થાનકથી બીજા સમયનું' જઘન્ય અવ્યવસાયસ્થાનક અનન્તગુણ વિશુદ્ધ છે અને તેથી તેનું ઉત્કટ અધ્યવસાયસ્થાનક અનન્તગુણ વિશુદ્ધ છે. એ પ્રમાણે છેલ્લા સમય સુધી જાણવું. આ ગુણસ્થાનકના કે એક સમયમાં વતતા અધ્યવસાયસ્થાનકે પરસ્પર સ્થાનકને પ્રાપ્ત થયેલા હોય છે. કેઈઅધ્યવસાયસ્થાનક કેઈનથી અનંત. ભાગ અધિક શુક, કોઈ અસંખ્યાતભાબ અધિક શુદ્ધ, કે કર્મ. ૧૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કમ સ્તયવિવેચનસહિત સંખ્યાતભાગ અધિક શુદ્ધ, કોઈ સખ્યાતગુણ અધિક શુક્ષ્મ, કોઈ અસખ્યાતગુણુ અધિક શુદ્ધ, અને કોઈ અનન્તણ અધિક શુદ્ધ હોય છે, તે ‘ષસ્થાનક' કહેવાય છે. મા ગુણસ્થાનકના કોઈ એક સમયને પ્રાપ્ત થયેલા જીવામાં પરસ્પર અધ્યવસાયસ્થાનની નિવૃત્તિ-ભિન્નતા હોય છે, માટે તે નિવૃત્તિ પણ કહેવાય છે. ૯. અનિવૃત્તિ—માદર્--સપરાય--ગુણસ્થાનક આ ગુણસ્થાનકને એક સાથે પ્રાપ્ત થયેલા જીવામાં અધ્યવસાયને નિવૃત્તિ—ભેદ હોતા નથી, તેમજ 'દશમા ગુણસ્થાનકને વિષે કિટ્ટીરૂપે કરાયેલા સૂક્ષ્મ લેાભરૂપ કષાયની અપેક્ષાએ અહી. ખાદર-સ્થૂલ સ`પરાયને-કષાયને ઉદય હોય છે માટે તેને અનિવૃત્તિખાદરસ’પરાયગુણસ્થાનક કહે છે. તેના કાલ અન્તમુહૂત ના છે. તેના પ્રથમ સમયથી માંડીને પ્રતિસમય ઉત્તરાત્તર અનન્તગુણુ વિશુદ્ધ અધ્યવસાયસ્થાનક હોય છે. અન્તમુહૂત ના જેટલા સમયેા હોય તેટલા તેના અધ્યવસાયસ્થાનકા હોય છે, કેમકે આ ગુણસ્થાનમાં પ્રવેશ કરનારને એક । સમયે એકજ અધ્યવસાયસ્થાનક હોય છે. અનિવૃત્તિમાદરના અને ઉપશમક-એ એ પ્રકાર છે. જે અપ્રત્યાખ્યા ક્ષપક ૧ જેમ ષસ્થાનકની વૃદ્ધિ હી, તેમ હાનિ પણુ છ પ્રકારે હોય છે. કોઈ વ્યવસાયસ્થાનક કોઇનાથી વિશુદ્ધિમાં અનન્તગુણુહીન, કાઈ અસ ખ્યાતગુણુહીન, કેાઈ સંખ્યાતગુણુહીન, કોઈ સંખ્યાતભાગઢી, કોઈ અસ ખ્યાતભાગીન અને કેઈ અનન્તસાગહીન ડ્રાય છે. એ પ્રમાણે વૃદ્ધિ અને હાનિના સ્થાનકને પ્રાપ્ત ષસ્થાનકપ્રાપ્ત કહેવાય છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક. નાવરણાદિ કષીને ક્ષય કરે છે તે ક્ષેપક, અને જે ઉપશમ કરે છે તે ઉપશમક કહેવાય છે. ૧૦. સૂફમસપરાય ગુણસ્થાનક. નવમા ગુણસ્થાનકની અપેક્ષાએ સૂક્ષ્મ સંપરાય–ભરૂ૫ કષાદય જેને હોય તે સૂકમસં૫રાય કહેવાય છે. તેને પણ ક્ષપક અને ઉપશમક-એ બે ભેદ છે. જે લેભને ક્ષય કરે તે ક્ષેપક, અને જે ઉપશમ કરે તે ઉપશમક કહેવાય છે. તેના જ્ઞાનાદિગુણના સ્વરૂપવિશેષને સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક કહે છે. ૧૧ ઉપશાતકષાય-વીતરાગ-છદ્મસ્થગુણસ્થાનક, જેના કષાય–કોધ, માન, માયા અને લેભ સર્વથા ઉપશાંત થયેલા છે તે ઉપશાન્તકષાય કહેવાય છે, તે રાગથી રહિત હોવાથી વીતરાગ અને તેને જીવને-જ્ઞાનાવરણાદિ કર્મને ઉદય હેવાથી તે છવાસ્થ કહેવાય છે. તેના જ્ઞાનાદિગુણોના સ્વરૂપ વિશેષને ઉપશાન્તકષાય-વીતરાગ-છસ્થગુણસ્થાનક કહે છે. ૧ ઉદય, ઉદીરણા, નિધત્તિ અને નિકાચના કરણને અયોગ્ય કમની અવસ્થાને સામાન્ય રીતે ઉપશમ કહેવાય છે, પણ ચારિત્ર મોહનીયન ઉપશમમાં કઈ પણ કરણ લાગુ પડતું નથી. માત્ર દશન મોહનીયની ઉપશમનામાં અપવતની અને સંક્રમણ કરણ પ્રવર્તે છે. ૨. અહીં ગુણસ્થાનકના ઉપશાતકષાય, વીતરાગ અને છમસ્થ–એ ત્રણ વિશેષણ છે, અને ગુણસ્થાનક વિશેષ્ય છે. વિશેષણોના બે પ્રકાર છે–સ્વરૂપબોધક અને વ્યાવક. જે માત્ર સ્વરૂપને બોધ કરાવે. પણ બીજાથી જુદા ન પાડે તે સ્વરૂપબેધક કહેવાય છે. જે બીજા થકી જુદા પાડે તે વ્યાવક વિશેષણ અહીં ઉપશાન્તકષાય ” એ વ્યાવતક વિશેષણ છે, કારણ કે બારમે ગુણ Page #261 -------------------------------------------------------------------------- ________________ કસ્તવ વિવેચનહિત આ ગુણુસ્થાનકે મેાહનીય કમની અચાવીશ પ્રકૃતિ ઉપશાન્ત થયેલી હાય છે. મેાહનીય કમના ઉપશમના ક્રમ આ પ્રમાણે છે-ઉપશમશ્રણના પ્રારંભમાં અવિરતિ, દેશવિરતિ, પ્રમત્તસયત કે અપ્રમત્તસયત અનન્તાનુમન્ત્રી કષાયને ઉપશમાવીને દશનમાહનીયની ત્રણ પ્રકૃતિને ઉપશમાવે છે. ત્યાર પછી પ્રમત્ત અને અપ્રમત્તગુણુસ્થાનકે સે’કડા વાર પશ્ર્વિત ન કરી અપૂર્વ ગુણસ્થાનકે થઇ અનિવૃત્તિમાર સ‘પરાય ગુણસ્થાનકે ચારિત્રમેહનીય કની ઉપશમના કરે છે. તેમાં પ્રથમ નપુસકવેદ ઉપશમાવે છે, ત્યાર પછી સ્રીવેદ અને ત્યાર બાદ હાસ્યાદિષક એક સાથે ઉપશમાવે છે. તે પછી પુરુષવેદ અને ત્યાર પછી સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને પછી સંજ્વલન ક્રોધ ઉપશમાવે છે, પછી સાથે અપ્રત્યખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાના-વણુ માન અને પછી સજ્વલન માન, ત્યાર પછી સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણુ માયાને ઉપશમાવે છે. ત્યાર પછી સજ્વલન માયાના બધ, ઉદય, અને ઉદીરણા વિચ્છેદ થાય છે. પછી સમય ન્યૂન એ આલિકામાં સ્થાનકે રાગ નહિ હોવાથી અને તેને જ્ઞાનાવરણાદિ ક`ના ઉદ્દય હાવાથી તે ‘વીતરાગ’ અને છદ્મસ્થ' કહેવાય, છે પણ તે ઉપશાન્તકષાય નથી, ક્ષીણાય છે, માટે વીતરાગ ’ અને ‘સ્થ’ એ એ વિશેષણા સ્વરૂપોધક છે, કારણ કે જે સ`થા ઉપશાન્તકાય હાય તે અવશ્ય વીતરાગ અને છદ્મસ્થ હાય છે. ૨૧૨ * ૧ ઉપશમશ્રેણિને પ્રારંભ કરનાર અપ્રમત્તસર્યંત હાય છે, અને છેવટે તે અપ્રમત્ત, પ્રમત્ત, દેવરતિ કે અવિરતિ હોય છે. જીએ પોંચસગ્રહ ટીકા ૫૦ ૧૨, Page #262 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક, ૧૩ સંજવલનમાયાને ઉપશમાવે છે, ત્યાર પછી પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાન લેભને ઉપશમાવી સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકે જઈ સૂક્ષમ કિટ્ટીરૂપ (અત્યન્તહીનરસવાળા) સંજવલન લેમને ઉપશમાવે છે. એ પ્રમાણે મોહનીયની અાવીશ પ્રકૃતિએને ઉપશમાવી ઉપશાહગુણસ્થાને આવે છે. જે ઉપશમશ્રેણિ કરે છે તે આ ગુણસ્થાનકે આવે છે, પણ ક્ષપકશ્રેણિ કરનાર અહીં આવ્યા સિવાય દશમા ગુણસ્થાનકે થઈને સીધે બારમા ગુણસ્થાનકે જાય છે. આ ગુણસ્થાનકને કાલ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અતિમુહૂર્ત છે. ત્યાર પછી તે અવશ્ય પડે છે, આગળ જઈ શકતા નથી. તે આયુષના ક્ષય થવાથી કે ગુણસ્થાનકને કાલ પૂરો થવાથી એમ બે રીતે પડે છે. જેઓનું એ ગુણસ્થાનકે આયુષ પૂરું થયું છે તે આયુષના ક્ષય થવાથી પડે છે, અને જે ઉપશાન્તાહ ગુણથાનકના કાલના સમાપ્ત થવાથી પડે છે તે જેવી રીતે ચડ્યો હતે તેવી રીતે પાછે તે તે ગુણસ્થાનકે આવી ત્યાં ૧ અહીં માત્ર લેભને વેદે છે. લેભવેદનના કાલના ત્રણ ભાગ છે-૧ અશ્વકર્ણ કરદ્ધા, કિકિરણદ્ધા અને કિવેિદનાદ્ધ. તેમાં નવમા ગુણસ્થાનકે અશ્વકર્ણ કરણુદ્ધા અને કિટિકરણોદ્ધા હોય છે, અને ફિટિંવેદના દશમા ગુણસ્થાનકે હોય છે. અશ્વકર્ણ કરણદ્ધામાં અપૂર્વ સ્પદ્ધક કરે છે–એટલે લેભના અત્યત હીરસવાળા સ્પર્ધકે કરે છે. ત્યાર પછી કિકિરણોદ્ધામાં પ્રવેશ કરી લેભની કિદિ કરે છે. કિદિ એટલે અત્યન્ત હીન રસ કરો, અને તેની વર્ગણાઓમાં (રસાણુઓ એક એકના ક્રમથી વધતા હોય તેમ નહિ કરતાં ) મોટું અંતર પાડવું. આ પ્રમાણે કિટ્રિકરણોદ્ધા પૂરી થયે નવમું ગુણસ્થાનક પૂરું થાય છે, અને તે લેભની કિટિને દશમા ગુણસ્થાનકે અનુભવે છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ તરીકે ઉ દય અને ફરી ભાવમાં છે. ૨૧૪ કમ સ્તવ-વિવેચનસાહિત જે જે પ્રકૃતિઓના બન્ધ, ઉદય, ઉદીરણાદિ વિચિછન્ન કર્યા હતા તેને તેને આરંભ કરે છે. પડતી વખતે કઈક તે પડીને પ્રમત્તગુણસ્થાનક સુધી જાય છે, કેઈ દેશવિરતિ અને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે, અને કેઈક તે સાસ્વાદન ગુણસ્થાનકે પણ જાય છે. જે જીવ આયુષ પૂરું થવાથી પડે છે તે ઉપશાન્તમેહ ગુણસ્થાનકના છેલ્લા સમયે મરણ પામી સીધે થે ગુણસ્થાનકે આવી અનુત્તરવિમાનને વિષે દેવ તરીકે ઉત્પન્ન થાય છે, અને ત્યાં તેને યેગ્ય સર્વ પ્રકૃતિએને બન્ય, ઉદય અને ઉદીરણા વગેરે એક સાથે શરૂ થાય છે. મનુષ્યને ઉત્કૃષ્ટથી એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય છે. જેમાં બે વાર ઉપશમણિ કરે છે તેઓ તે ભવમાં ક્ષપકશ્રેણિ કરતા નથી, જેઓ એક વાર ઉપશમણિ કરે છે તેઓ કદાચ ક્ષપકશ્રેણિને પણ કરે છે. આ કર્મગ્રન્થને અભિપ્રાય છે. પરંતુ આગમને અભિપ્રાય તેથી જુદો છે, તેના મતે જીવ એક જન્મમાં ઉપશમ કે ક્ષપકશ્રેણિમાંથી એક જ શ્રેણિ માંડે છે, જે ઉપશમશ્રેણિ માંડે છે તે તે જન્મમાં ક્ષપકશ્રેણિ કરતું નથી. ૧૨. ક્ષીણુકષાય–વીતરાગ-છદ્મસ્થગુણસ્થાનક. જેના કષાયે ક્ષય પામ્યા છે તે “ક્ષણિકષાય” કહેવાય છે, અહી સર્વથા કષાયને ક્ષય થયેલ હોવાથી તેને “વીતરાગ અને જ્ઞાનાવરણાદિ કમને ઉદય હેવાથી “છદ્મસ્થ” કહે છે, તેનું સવરૂપવિશેષ તે પક્ષીણકષાય-વીતરાગ-છદ્મસ્થ ૧ અહીં પણ ક્ષીણકષાય વીતરાગઅને 'છમસ્થ ' એ ત્રણ વિશેષણે છે. આ સિવાય અન્ય ગુણસ્થાનકે પણ અમુક કષા Page #264 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક ૨૧૫ ગુણસ્થાનક કહેવાય છે. ક્ષપકશ્રેણિ કરનાર જ આ ગુણસ્થાને આવે છે, તેને ક્રમ સંક્ષેપથી આ પ્રમાણે છે – ક્ષેપક શ્રેણિને પ્રારંભ કરનાર પ્રથમ સંઘયણવાળ, શુદ્ધ ધ્યાનયુક્ત અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત કે અપ્રમત્ત હેય છે. જે અપ્રમત્તસંયત પૂર્વવિદ્ હોય તે તે શુકલધાનયુક્ત હોય છે, અને બીજા ધર્મધ્યાન સહિત હોય છે. તે પ્રથમ અનન્તાનુબંધી કષાયને ક્ષય કરે છે, ત્યાર પછી મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય અને પછી સમ્યવહનીય ક્ષય કરે છે. જે બદ્ધાયુષ ક્ષપકશ્રેણિને પ્રારંભ કરે તે અનન્તાનુબન્ધીને ક્ષય કર્યા પછી તેને મરણને સંભવ હેવાથી તે અટકે છે, અને પછી મિથ્યાદર્શન મેહના ઉદયથી પુન અનન્તાનુબંધી કષાને બધ કરે છે, કેમકે તેનું બીજ મિથ્યાત્વમેહનીય નષ્ટ થયું નથી. પરંતુ જેણે મિથ્યાદર્શન મેહનીયને ક્ષય કર્યો છે, તે પુનઃ અનન્તાનુબધી બાંધતે નથી, કારણ કે તેણે તેના બીજને નાશ કર્યો છે. જેણે અનન્તાનુબધી આદિ સાત પ્રકૃતિઓને ક્ષય કર્યો છે તે અપતિત પરિણામ વડે અવશ્ય દેવકમાં ઉત્પન્ન થાય છે અને પતિત પરિણમી હોય તે તે ભિન્ન ભિન્ન પરિણામના યેગથી ભિન્ન ભિન્ન ગતિમાં જાય છે. બદ્ધાયુષ ને ક્ષય થાય છે તેથી પણ તે ‘ક્ષીણુકવાય કહેવાય, માટે અહીં વીતરાગ' વિશેષણ આપેલું છે, “ક્ષીણકષાય” અને “વીતરાગ ” કેવલજ્ઞાની પણ હોઈ શકે, તેથી તેને વ્યવચ્છેદ કરવા “ છમસ્થ ” વિશેષણ મૂકયું છે. વીતરાગ અને છમસ્થ” કહેવાથી અગીઆરમાં ઉપશાન્તાહ ગુણસ્થાનકને બોધ થાય માટે તેને વ્યવરછેદ કરવા ક્ષીણકવાય” વિશેષણ આપેલું છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ २११ કમસ્તવ-વિવેચનસહિત જે દશનસપ્તકને ક્ષય કર્યા પછી કાલ ન કરે તે તે અવશ્ય વિમે છે, પણ ચારિત્રમોહનીય ક્ષય કરવાનો પ્રયત્ન કરતા નથી, જે બદ્ધાયુષ-જેણે આયુષને બંધ કર્યો છે તે ક્ષપકશ્રેણિ કરે તે અનન્તાનુબધ્યાદિ સાત પ્રકૃતિએને ક્ષય કર્યા પછી તે અવશ્ય વિશુદ્ધ પરિણામ વડે ચારિત્ર મેહનીયને ક્ષય કરવા માટે પ્રયત્ન કરે છે. તેમાં પ્રથમ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરે છે. અહીં એટલે વિશેષ છે કે અપ્રમત્તગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ ગુણથાનકે અપૂર્વકરણ અને અનિવૃત્તિબાદરપરા ગુણસ્થાનકે અ. નિવૃત્તિ કરણ કરે છે. તેમાં અપૂર્વકરણ ગુણસ્થાનકે સ્થિતિઘાતદિવડે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરઆઠ કષાયને તે પ્રમાણે ક્ષય કરે છે કે અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકના પ્રથમ સમયે તેની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ બાકી રહે છે. જ્યારે અનિવૃત્તિ બાદર સંપાયગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય ત્યારે ત્યાન દ્વિત્રિક, નરકગતિ, તિર્યક્ઝતિ,નરકાનુપૂવર,તિર્યંચનુપૂર્વ,એકેન્દ્રિય, બેઇન્દ્રિય તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયજાતિ, સ્થાવર, તપ, ઉદ્યોત, સૂક્ષમ અને સાધારણએ સોળ પ્રકૃતિએને 'ઉવલના કમવડે ઉદ્વલિત કરી (સવ અને પરપ્રકૃતિમાં સંક્રમાવી) તેની પલ્યોપમના અસંખ્યાતમ ભાગ પ્રમાણ સ્થિતિ બાકી ૧ ઉવલનાસંક્રમ અને ગુણસંક્રમમાં એટલે વિશેષ છે કે સ્વપ્રકૃતિ અને સજાતીય પર પ્રકૃતિમાં સંક્રમ કરે તે ઉદ્વેલનાક્રમ, અને માત્ર સજાતીય પર પ્રકૃતિમાં પ્રતિસમય અસંખ્ય અસં" એ ગુણ સંક્રમાવે તે ગુણસંકરમ કહેવાય છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક. ૨૧૭ રાખે છે, ત્યાર પછી ગુણસંક્રમવડે બંધાતી પ્રકૃતિઓમાં એ સોળ પ્રકૃતિઓને નાંખી સર્વથા તેને ક્ષય કરે છે. અહીં પ્રત્યાખ્યાનાવરણ અને અપ્રત્યાખ્યાનાવરણ-એ આઠ કષાયને પ્રથમ ક્ષય કરવાને પ્રારંભ કર્યો હતો, પરંતુ હજુ સુધી તેને સર્વથા ક્ષય કર્યો નથી, તે દરમિયાન ઉપરની સોળ પ્રકૃ તિએને ક્ષય કરે છે. ત્યાર પછી બાકી રહેલા આઠ કષાયને અન્તર્મુહૂર્તમાં ક્ષય કરે છે. ત્યાર પછી અન્તર્મુહૂર્તમાં અનુક્રમે નપુંસક્વેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિષક, પુરુષવેદ, સંજલન ક્રોધ, માન, માયા અને બાદર લેભને ક્ષય કરે છે. આ બધી પ્રકૃતિએને અનિવૃત્તિ બાદસંપાયગુણસ્થાનકે ક્ષય થાય છે, અને સૂક્ષ્મ સંજવલન લેભને સૂક્ષ્મસંપાય ગુણસ્થાનકે ક્ષય થાય છે. એ પ્રમાણે સર્વથા મેહનીય કર્મને ક્ષય કરી ક્ષણિકષાય-વીતરાગ-છદુમગુણસ્થાનકને પ્રાપ્ત થાય છે. ૧૩. યોગિ-કેવલિગુણસ્થાનક. ગ, વિર્ય, શક્તિ, ઉત્સાહ, પરાક્રમ ઇત્યાદિ પર્યાય શબ્દો છે. વેગથી સહિત હેય તે સગી. યોગ એટલે મન, વચન અને કાયાને વ્યાપાર, તે જે કેવળજ્ઞાનીને હોય તે સગી કેવલજ્ઞાની કહેવાય છે. જ્યારે મન:પર્યવજ્ઞાની કે અનુત્તર મુર વગેરે મનવડે પ્રશ્ન પૂછે ત્યારે તેને મનવડે ઉત્તર આપતા કેવલજ્ઞાનીને ૧ ઉપરનું કથન સિદ્ધાન્તન અભિપ્રાયથી છે, અન્ય આચાર્ય એમ માને છે કે “પ્રથમ સોળ પ્રકૃતિઓને ક્ષય કરવાને પ્રારંભ કરે અને વચ્ચે આઠ કપાયોને ક્ષય કરે, અને પછીથી બાકી રહેલી સોળ પ્રકૃતિઓને ક્ષય કરે.” Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કમ સ્તવ વિવેચનસહિત મનાયેાગ હાય છે, ધર્મ દેશનાદિમાં વચનચેાગ, અને ગમના કિમાં કાયયેાગના ઉપયાગ છે. સયેાગી કેવલીનુ' સ્વરૂપવિશેષ તે સર્યાગિકેવલિગુણસ્થાન. સ સયેાગિકેવલી મેક્ષગમનસમયે અન્તર્મુહૂત આયુષ બાકી હોય ત્યારે સમુદ્લાત કરવા પૂર્વે આયેાજિકા કરણ અવશ્ય કરે છે. આયેાજિકાકરણ શુભ યાગનું પ્રવતન, તે કર્યાં પછી જેને વેદનીયાદિ કમ આયુષકમથી અધિક હાય તે તેને સમાન કરવા માટે સમુદ્દાત કરે છે. જો તેમ ન કરે તે આયુષકમ સમાપ્ત થાય અને બીજા વેદનીયાદિ ક્રમ બાકી રહી જાય, માટે કેવલજ્ઞાની કર્માને પ્રદેશ અને સ્થિતિવડે સમાન કરવા માટે સમુદ્લાત કરે છે. સ–સ, ઉત્-અધિકપણે, કર્મના ઘાત કરવા તે સમુદ્ધાત.-સમુ ૧ મન:પર્યં`વજ્ઞાની કે અનુત્તર દેવેશ કેવલજ્ઞાનીએ પ્રયોજિત મનેાદ્રવ્યના આકારને મન:પર્યાય કે અવિધજ્ઞાન વડે જાણે છે. જાણીને વિક્ષિત વસ્તુના વિચાર સાથે આકારના નિયતન બન્ધ હોવાથી આ કારારા બાહ્ય અથના વિચારને જાણે છે. ૨ વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવ લિસમુદ્ધાત–એ સાત પ્રકારે સમુદ્ધાંત છે. અહીં માત્ર કેવલીસમુદ્ધાત પ્રસ્તુત છે. કેવલિસમુદ્ધાત કરતાં પ્રથમ સમયે આત્મપ્રદેશને! જાડાઈમાં સ્વશરીરપ્રમાણ અને લંબાઇમાં ઊધ્વ અને અધા લાકાન્તપ્રમાણ દંડ કરે છે. બીજે સમયે તે જ ઈંડાકાર આત્મપ્રદેશને પૂર્વ-પશ્ચિમ કે ઉત્તરદક્ષિણ વિસ્તારી લાકાન્ત પ્રમાણુ કપાટાકાર કરે છે, ત્રીજે સમયે પૂપશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ લેાકાન્તપયન્ત વિસ્તારી મન્થાતાકાર કરે છે, ચેાથે સમયે વચ્ચેનુ' અન્તર્ પૂરી સંપૂર્ણ લાક વ્યાપી થાય છે. પાંચમે સમયે અન્તરને સહરી મથાનાકાર રાખે છે, છઠ્ઠે સમયે માંથાનાકારને Page #268 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન ૨૧૯ દુધાત સમયે વેદનીય, નામ અને ગોત્ર-એ ત્રણ કમના સ્થિતિષ્ઠાત અને રસઘાત કરે છે.૧ જે કેવલજ્ઞાનીના વેદનીયાદિ ત્રણ કમ આયુષના તુલ્ય સ્થિતિવાળા છે તે સમુદ્ સહરી કપાટાકાર રાખે છે, સાતમે સમયે કપટાકાર સદુરી દંડાકાર રાખે છે અને આઇમે સમયે 'ડાકાર સંદુરી શરીસ્થ થાય છે. ૧ સમૃદ્ધાતને કરવાના સમયે દંડ કરવા પૂર્વ વેદનીય, નામ અને ગાત્રકની સ્થિતિ પલ્યાપમના અસંખ્યાતમા ભાગ માત્ર હતી, તેના અસંખ્યાતા ભાગકરી પ્રથમ દંડસમયે સ્થિતિના અસખ્યાતા ભાગાતા નારા કરે છે, અને તેમાંતે એક અસંખ્યાતમા ભાગ બાકી રાખે છે. તેવી રીતે ત્રણ કર્માંના રસના અનન્ત ભાગ કરી દઉંડસમયે અસાતા વેદનીયાદિ અશુભ પ્રકૃતિના રસના અનન્તા ભાગેાના નાશ કરે છે. અને તેમાંથી એક અનન્તમે! ભાગ બાકી રાખે છે. તે વખતે સાતાવેદનીયાદિ શુભપ્રકૃતિના રસને પણ પૂર્વાંક્ત અશુભપ્રકૃતિની અંદર પ્રવેશ કરાવી નાશ કરે છે. એ પ્રમાણે ચાર સમય સુધી ક્રિયા થાય છે. જ્યારે ચેાથે સમયે કેવલજ્ઞાની પોતાના આત્મપ્રદેશવડે સમગ્ર લેકને પૂર્ણ કરે છે ત્યારે વેદતીયાદિ ત્રણ ક્રમની સ્થિતિ આયુષ કરતાં સંખ્યાતગુણી અને તેને અનુભાગ અનન્તગુણા હાય છે. હવે પાંચમે બાકી રહેલી સ્થિતિના સખ્યાતા અને બાકી રહેલા રસના અનન્તા ભાગ કરી, અને તે બધાને નાશ કરી તેમાં એક ભાગ ખાઈ રાખે છે. એ પ્રમાણે દાદિ પાંચ સમયેામાં સમયે સમયે સ્થિતિ અને રસના ખ ́ડને ઉકેરી તેને ઘાત કરે છે. ત્યાર પછી છઠ્ઠા સમયથી માંડી સ્થિતિખંડ અને અનુભાગ ખંડને ઉકેરી અન્તમુદ્દ કાલમાં તેને નાશ કરે છે, કેમકે ત્યારે પ્રતિસમય કડકને એક એક ખંડ ઉકેરે છે. આ પ્રમાણે અન્તમુતના છેલ્લા સમય સુધી જાવું, એ રીતે અન્તમુદ્ભૂત નાસ્થિતિકડક અને અનુભાગ કાંડાને ઘાત કરતાં સયેાગિકેવલીના છેલ્લા સમય સુધી આ પ્રમાણે કરે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ કમસ્તવ વિવેચન સહિત ઘાત કરતા નથી. પછી લેડ્યા અને નિમિત્ત થતા સાતવેદનીયના એક સમયના બંધને રોકવાની ઈચ્છાથી ગને નિરોધ કરે છે. યદ્યપિ સત્તામાં રહેલા વેદનીયાદિ કમે પિતાની સ્થિતિને ક્ષય થવાથી નાશ પામે, પણ નેકર્મરૂપ ગદ્રવ્યવડે જીવનું વીર્ય પ્રવર્તતું હોવાથી કેવલીને સમયસ્થિતિને બન્ધ અનિવાર્યપણે થયાજ કરે, માટે તેમને ગનિષેધ કરે આવશ્યક છે. તેમાં પ્રથમ બાદરકાયોગના બલથી બાદર વચનગનો નિરોધ કરે છે, ત્યાર પછી અન્તર્મુહૂત રહીને બાદરકાયોગથી જ બાદર મનેયેશને અન્તર્મુહૂર્તમાં નિરોધ કરે છે. ત્યાર પછી અન્તમુહૂર્ત રહીને બાદર કાયથકી ઉચ્છવાસ-નિ:શ્વાસને અન્તર્મુહૂર્તમાં રોધ કરે છે, ત્યાર પછી અન્તર્મુહૂર્ત રહીને સૂફમકાયોગના બલથી બાદ કાયાગને નિરોધ કરે છે. કેમકે જ્યાં સુધી બાદરગ હોય ત્યાં સુધી સૂક્ષ્મ ગેને રોધ થતું નથી.' ત્યાર પછી સૂમકાયાગદ્વારા સૂક્ષ્મવચનયોગને રોધ કરે છે. ત્યાર પછી બીજા કઈ પણ વેગને રોધ કરવાને પ્રયત્ન નહિ કરતાં તે જ અવસ્થામાં અતમુહૂર્ત રહે છે. ત્યાર પછી સૂક્ષ્મકાયોગના સામર્થ્યથી સૂક્ષ્મ મનેગને અન્તર્મુહૂર્તમાં રોધ કરે છે. ત્યાર પછી અન્તર્મુહૂત રહી અન્તમુહૂર્તમાં સમકાગવડ સૂધમકાવેગને રોધ કરે ૧ કેઈક આચાર્ય તે એમ કહે છે કે “બાદરકાયયોગના ઇલથી બાદરકાયેગને રેધ કરે છે જેમ કરવતથી લાકડાને વહેનાર માસ તે જ કાષ્ઠ ઉપર ઉભે રહીને તેને જ વહેરે છે. તેમ બાદર કાગથી બાદર કાયયોગને રોધ કરે છે; અને પ્રથમ કરતાં તેની હીને યોગ કરે છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક રા છે. તે વખતે તેને સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી' નામે શુલધ્યાનના ત્રીજો ભેદ હોય છે. તે ધ્યાનના સામર્થ્ય થી વાન, ઉદર વગેરેના વિવર (ખાલી જગ્યા) પૂરાય છે, અને શરીરપ્રમાણ આત્મપ્રદેશેાના એક તૃતીયાંશ ભાગ સ`કુચિત થઈ એ તૃતીયાંશ ભાગ બાકી રહે છે. એ પ્રમાણે સયેાગી ત્રસ્થાના છેલા સમયે સમકાયયેાગના રેધ કરે છે. તે સમયે સ કર્મીની સ્થિતિ અયેાગિપણાની સ્થિતિ સમાન હોય છે. અચેગી અવસ્થામાં જે કર્મોના ઉદય નથી તેની સ્થિતિ તેનાથી એક સમય ન્યૂન હાય છે. ૧૪. અયોગિકવલિગુણસ્થાનક. બાદર કે સૂક્ષ્મ યાગથી રહિત કેવલજ્ઞાની અયેાગીકેટી કહેવાય છે, તેન સ્વરૂપવિશેષને અચેાગિકેવોગુણસ્થાનક કહે છે, તેના પ્રથમ સમયે ક્રમના ક્ષય કરવા માટે બ્યુપરતક્રિયાઅનિવૃત્તિનામે શુલધ્યાનમાં આરૂઢ થઈ તે શૈલેશીકરણમાં પ્રવેશ કરે છે. શૈલેશીના=મેરુના, જેવી સ્થિરતા, તેને વિષે વેદનીય, નામ અને ગાત્રક ની અસંખ્યગુણ શ્રેણિવડે અને આયુષની સ્વાભાવિક શ્રેણુિવડે કર=નિર્જરા કરવી તે શૈલેશીકરણ કહેવાયછે. તેને કાલ મધ્યમ રીતે પાંચ હસ્તાક્ષરના ઉચ્ચારણ જેટલે છે. અહી' જેટલી ઉદયવતી કમ પ્રકૃતિ છે, તે પ્રકૃતિએ તેમની સ્થિતિના ક્ષયથી નાશ પામે છે, જે પ્રકૃતિના ઉદય નથી, તેને સજાતીય ઉયવતી પ્રકૃતિમાં સ્તિથ્યુકસ ક્રમથી સ’ક્રમાવી ઉદયવતીપ્રકૃતિરૂપે વૈદ્યતે। યેાગી ગુણસ્થાનકના છેલ્લા એ સમય બાકી હોય ત્યારે દેવગત્યાદિ બહેાંતેર પ્રકૃતિને ય કરે છે, અને છેલ્લે સમયે મનુષ્યગત્યાદિ ઉદયવતી તેર Page #271 -------------------------------------------------------------------------- ________________ રરર કમસ્તિવ વિવેચનસહિત પ્રકૃતિઓની સત્તાને વિદેદ થાય છે. ત્યાર પછી અયોગી કેવલી સર્વક રહિત થઈ તે જ સમયે લેકાતે જાય છે, અને ત્યાં શાશ્વત કાલ રહે છે. કારણ કે તેમણે જન્મનું કારણ રાગાદિને સર્વથા ક્ષય કર્યો છે, તેથી તેઓ પુનઃ સંસારમાં આવી જન્મ ધારણ કરતા નથી. ચૌદ ગુણસ્થાનકના સ્વરૂપનું વર્ણન કર્યું, હવે તેમાં પ્રથમ બન્ધને આશ્રયી કયા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે, અને કેટલી વિછિન્ન થાય છે તે કહેવા માટે બન્ધના લક્ષણને જણાવી સામાન્ય અને મિથ્યાત્વગુણસ્થાનકે કર્મપ્રકૃતિઓ કહે છે – अभिनवकम्मग्गहण, बंधो ओहेण तत्थ वीससय । तित्थयरा-हारगदुगवज्ज मिच्छ मि सतरसयं ॥३॥ [अभिनवकर्म ग्रहण बन्ध ओघेन तत्र विंश शतम् । तीर्थ करा-हारकद्विकर्ज मिथ्यात्वे सप्तदशशतम् ॥3॥ અર્થ – મિનવમળ નવીનકર્મનું ગ્રહણ કરવું તે [ રંધો] બધ, [ 0 ] તે બને વિષે [ ગોળ] ઓથે-સામાન્ય [ વિસર્ચ ] એકવીશ પ્રકૃતિઓ હોય છે. [મમ] મિથ્યાત્વ ગુણસ્થાનકે [ ચિચરા-તુવન્ન] તીર્થંકરનામ અને આહારકટ્રિક સિવાય [ સતચં] એકસે સતર પ્રવૃતિઓ હોય છે. વિવેચન –મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગરૂપ હતુએ વડે વિભાવ પરિણામને પ્રાપ્ત થયેલ આત્મા જે આકાશપ્રદેશ ઉપર આત્મપ્રદેશો રહેલા છે ત્યાં રહેલી જ્ઞાના Page #272 -------------------------------------------------------------------------- ________________ બંધાધિકાર વરણાદિ કર્મને યોગ્ય અનન્તાન્ત પુદ્ગલવર્ગાઓ ગ્રહણ કરે છે, અને તે જ સમયે તેમાં જ્ઞાનાદિગુણને આછાદાન કરવાની અને સુખ દુઃખાદિ ઉત્પન્ન કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે તેને અન્ય કહે છે. ૧ મિથ્યાત્વ એ આત્માના એક પ્રકારના વૈભાવિક પરિણામ છે, અને તે આત્માને ભ્રાન્તિ ઉત્પન્ન કરે છે, તેથી આત્મા પિતાના વાસ્તવિક હિતાહિત, સુખ-દુઃખ વગેરેને વિવેક કરી શકો નથી, અને અહિ– તાચરણને હિતકારી માની અહિતાચરણમાં પ્રવૃત્ત થાય છે. માટે મિથ્યાત્વારા જીવ કર્મ ઉપાર્જન કરે છે. ૨ બને બીજે હેતુ અવિરતિ છે. અવિરતિ એ તૃષ્ણા, ઈન્દ્રિયોને અસંયમ અને સ્કૂલહિંસાદિ દેશે ઉત્પન્ન કરનાર એક પ્રકારના કાષાયિક પરિણામ છે, અને તે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ કષાયરૂપ છે. ૩ કષાય એ અહિંસાદિ મહાવ્રતોને દૂષિત કરનારા સંજ્વલન કોધ, માન, માયા અને ભરૂ૫ વિભાવ પરિણામ છે, અને તે દ્વારા જીવ કર્મ ગ્રહણ કરે છે. ૪ મન વચન અને કાયાના સંબધે જીવના વીર્યની પ્રવૃત્તિ થવી તે યોગ. યોગ દ્વારા આત્મા બે સમયની સ્થિતિવાળું કર્મ બાંધે છે, માટે યોગ પણ કર્મબંધને હેતુ છે. એ ચારે કર્મબન્ધના સામાન્ય હેતુઓ છે, તે દ્વારા જીવ પ્રતિસમય કર્મના, પુદ્ગલે ગ્રહણ કરે છે, અને તે જ સમયે હેતુને અનુસાર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રયી જેટલી જ્ઞાનાવરણાદિ મૂલ પ્રવૃતિઓ અને મતિજ્ઞાનાવરણ ઉત્તર પ્રકૃતિએ બધુને યોગ્ય હોય તે રૂપે તેનું પરિણમન કરે છે, તે બધમાં ગુણસ્થાનક કે જેની વિવક્ષા કર્યા Page #273 -------------------------------------------------------------------------- ________________ २२४ કમ સ્તવ વિવેચનસહિત સિવાય સામાન્યરીતે બન્ધને લાયક કર્મની ઉત્તર પ્રકૃતિ એકસેા વીસ હાય છે, તે આ પ્રમાણે જ્ઞાનાવરણુના મતિજ્ઞાનાવરણાદિ પાંચ પ્રકાર: દશ નાવરણુના ચક્ષુદ્રનાદિ નવ પ્રકાર; વેદનીય કના સાતા અને અસાતા-એ એ પ્રકાર, સેલ કષાયેા, નવ ને!કષાચા અને મિથ્યાત્વમેહનીય-એ મેાહનીય કર્મીની છત્રીશ પ્રકૃતિ; મિશ્રમેાહનીય અને સમ્યક્ત્વમાહનીય અન્ધમાં નથી, કારણ કે મિથ્યાત્વમાડુનીયના સક્રમવટે સમ્યક્ત્ત્ત અને મિશ્રમેહનીય નિષ્પન્ન થાય છે. આયુષકના દેવાયુક્ર ચાર ભેદ છે. નામક ની બેતાલીશ પ્રકૃતિએ-ગતિનામ. જાતિનામ ઇત્યાદિ ચૌદ પિ`ડપ્રકૃતિ, પરાધાતનામાક્રિ આઠ પ્રત્યેક પ્રકૃતિએ, ત્રસદશક અને ` સ્થાવરદશક, તથા પિડપ્રકૃતિના વાન્તર પાંસઠ ભેદા થાય છે-જેમકે ગતિ નામના દેવગતિનામાદિ ચાર પ્રકાર છે. જાતિનામના એકેન્દ્રયાદિ પાંચ પ્રકાર છે–ઇત્યાદિ. તથા ત્રસદશક, સ્થાવરઢશક તથા પરાઘાતાદિ આઠ પ્રકૃતિ મેળવતાં નામકના ત્રાણુ ભેદો થાય છે; તેમાં અન્ધન અને સધાતનનામના ઔદ્યારિ કાદિ શરીરનામમાં, અને વદિ વીશ પ્રકૃતિઓના સામાન્ય વચિતુષ્કમાં સમાવેશ કરીએ તે પાંચ બન્ધનનામની, અને પાંચ સ’ઘાતનામની-એદી પ્રકૃતિએ ઘટે, તથા વર્ણાહિની સેાળ પ્રકૃતિએ ઘટે, એટલે ત્રાણુ પ્રકૃતિએમાંથી છવીશ પ્રકૃતિએ ખાદ કરતાં બંધમાં નામકમની સડસડ પ્રકૃતિઓ રહે છે. ગાત્રકના ઉચ્ચ અને નીચ-એ એ ભેદ છે. અન્તરાયકના દાનાન્તરાયાદિ પાંચ પ્રકાર Page #274 -------------------------------------------------------------------------- ________________ બન્યાધિકાર છે. એ પ્રમાણે સર્વમળીને સામાન્યતઃ બન્યમાં એકવીસ પ્રકૃતિઓને અધિકાર છે. - મિથ્યાત્વગુણસ્થાનકે તીર્થંકરનામ, આહારકશરીરનામ અને આહારકસંગે પાંગનામ-એ ત્રણ પ્રકૃતિઓ બંધાતી નથી, કારણ કે સરોગસમ્યક્ત્વ નિમિત્તે તીર્થંકરનામ અને અપ્રમત્તસંયમનિમિત્તે આહારદ્ધિક બંધાય છે, મિથ્યાત્વગુણસ્થાનકે સમ્યકત્વ અને સંયમરૂપ હેતુ નહિ હોવાથી ત્યાં એ ત્રણ પ્રકૃતિએ સિવાય એકસો સત્તર પ્રકૃતિએ મિથ્યાત્વ અવિરતિ, કષાય અને ગરૂપ હેતુઓ વડે બંધાય છે. હવે મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બધમાં વિચ્છિન્ન થાય છે અને કેટલી હોય છે તે જણાવે છે કે નયતિજ-લાડુ-થાવરવા દુરાચા-છિન્ન-ના-મિજી सोलतो इगहियसयं, सासणि, तिरि-थीण-दुहगतिग॥४॥ કા-જ્ઞાનિg--સંથાવર નિ–૩ો -ચિત્તિ पणवीसंतो मीसे चउसयरि दुहाउअअबंधा ॥५॥ નિત્રિ -જ્ઞાતિ-સ્થાવરવા દુહા-તપ-છે -નપુર-] શિધ્યાત્વનું ! षोडशान्त एकाधिकशतं सास्वादने तिर्यक्-स्त्यान-दुर्भगत्रिकं ॥४॥ अनन्त-मध्याकृति-संहननचतुष्क नीचो-योत-कुखगतिस्त्रीति । पंचविंशत्यन्तो मिश्रे चतुःसप्ततिः द्यायुष्काबन्धात् ॥५॥ અર્થા–નિરતિજ્ઞા-થાવર] નરકત્રિક, જાતિચતુક, સ્થાવરચતુષ્ક, દુકા-વ-શિવ-રપુ-]િ હુડકસંસ્થાન, કમ. ૧૫ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કર્મસ્તવ વિવેચનસહિત આતપનામ, એવઠ્ઠસંઘયણ, નપુંસકવેદ અને મિથ્યાત્વમેહનીય-એ તિરુંતો સેલ પ્રકૃતિઓને અન્ત–વિચછેદ થાય એટલે [ સા ] સાસ્વાદનગુણસ્થાનકે, [ રુદિચર્ચ ] એકસો એક પ્રકૃતિએ હોય. [તિરિ-થી-ટુતિ ) તિય ચત્રિક, થિણદ્વિત્રિક, અને દૌર્ભાગ્યત્રિક [-મન્નાનિg-સંઘચછras] અનન્તાનુબધિચતુષ્ઠ, મધ્યાકૃતિચતુષ્ક, મધ્યસંઘયણચતુષ્ક, [ નિષજ્ઞો-ફુવારૂ[સ્થિત્તિ નીચત્ર, ઉદ્યોતનામ, કુખગતિનામ અને સ્ત્રીવેદ-એ પ્રમાણે [gotવીસંતો ] પચીશ પ્રકૃતિઓને અન્ન-વિચ્છેદ થાય, એટલે [મી મિત્રગુણસ્થાનકે [જવણચરિ] ચુમોતેર પ્રકૃતિઓ હોય છે, દિહાડક-વં] કારણ કે ત્યાં બે આયુષને અબંધ છે. વિવેચન –નરકવિક-નરકગતિ, નરકાનુપૂર્વી અને નરકાયુષ જાતિચતુષ્ક–એકેન્દ્રિયનામ, બેઈન્દ્રિયનામ, તેઈ. ન્દ્રિયનામ, અને ચઉરિન્દ્રિયનામ; સ્થાવરચતુષ્ઠ-સ્થાવરનામ, સૂમનામ, અપર્યાપ્ત નામ અને સાધારણનામ; હુકસંસ્થાનનામ, આતપનામ, એવઠ્ઠસંઘયણનામ, નપુંસકવેદ અને મિથ્યાત્વમોહનીય-એ સેળ પ્રકૃતિઓનું કારણ મિથ્યાત્વ છે, તેથી તે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે બંધાય છે, આ પ્રકૃતિએ પ્રાયઃ નારક, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને ગ્ય હોવાથી અને અત્યન્ત અશુભ હોવાથી મિાદષ્ટિ બાંધે છે, સાસ્વાદનગુણસ્થાનકે મિથ્યાત્વ નહિ હોવાથી ત્યાં મિથ્યાત્વનિમિત્તક પૂક્તિ સોળ પ્રકૃતિએ બંધાતી નથી, તેથી સાસ્વાદનગુણસ્થાનકે એકસે એક ઉત્તર પ્રવૃતિઓ બંધાય છે. તેમાં જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય Page #276 -------------------------------------------------------------------------- ________________ બન્ધાધિકાર. રર૭ બે, મોહનીય (મિથ્યાત્વમેહનીય, અને નપુંસકવેદ સિવાય) વીશ, આયુષકર્મ (નરકાયુષ સિવાય) ત્રણ, નામકર્મ (નરકગતિનામાદિ તેર પ્રકૃતિ વિના) એકાવન, ગોત્ર છે અને અંતરાયકર્મ પાંચ-સર્વે મળીને એકસે એક પ્રકૃતિઓ સાસ્વાદનગુણસ્થાનકે બંધાય છે. ત્યાં તિર્યગતિ, તિર્યંચાનુપૂર્વી, તિર્યંચાયુષ, થીણુદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા,દુર્ભગનામસ્વરનામ અને અનાદેયનામ, અનન્તાનુબન્ધી ચતુષ્ક-અનંતાનુબન્ધી ક્રોધ, માન, માયા અને લેભ; મધ્યાકૃતિચતુષ્કપ્રથમ અને અન્તિમ સંસ્થાનવજિત ન્યધપરિમંડલ, સાદિ, વામન અને કુજ-એ ચાર સંસ્થાનના મધ્યસંઘયણ ચતુર્ક-પ્રથમ અને અન્તિમ સંઘયણવજિત રાષભનારાચ, નારાજ, અર્ધનારાચ અને કિલિકાએ ચાર સંઘયણનામ; નીચત્ર, ઉદ્યોતનામ, અશુભવિહાગતિનામ અને સ્ત્રીવેદ-એ પચીશ પ્રકૃતિએના બધનું કારણ અનન્તાનબન્ધી કષાય છે, અને તે સાસ્વાદન ગુણસ્થાનકે અવશ્ય હોવાથી તેઓને બધ સાસ્વાદને થાય છે, ઉપરના ગુણસ્થાનકે અનન્તાનુબંધી કષાય નહિ હોવાથી એ પચીસ પ્રકૃતિએને બન્ધ થતું નથી, માટે એકસો એકમાંથી પચીશ પ્રકતિઓ બાદ કરતાં મિશ્રગુણસ્થાનકે બંધમાં છોતેર પ્રકતિઓ રહે, પરંતુ ત્યાં દેવાયુષ અને મનુષ્યાયુષને બધુ નહિ થતું હોવાથી ચોતેર પ્રકૃતિઓ બધમાં હોય છે, કેમકે મિશ્રગુણસ્થાનકે આયુષના બને એગ્ય અધ્યવસાયસ્થાનકે હોતા નથી, એટલે જ્ઞાનાવરણય પાંચ, દર્શ_ નાવરણીય છ, વેદનીય બે, મોહનીય ગણશ, નામકમ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કમત વિવેચનસહિત છત્રીસ, ગેત્રિકર્મ એક, અત્તરાયકર્મ પાંચ-એ પ્રમાણે ચુંમતેર પ્રકૃતિએ બધમાં હેય છે. અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિએને બઘ અને ભાવિ છેદ થાય તે કહે છેसम्मे सगसयरि जिणाउबधि वइर-नरतिय-बियकसाया । उरलदुगंतो देसे, सत्तट्ठी तियकसायतो ॥६॥ तेवट्टि पमत्ते, सोग अरइ अथिरदुग अजस-अस्सायं। वुच्छिज्ज छच्च सत्त व, नेइ सुराउं जया निट्ठ ॥७॥ [सम्यक्त्वे सप्तसप्तति: जिनायुबन्धे वन नरकत्रिक-द्वितीयकषायाः। औदारिकद्विकान्तो देशे सप्तषष्टिः तृतीयकषायान्तः ॥६॥ [faષ્ટ પ્રમત્તે, શો-રત્ય-સ્થિરદ્ધિ-ચોડાતમ્ ! व्यवछिद्यन्ते षट् च सप्त वा नयति सुरायुर्यदा निष्ठाम् ॥७॥ અર્થ–સમે] અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે [ના-=વં]િ જિનનામ અને બે આયુષને બંધ થાય એટલે નિજાનચરિ] સત્યતેર પ્રકૃતિએ હોય, ત્યાં વિરૂનરતિચ-વિચકાસાયા-રઢતુvો] વજત્રાષભનારાચ, મનુ ત્રિક, દ્વિતીય-અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાય અને ઔદારિદ્ધિકને અંત-અંધવિચ્છેદ થાય એટલે ]િ દેશવિરતિ ગુણસ્થાનકે સિત્તરીસડસઠ પ્રકૃતિએ હાય. ત્યાં [ રિક્ષાચંતો) ત્રીજા કષાયને અંત-બંધવિચ્છેદ થાય. તેથી તેિ િપમ] ત્રેસઠ પ્રકૃતિએ પ્રમત્ત ગુણસ્થાનકે હાય, ત્યાં ત્રિોજ-રૂ- યદુ-મકર-રસાયં] શેક અરતિ, અસ્થિરદ્ધિક, અયશકીર્તિ અને અસતાવેદનીય Page #278 -------------------------------------------------------------------------- ________________ અન્વાધિકાર. ૨૨૯ એ [ઇજ્જ]૭ પ્રકૃતિઓને[વ્રુત્તિøTM] વિચ્છેદ કરે, [૧] અથવા [નચા] જો [મુરાર] દેવાયુષના અને [નિટું ને] સમાપ્ત કરે તેા [ત્તત્ત] સાત પ્રકૃતિઓના અધિવિચ્છેદ કરે. ! દેશ. વિવેચનઃઅવિરતિ સમ્યગ્દષ્ટિગુણસ્થાનકે સત્યેાતેર પ્રકૃતિના બન્ધ થાય છે, કારણ કે અહી' સમ્યક્ત્યનિમિત્તે જિનનામ કમ બધાય છે, જે યિ `ચ અને મનુષ્યા છે તે આ ગુણસ્થાનકે દેવાયુષના અન્ય કરે છે, અને નારક અને દેવા મનુષ્યાયુષને અન્ય કરે છે માટે અન્યમાં ત્રણ પ્રકૃતિ ઋષિક હોય છે, એટલે જ્ઞાનાવરણ પાંચ, દ નાવરણ છ, વેદનીય એ, મોહનીય એગણીશ, આયુષકમ' એ, નામક્રમ સાડત્રીશ, ગેાત્રકમ એક અને અન્તરાયકમ પાંચ –સવ” મળીને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે બંધમાં સત્યાતેર પ્રકૃતિઓ હાય છે. ત્યાં વજ્રઋષભનારાચસ‘હેનન, મનુવ્યંગતિ, મનુષ્યાનુી, મનુષ્યાયુષ, અપ્રત્યાખ્યાનાવરણુ ચાર કષાય, ઔદ્યાશ્તિશરીર અને ઔદ્રારિકઅ ગેપાંગ-એ દશ પ્રકૃતિને અન્યવિચ્છેદ થાય, કારણ કે દેશવિરત્ય દિને ખીજા અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયાના ઉદ્યય નહિ હેાવાથી તે બંધાતા નથી, કેમકે અનન્તાનુમન્ત્રી સિવાયના જે કષાયે ઉદયમાં હાય તે જ ખ`ધાય છે. માત્ર અનન્તાનુમન્ત્રી કોઇ વખતે ઉદયમાં ન હોય તેા પણ બંધાય છે. કોઇ સભ્યષ્ટિ પ્રથમ અનન્તાનુબન્ધી ચાર કષાયેાની વિસયેાજના કરે, અને ત્યાર પછી તેને તેવી વિશુદ્ધિ ન ઢાય તે તે મિથ્યાત્વાદિના ક્ષ કર્યા સિવાય પડીને મિથ્યાત્વગુણસ્થાનકે જાય, અને ત્યાં મિથ્યાત્વનિમિત્તે પુનઃ અનન્તાનુષધી કષાયે બાંધે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કમ વત વિવેચનસહિત ત્યારે એક આવલિકા સુધી ઉદયમાં નહિ હોવા છતાં તે મ ધાય છે. મનુષ્યત્રિકના માત્ર મનુષ્યને જ ઉક્રય હોય છે. ઔદાકિદ્ધિક અને વજ્રઋષભનારાચ સંઘયણના મનુષ્ય અને તિય ચાને જ ઉદય હાય છે,ઢશિવરતિ આદિ ગુગુસ્થાનકે મનુષ્ય અને તિય 'ચપ્રાયેાગ્ય બધ કરતા નથી, માત્ર દેવગતિપ્રાયેાગ્ય ક્ર ખાંધે છે, તેથી એ છ પ્રકૃતિના ખંધ કરતા નથી; એ પ્રમાણે એ દશ પ્રકૃતિના અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણુસ્થાનકે અવિચ્છેદ થાય છે, એટલે પ્રકૃતિએ ત્યાં સુધી બધાય છે, અને આગળના ગુણસ્થાનકે બધાતી નથી; માટે એ દશ પ્રકૃતિ પૂર્વોક્ત સત્યાતરમાંથી બાદ કરીએ એટલે દેશવિરતિગુણસ્થાનકે જ્ઞાનાવરણની પાંચ, દર્શનાવરણુની છે, વેદનીયનો એ, માહનીયની ૫'દર, આયુષની એક, નામકમની ત્રીસ, ગેાત્રક ની એક અને અંતરાયકની પાંચ-એ પ્રમાણે સડસઠ પ્રકૃતિએ બધાય છે. ત્યાં ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લાલના બન્ધવિચ્છેદ થાય, કેમકે પછીના ગુણસ્થાનકે તેના ઉદય નથી, માટે તે ખંધાતા નથી, જે કષાયે વેદાય તે બધાય છે’-એવા સામાન્ય નિયમ છે, માટે તે ચાર પ્રકૃતિએ પૂર્વોક્ત સડસઠ પ્રકૃતિઓમાંથી આછી કરીએ એટલે પ્રમત્તગુણસ્થાનકે ત્રેસઠ પ્રકૃતિએ મધમાં હોય છે. તેમાં માહનીયકમ ની અગીઆર પ્રકૃતિ હોય છે, અને બાકી જ્ઞાનાવરણાદિકની ઉત્તર પ્રકૃતિએ પૂર્વ પ્રમાણે જાણવી, ત્યાં શાક, અરતિ, અસ્થિર, અશુભ,અયશ અને અસાતાવેદનીય-એ છ પ્રકૃતિના ખવિચ્છેદ થાય, કારણ Page #280 -------------------------------------------------------------------------- ________________ અધાધિકાર. રા એ છ પ્રકૃતિના મન્ધનુ કારણ પ્રમાદ છે, અને આગળના ગુણસ્થાનકે પ્રમાદ નહિ હાવાથી ત્યાં તેને 'વિચ્છેદ થાય છે. બથવા તે કોઈ પ્રમત્તસયત પ્રમTMગુણસ્થાનકે દેવાયુષના બંધના આર’ભ કરે અને ત્યાંજ પૂર્ણ કરે તે સાત પ્રતિકૃઓના અધવિચ્છેદ્ય થાય છે. હવે અપ્રમત્તગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બાંધે તે જણાવે છે— गुणसडि अप्पमत्ते, सुराउ बांधतु जइ इहागच्छे | अन्नह अट्ठावन्ना, ज' आहारगदुगं बधे ॥ ८ ॥ | एकोनष्टिर प्रमत्ते सुरायुबध्नन् तु यदीहागच्छेत् । अन्यथा अष्टापं चाशद् यदाहारद्विक' बन्धे ||८|| અર્થ :- [નરૂ] એ [સુરા૩] દેવાયુષને [ધતુ] અન્ય કરતા [ TM ] અહીં આ-ગુણસ્થાનકે [ આપણે ] આવે તે [ અપમTM ] અપ્રમત્ત ગુણસ્થાનકે [ મુળદુ ] ઓગણસાઠ પ્રકૃતિ બંધમાં હાય, [ અન્નદૂ ] અન્યથા જો તેમ ન થાય તેા [ અઠ્ઠાવના] અઠ્ઠાવન પ્રકૃતિઓ બ`ધમાં હાય, [ ૬' ] કારણ કે અહી. [ બારાતુન ] આહારક શરીર અને આહારક અંગેાપાંગ-એ એ પ્રકૃતિએ [ વર્ષે ] અન્યમાં હોય છે. વિવેચનઃ-પ્રમત્તસયત ગુણસ્થાનકે દેવાયુષના અધના પ્રારભ કરે છે, પણ આગળ અપ્રમત્તાદિ ગુણસ્થાનકે આયુષના અન્ય કરતા નથી, કારણ કે તેને અન્ય ઘેાલના ૧ આયુષના અન્યને યોગ્ય ચઢતા અને ઉતરતા અધ્યવસાયની પરપરાને ધાલનાપરિણામ કહે છે, અપ્રમત્તાદિ ગુણસ્થાનકે અધિક વિશુદ્ધિ હોવાથી ત્યાં તેવા પ્રકારના અધ્યવસાયની પરંપરારૂપ ઘેાલના પરિણામ નથી, માટે ત્યાં આયુષને બંધ થતા નથી. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ કમ સ્તવ વિવેચનહિત પરિણામથી થાય છે. અને અપ્રમત્તાદિ ગુણસ્થાનકે અત્યંત વિશુદ્ધ પરિણામ હાવાથી ઘેાલના પરિણામ હોતા નથી, જો પ્રમત્તગુણસ્થાનકે આયુષના અન્યના પ્રાર`ભ કરે અને અન્યને પૂરા કર્યા સિવાય ત્યાંથી અપ્રમત્તગુણસ્થાનકે જાય અને ત્યાં બાકી રહેલ આયુષના અન્ય પૂરા કરે તે અપ્રમત્ત ગુણુ સ્થાનકે ઓગણસાઠ પ્રકૃતિએ અન્યમાં હાય, પણ જો પ્રમત્તગુણસ્થાનકે દેવાસુષના બન્ધના પ્રારમ કરી ત્યાંજ સમાપ્ત કરે તેા અપ્રમત્તગુણસ્થાનકે અઠ્ઠાવન પ્રકૃતિએ હાય, કારણ કે ત્યાં અપ્રમત્તસંયમનિમિત્તે આહારક શરીર અને આહારક અ'ગોપાંગ–એ એ પ્રકૃતિ માંધે, પૂર્વક્તિ ત્રેસઠ પ્રકૃતિમાંથી શાકાદિ છ પ્રકૃતિ અને સુરાયુસહિત સાત પ્રકૃતિએ આદ કરતાં છપ્પન પ્રકૃતિએ રહે, તેમાં આહારકદ્વિક મેળથતાં અઠ્ઠાવન પ્રકૃતિએ મધમાં હાય. એટલે જ્ઞાનાવરણુ પાંચ, દનાવરણુ છે, વેદનીય એક, મેાહનીય નવ, નામકમ એકત્રીસ, ગાત્રકમ' એક અને અન્તરાયકમ પાંચ એ પ્રમાણે અઠ્ઠાવન ઉત્તર પ્રકૃતિ અને આયુષને બંધ કરે તા ઓગણસાઠ પ્રકૃતિએ અપ્રમત્તગુણસ્થાનકે બધાય. હવે અપૂવ કરણ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ ના બન્ય અને કેટલી પ્રકૃતિના બન્ધવિચ્છેદ થાય તે બતાવે છે:अडवन्न अपुव्वाइम्मि, निद्ददुगंतो छप्पन्न पणभागे । મુહુ૫-પશિતિ-મુવ-તસનન-રવિજીતજીવ'ગજ ।।૧।। समचउर - निमिण - जिण-वन्न- अगुरुलहुचउ छल सि तीस तो અમે જીવસ ધો, દાસ-કે-૪-મયમેળો ।। ૨૦ ॥ Page #282 -------------------------------------------------------------------------- ________________ બન્ધાધિકાર ૨૩૩ [ अष्टापंचाशद् अपूर्वादौ निद्राद्विकान्तः षट्प चाशत् पञ्चभागे । सुरद्विक-पञ्चेन्द्रिय-सुखगति-त्रसनवक-औदारिक विना [समचतुरस्र-निर्माण-जिन-वर्ण-अगुरुलघुचतुष्क षडशे ત્રિરાતઃ | चरमे षड्विंशतिबन्धो हास्य-रति-कुत्साभयभेदः ॥१०॥] અર્થ-[ અપુરવામિ ] અપૂર્વકરણના આદિ-પ્રથમ ભાગને વિષે [ કવન્ન ] અઠ્ઠાવન પ્રકૃતિ હોય છે. [ નિદુરો ] ત્યાં નિદ્રાદ્ધિકને અન્ત થાય એટલે વામજો ! પાંચ ભાગને વિષે | જીણ7 ] છપ્પન પ્રકૃતિએ હાય. ત્યાં [ સુરદુn ] સુરદ્ધિક, [ TMરિ ] પંચેન્દ્રિય જાતિ, સુવા) શુભવિહાગતિ, તત્તર ] ત્રાદિ નવ પ્રકૃતિએ [ ૩રવિગુત્તyવંત ] દારિક શરીર અને દારિક અંગોપાંગ વિના બાકીના વૈકિય, આહારક, તૈજસ, અને કાર્યgશરીરનામ તથા વૈકિય અંગોપાંગ અને આહારક અંગોપાંગ. [સમજાર-નિમિગ-નિન-] સમચતુરસ્ત, નિમણ,જિનનામ, [ વન-અનુસ્ત્રવ વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુચતુષ્ક-અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત અને ઉચ્છવાસનામ-એ (તી તેત્રીશ પ્રકૃતિઓને અન્ત-અવિરછેદ [ ઝર્ઝતિ ] છઠ્ઠા ભાગને અંતે થાય, એટલે [ ] છેલ્લા સાતમા ભાગને વિષે [ ઝવણવન્યો ] છવીશ પ્રકૃતિએને બધ હોય, ત્યાં [ -- છ-મેચ-મેરો] હાસ્ય, રતિ, કુત્સા=જુગુપ્સા અને ભયને ભેદ=વિચ્છેદ થાય. વિવેચન-અપૂર્વકરણ ગુણસ્થાનકના સાત ભાગ - કરવા, તેમાં પ્રથમ ભાગને વિષે પૂર્વે કહેલી અાવન પ્રકતિઓ હોય છે. ત્યાં પ્રથમ ભાગને અને નિદ્રાદ્ધિક-નિદ્રા Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કમસ્તવ-વિવેચનસહિત અને પ્રચલાને બન્ધવિચ્છેદ થાય, કારણ કે આગળ તેના બન્ધને ગ્ય અધ્યવસાયસ્થાન નથી, એટલે બીજે, ત્રીજે, ચેથે, પાંચમે અને છઠું-એ પાંચ ભાગને વિષે છપ્પન પ્રકૃતિએ બંધમાં હોય છે. હવે છઠ્ઠ ભાગે દેવગતિ, દેવાનુપૂવી પંચેન્દ્રિય જાતિ, શુભવિહાગતિ, યશનામ સિવાય ત્રસાદિ નવ પ્રકૃતિઓ, વૈક્રિયશરીર, આહારકશરીર, તૈજસશરીર, કાર્મણશરીર, વૈકિય અંગોપાંગ. આહારક અંગે પાંગ, સમચતુરસ, નિર્માણનામ જિનનામ, વર્ણાદિચતુક, અગુરુલઘુચતુષ્કઅગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત અને ઉછૂવાસનામ-એ નામકર્મના ત્રીશ પ્રકૃતિએને બન્ધવિચ્છેદ થાય, એટલે સાતમા ભાગને વિષે છવી પ્રકૃતિઓ બંધમાં હોય ત્યાં હાસ્ય, તિ, જુગુપ્સા અને ભય–એ ચાર પ્રકૃતિએને બવિ છેદ થાય, એટલે અનિવૃત્તિગુણસ્થાનકે જ્ઞાનાવરણય પાંચ; દર્શનાવરણય ચાર, વેદનીય એક, મેહનીય પાંચ, નામકર્મ એકનેત્ર એક અને અંતરાયની પાંચ–એમ બાવીશ પ્રતિકૃઓને બંધ હોય છે. - અનિવૃત્તિગુણસ્થાનકે ઉત્તર પ્રવૃતિઓને બન્ધ અને તેને વિચછેદ તથા સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકે બંધ કહે છેअनियट्टिभागपणगे, इगेगहीणा दुवीसविहब धो । पुम-सजलणचउण्ह', कमेण छेओ सतर सुहुमे ॥११॥ [ अनिवृत्तिभागपंचके एकहीनो द्वाविंशतिविधबन्धः । पुस्-सज्वलनचतुर्णा क्रमेण च्छेदः सप्तदश सूक्ष्मे ॥११॥] અર્થ - ( અનિચઠ્ઠિમાળ ) અનિવૃતિના પાંચ ભાગને વિષે (ફોહીળા ) એક એક પ્રકૃતિહીન ( યુવીસવિઘા) બાવીશ પ્રકૃતિએને બબ્ધ હોય છે. ( પુ Page #284 -------------------------------------------------------------------------- ________________ બંધાધિકાર ર૩૫ રસંગસ્ટાવરણું) પુરુષવેદ અને સંજવલનાદિ ચાર પ્રકૃતિએને ( બ) અનુક્રમે ( છેલ્લો) છેદ-બન્યવિચ્છેદ થાય, એટલે (સત્તર) સત્તર પ્રવૃતિઓ (સુદ) સૂમસં૫રાય ગુણસ્થાનકે હેય. વિવેચન -અનિવૃત્તિ ગુણસ્થાનકના પાંચ ભાગ કરવા, તેમાં પ્રત્યેક ભાગે પુરુષવેદ, સંજવલન ક્રોધ, માન, માયા અને લેભમાંથી એક એક પ્રકૃતિહીન બાવીશ પ્રકૃતિએને બન્ધ જાણ. ત્યાં પુરુષવેદને બાવિચ્છેદ થાય એટલે બીજા ભાગે એકવીશ પ્રકૃતિએને બન્ધ, સંજવલનકોને બન્ધવિચ્છેદ થાય એટલે ત્રીજા ભાગે વીશ પ્રકૃતિઓને બન્ય, સંજવલનમાનને બધવિચ્છેદ થાય એટલે ચેથા ભાગે એગણીશ પ્રકૃતિએને બનવ, ત્યાં માયાને બન્ડવિચ્છેદ થાય એટલે પાંચમા ભાગે અઢાર પ્રકૃતિએને બ, અને પાંચમા ભાગને અને મને બઘવિચ્છેદ થાય એટલે સૂમસં૫રાય ગુણસ્થાનકે સત્તર પ્રવૃતિઓને બન્ધ હોય. ત્યાં બાદરકષાયને ઉદય નથી, માત્ર સૂક્ષ્મ લેભને ઉદય છે, તેથી તેને બન્ધ થતા નથી. તેમાં જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ ચાર, વેદનીય એક, નામ એક, ગોત્રકર્મ એક અને અંતરાય કમની પાંચ પ્રકૃતિએ મળીને સત્તર પ્રકૃતિએ સૂમસંપરાય ગુણસ્થાનકે બંધાય છે. હવે સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકે સોલ પ્રકૃતિએને બન્યવિચ્છેદ બતાવે છે -- चउदसशुच्च-जस नाण-विग्घदसंग ति सोलसुच्छेओ। तिसु सायबन्ध छेओ, सजोगि बध तु अणतो अ॥१२॥ Page #285 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્ત વિવેચનસહિત [ચતુર્વાનો-કર-ચરા--જ્ઞાન-વિનરામિતિ વોટરોએ विषु सातबन्धश्छेदः सयोगिनि बन्धान्तो अनन्तश्च ॥१२॥] અર્થ- વારંag-ર-ગ-ન-વઘર તિ] ચાર દર્શનાવરણ,ઉચ્ચગેત્ર, યશકીતિનામ, જ્ઞાન-વિનાશક-પાંચ જ્ઞાનાવરણ અને પાંચ અંતરાય કર્મ બંને મલી દશ પ્રકૃતિએ એ પ્રમાણે [ રેણુગો] સેલ પ્રકૃતિએને બન્યવિચ્છેદ થાય. (સિસ) ત્રણ ગુણસ્થાનકે-ઉપશાંત મેહ, ક્ષીણમેહ અને સચોગિગુણસ્થાનકે (સાચવ૫) સાત વેદનીયને બધ હોય, તેને (સન) સગિગુણસ્થાનકે ( છેલો) બન્ધવિચ્છેદ થાય. એ પ્રમાણે ( ગંધંતુ તે ૨) બધને અન્ત હેય છે, અને અન્ત હેતે નથી. વિવેચન –ચાર દર્શનાવરણ-ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલદર્શનાવરણ; ઉચ્ચગોત્ર, યશકીર્તિનામ, પાંચ જ્ઞાનાવરણ અને પાંચ અત્તરાય-એ પ્રમાણે સોલ પ્રકૃતિએનો સૂમસં૫રાય ગુણસ્થાનકે બધવિચછેદ થાય છે. આ અન્ય સાંપરાયિક-કષાયજન્ય છે, અને પછીના ઉપશાન્તમેહ, ક્ષીણમેહ અને સગિકેવલીએ ત્રણ ગુણસ્થાનકે સાતાવેદનોયને બે સમયને બંધ થાય છે, તે સાંપરાવિક નથી પણ ગજન્ય છે, તેની માત્ર બે સમયની સ્થિતિ છે. પ્રથમ સમયે બંધાય છે, બીજા સમયે ઉદયમાં આવે છે અને ત્રીના સમયે નાશ પામે છે. તેને સોનિ કેવલી ગુણસ્થાનકે અવિચ્છેદ થાય છે, એટલે અગિગુણસ્થાનકે ગરૂપ હેત નહિ હોવાથી કમને બન્ધ થતું નથી. જે જે ગુણસ્થાનકે જે જે પ્રકૃતિઓના બન્ધહેતુને વિરછેદ થાય તે તે ગુણસ્થાનકે તે તે પ્રકૃતિએના બબ્ધને અન્ન-વિછેદ Page #286 -------------------------------------------------------------------------- ________________ બંધાધિકાર ૩૭ થાય છે, અને જે જે ગુણસ્થાનકે જે જે પ્રકૃતિઓના બન્ધહેતુને વિરછેદ થતું નથી તે તે ગુણસ્થાનકે તે તે પ્રકૃતિએના બઘને વિચછેદ નથી. જેમ મિથ્યાષ્ટિગુણસ્થાનકે નરકત્રિકાદિ સેળ પ્રકૃતિઓના બન્ધનું કારણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ છે, તેમાં પ્રધાન હેતુ મિથ્યાત્વને વિચ્છેદ થવાથી મિથ્યાષ્ટિગુણસ્થાનકે તે પ્રકૃતિઓના બને વિચ્છેદ થાય છે, કેમકે તેથી આગળના ગુણસ્થાનકે મિથ્યાત્વરૂપ કારણ નહિ હેવાથી તેને અન્ય થતું નથી, અને બીજી પ્રકૃતિઓના બન્ધના હેતુઓ હોવાથી તેના બને વિછેર થતું નથી. એ પ્રમાણે બીજા ગુણસ્થાનકને વિષે પણ જે પ્રકૃતિએના હેતુઓને વિચ્છેદ થાય તે પ્રકૃતિએના બજને વિછેર થાય છે, જેના બન્ધના. હેતુઓને વિચ્છેદ થતું નથી. તેને બધું ચાલુ હોય છે. बन्धाधिकार समाप्त. Page #287 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ૨૩૮ ગુણસ્થાનના નામ આધ મિથ્યાત્વ સાસ્વાદન મિશ્ર અવિરતિ સમ્યગદષ્ટિ દેશવિરતિ પ્રમત્તસ યત ઈ અપ્રમત્તસયત અપૂર્ણાંકરણ ૧ લેા ભાગ ૨ જો ભાગ "" ૩ જો ભાગ ૪ થા ભાગ ૫ મા ભાગ । । ભાગ ૭ મા ભાગ લેા ભાગ ૨જો ભાગ ,, ૩ જો ભાગ ,, "" ,, "" અનિવૃત્તિ ૩૦ ૧ ,, ,, ,, ૧૦૦ સુક્ષ્મસ પરાય ૧૧ ઉપશાન્તમાહ ક્ષીણમે હ ૧૩ સયેાગિકેવલી ૧૪ અયેાગિકેવલી ૧ર "" ,, बन्धयन्त्र. ... ૪ થા ભાગ ૫મા ભાગ મૂલ પ્રકૃાત ઉત્તર પ્રકૃતિ 6 6 6 6 60 N\ \ બ પ ૮ ૧૨૦ ૫ ૯ ૨૦૨૬ ૪૬૭ ૮૯૧૧, ૫ ૯ ૨૨૬ ૪૬૪૯ ૨ ૮/૧૦૧ ૫ ૯ ૩૫૧, ૨ ૭ ૭૪ ૫ ૬| ૮ ૭૭ ૫ ૬૨ ૬૭ ૫ ૬ા ૬૩૭ ૯ ! ૭ ૫૬ ૭ ૫૬ ૭ ૫૬ . hlèbl•l* hljoèbl.l89 ર વેદનાય ૪ ૭ ૨૬૦ ૫ ૭ ૨૨ ૫ ૭ ૨૧ ૫ બ ૨૦૦ ૫ ૪૦ ૧ ૭ ૧૯૬ ૧૫ ૪ • ૫ ૧૮ ૬ ૧૭ ૧ ૧ १ ૧ ૧ ૧ p ૨૨૪ ૪ ૧ છ . ૨૦૧૯ . h]L$lt hñie ૪ ૧ ૨૦૧૯ 1 ૨૦૧૫ ૨૦૧૧ ૪ ૧૦ ૪ ૩૭ ૩૭ ૭ ૩ ૪ ૫ ૩ ૫ = " - 0 -- નામ . ૦૩૬ ૧ ૨૩૭ ૧ ૧૩૨ ૧ ૧૩૨ ” જી જી જી ૩૧, ૧૨ પા ૩૧ Kilc ૦ ૩૧૨ ૧ ૫ ૩૧ 1 ૩૧૦ ૧ 1 C O C . O لم لم لم هي في في في في في ૧/ .. O અન્તરાય O ૭ ર . Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ उदओ विवागवेयणमुदीरणमपत्ति इह दुवीससय । सतरसय मिच्छे मीस-सम्म-आहार-जिणणुदया ॥१३॥ [ उदयो विपाकवेदनमुदीरणा प्राप्ते इह द्वाविंश शतम् । सप्तदशशत मिथ्या (दृष्टौ) मिश्र-सम्यग्-आहार-जिनानु સુયા છે શરૂ અર્થ – (વિવાદળ] વિપાકનું-સનું-કર્મશક્તિનું વેદન–અનુભવ કરે તે [ 9 ] ઉદય, [અપત્તિ] અપ્રાપ્ત સમયે વિપાકને અનુભવ કરે તે [ કરીf ] ઉદીરણા. [ ] અહી–ઉદય અને ઉદીરણામાં સામાન્ય [ટુવીલ એકસે બાવીશ પ્રકૃતિએ છે. [ શિરો] મિથ્યાષ્ટિ ગુણરથાનકે [મીન--શાહાર-નિળયા] મિશ્રમેહનીય, સમ્યક્ત્વમેહનીય, આહારદ્ધિક અને જિનનામને ઉદય નહિ હેવાથી [ સાં ] એકસે સત્તર પ્રવૃતિઓ હોય છે. વિવેચન-આત્માની સાથે લાગેલા અને ઉદયસમયને પ્રાપ્ત થયેલા શુભાશુભ કર્મ પુદ્ગલેના વિપાક-શુભાશુભ ફેલનો અનુભવ થાય તે ઉદય. કમશઃ ઉદયમાં આવતા ૧ કેઈપણું કર્મ બંધાયા પછી જ્યાં સુધી તેને અબાધાકાલ પૂર ન થાય ત્યાં સુધી તેને ઉદય થતું નથી. ઉદય થયા પછી બધા કર્મપુલે એક સાથે ઉદયમાં આવતા નથી, પણ ક્રમશ: ઉદયમાં આવે છે. ઉદયસમયથી માંડી એક આવલિકા કાલની અંદર ઉદયમાં આવવા યોગ્ય પુદ્ગલે ઉદયસમયને પ્રાપ્ત થયેલાં, અને આવા લિકા પછી ઉદયમાં આવવા યોગ્ય પગલે ઉદયસમયને અપ્રાપ્ત થયેલા કહેવાય છે Page #289 -------------------------------------------------------------------------- ________________ २४० કસ્તવ વિવેચન સહિત કર્મ પુદ્ગલેમાં ઉદયસમયને અપ્રાપ્ત કર્મ પુદગલના શુભાશુભ ફલને પ્રયત્ન વિશેષથી પ્રથમ જ અનુભવ કરે તે ઉદીરણ અહીં ઉદય અને ઉદીરણાને વિષે સામાન્યતઃ એકસે બાવીશ પ્રકૃતિએ છે, કારણ કે સમ્યક્ત્વ મોહનીય અને મિશ્રમેહનીય બંધમાં નથી, પણ મિથ્યાત્વમેહનીયતા સે કમવડે થયેલી તે બને પ્રકૃતિએ ઉદયમાં હોય છે. મિથ્યાત્વષ્ટિ ગુણસ્થાનકે એકસેસત્તર પ્રવૃતિઓ ઉદયમાં હોય છે, કારણ કે ત્યાં મિશ્રમહનીય, સમ્યક્ત્વમેહનીય આહારકદ્ધિક-આહારક શરીર અને આહારક અંગે પાંગ તથા જિનનામને ઉદય હોતું નથી. મિશ્રમેહનીયને ઉદય મિશ્રગુણસ્થાનક સિવાય અન્યત્ર હોતે નથી, સમ્યફવમોહનીયને ઉદય અવિરતિસમ્યગ્દયાદિ ગુણસ્થાનકે, આહારકટ્રિકને ઉદય પ્રમત્તાદિગુણસ્થાનકે અને જિનનામને ઉદય સયોગિકેવલ્યાદિગુણસ્થાનકે હોય છે, તેથી એકસે બાવીશ પ્રકૃતિઓમાંથી આ પાંચ પ્રકૃતિએ બાદ કરતાં મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ઉદયમાં જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મોહનીય છવીશ, આયુષ ચાર, નામકર્મ ચોસઠ, ગેત્રિકર્મ બે અને અત્તરાયકર્મ પાંચ-સર્વ મળીને એસે સત્તર ઉત્તર પ્રવૃતિઓ હેય છે. હવે મિથ્યાદષ્ટિ અને સાસ્વાદનગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓને વિચ્છેદ થાય છે તે જણાવે છે – સુમત્તિકથા-fમ , મિર્જા સાથે રૂારસ | निरयाणुपुत्रिणुदया, अण-थावर इग-विगलतो ॥१४॥ (सूक्ष्मत्रिका-तप मिथ्यात्व मिथ्यान्त सास्वादने एकादशशतम् । निरयानुपूर्व्य नुदयाद् अनन्त स्थावर एक विकलान्तः ।।१४।। Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉદય રજા અથ':—(યુદુમતિનાયવ મિ') સૂક્ષ્મત્રિક, તપનામ અને મિથ્યાત્વમાડુનીયને (મિચ્છત.) મિથ્યાર્દષ્ટિગુણસ્થાનકે અન્ત-વિચ્છેદ થાય, એટલે (લાસળે) સાસ્વાદનગુણુ. સ્થાનકે (FIFT) એકસેઅગીયાર ઉત્તર પ્રકૃતિએ હાય છે. કેમકે ત્યાં ( નિયાળુપુબ્લિજીયા ) નરકાતુપૂર્વીના ઉદય હાતા નથી. ત્યાં (બળ થાવર—ન વિઝન તે) અન-તાનુખન્ની ચાર કષાય, સ્થાવરનામ, એકેન્દ્રિયજાતિ અને વિકલેન્દ્રિય જાતિના વિચ્છેદ થાય છે. વિવેચનઃ—સુમત્રિક, સૂમનામ, અય્યપ્તનામ અને સાધારણનામ; અતપનામ તથા મિથ્યાત્વમાહનીય એ પાંચ પ્રકૃતિએના મિથ્યાર્દષ્ટિગુહ્યુસ્થાનકે વિચ્છેદ થાય છે, કેમકે સૂક્ષ્મનામના ઉદય સૂક્ષ્મ એકેન્દ્રિયને વિષે હાય છે, પણ તેમાં સાસ્વાદન સભ્યદૃષ્ટિ ઉત્પન્ન થતા નથી. અપર્યંતનામ ક્રમ ના ઉદય બધા અપર્યાપ્ત જીવામાં ડાય છે, પણ સાસ્વાદન સભ્યષ્ટિ જેને પર્યાપ્તનામકમના ઉદય છે એવા કરાપર્યાંપ્તમાં ઉત્પન્ન થાય છે. સાધારણનામ કમ'ના ઉદય સાધારણ વનસ્પતિજીવાને હાય છે, પણ સાસ્વાદનસમ્યગ્દષ્ટિ સાધારણ વનસ્પતિમાં ઉપજતા નથી. આતપનામના ઉદય સૂર્ય મ`ડલમાં રહેલા ખાદર પૃષીકાયિક જીવને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી હાય છે; પરન્તુ સાસ્વાદન ગુરુસ્થાનક શરીરપર્યાપ્ત પૂરી થયા પહેલાં હાય છે, અને તે વખતે આતપનામકમના ઉદય હેાતા નથી. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી તેના ઉદય થાય પણ તે વખતે તેને સાસ્વાદન ગુણસ્થાનક હાતું નથી. મિથ્યાત્વમાહનીયના ઉદય તા મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનકે જ હાય છે, ભાગળના ગુણસ્થાનકે હાતા નથી. માટે એ પાંચ પ્રકૃતિ つ છે, ૩. ૧૬ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કસ્તવ વિવેચનસહિત બાદ કરતાં એક બાર પ્રકૃતિએ બાકી રહે પણ ત્યાં નરકાનુપૂવને ઉદય નહિ હોવાથી એકસો અગીયાર પ્રકૃતિઓ હોય છે, કેમકે નરકાનુ પૂવીને ઉદય વક-વિગ્રહ ગતિવડે નરકમાં જતા જીવને હોય છે, પરંતુ સાસ્વાદન અવસ્થામાં કેઈ પણ જીવ નરકમાં જાતે નથી, માટે સાસ્વાદનગુણસ્થાનકે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મેહનીય પચીશ આયુષ ચાર, નામકર્મ એગણસાડ, નેત્રકમ બે અને અન્તરાયકર્મ પાંચ-સર્વમળીને ઉદયમાં એક અગીયાર પ્રકૃતિએ હેય છે. હવે સાસ્વાદનગુણસ્થાનકે અનન્તાનુબન્ધી ક્રોધ, માન, માયા, લાભ, સ્થાવરનામકર્મ, એકેન્દ્રિય જાતિ અને વિક– દિન્ય-બેઇન્દ્રિય, ઈન્દ્રિય, ચોરેન્દ્રિય જાતિ-એ નવ પ્રકૃતિએને વિચ્છેદ થાય છે, કારણ કે અનન્તાનુબન્ધી કષાયના ઉદયથી સમ્યક્ત્વ હેતું નથી, તેમજ અનન્તાનુબી કષાયના ઉદયવાળે કેઈ પણ જીવ મિશ્રગુણસ્થાનકે જતું નથી. જેણે પહેલાં ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે એવા કેઈ જીવને અનન્તાનુબીને ઉદય થાય તે તે સાસ્વાદને જાય છે. માટે અનન્તાનુબન્ધીના ઉદયમાં ઉપરના ગુણસ્થાનકે હોતા નથી, સ્થાવરનામ કમ અને એકેન્દ્રિય જાતિ એકેન્દ્રિયવડે દવા લાયક છે, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, અને ચઉરિન્દ્રિયજાતિ વિકસેન્દ્રિયવડે વેદવા લાયક છે, અને ઉપરના ગુણસ્થાનકે તે સંજ્ઞી પંચેન્દ્રિયને જ હેવાથી ત્યાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયજાતિ નામને ઉદય હેતું નથી. માટે ઉપરના ગુણ સ્થાનકે આ નવ પ્રકૃતિઓ ઉદયમાં હતી નથી. Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉદય ૨૪૩ मीसे सयमणुपुवीणुदया मीसदएण मीसंतो । चउसयमजए.सम्मा-णु-पुचिखेवा बिअकसाया ॥१५॥ मणु-तिरिणुपुग्वि-विउवट्ठ-दुहग अणाइज्जदुग सतरछेओ सगसीइ देसि तिरिंगइ-आउ-नि-उज्जोय-तिकसाया १६ [मिश्रे शतमानुपूर्व्य नुदयात् मिश्रोदयेन मिश्रान्तः । चतुःशतं अयते सम्यग्-आनुपूर्वी -क्षेपात् द्वितीयकषायाः ॥१५॥ (मनुष्य-तियं गानुपूर्वी वैक्रियाष्टक दुर्भग अनादेयद्विक सप्तदशच्छेदः । सप्ताशीतिर्देशे तिर्यग्गति आयु-र्नीचैरुद्योत-त्रिकषायाः ॥१६।। अथ:-( अणुपुचीणुदया) मानुपूवा न य नहि हाथी मने (मीसोदएण ) मिश्राहनीय य पाथी ( मीसे ) मिश्रगुणस्थान ( सय )सो प्रकृति होय छे. त्यां ( मोसंतो ) मिश्रमाहनीयन विछे थायमेट ( अजए) मविश्ति सभ्यरिगुणस्थान(सम्मा-गु-पुचिखेवा)सभ्य(वभाहनीय समानुपूवीयतुन प्रक्षे५४२पाथी (चउसयं मेसो या२ प्रतिमा हाय छे. त्यां ( बियकसाया) wlon અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયે (मणु-तिरिणुपुग्वि-मनुष्यापूवी मने तिय यानुवार (-विउवट्ठ- वैठिया23, (-दुहग- हायनामम (-अणाइज्जदुग-) अनादि ( सत छेओ) मे सत्तर प्र. तिमान छ थाय मेले ( देसि ) शातिशुणस्थान ( सगसीइ) सत्याशी प्रतिमाहाय, त्यां (तिरिगइ-आउ-नि -उज्जोय -तिकसाया) तिय याति, तिथ यमायुष,नीयमात्र ઉધોત-નામકમ અને ત્રીજા ચાર કષાયે - એને વિરછેદ थाय.) Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કર્મસ્તવ વિવેચનસહિત વિવેચન - મિશ્રગુણસ્થાનકે તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂવી અને દેવાનુપૂવને ઉદય હેતું નથી, અને નરકાનુપૂવી તે સાસ્વાદનગુસ્થાનકે વિચ્છિન્ન થયેલી છે, તેથી અહીં ત્રણ આનુપૂવ. ગ્રહણ કરવી. પણ તેને ઉદય મિશ્રદષ્ટિને હેતે નથી, કારણ કે મિશ્રદષ્ટિ કાલ કરતે નથી. તેથી સાસ્વાદનગુણસ્થાનકે વિચ્છેદ થયેલી પૂર્વોક્ત નવ પ્રકૃતિ અને આનુપૂવત્રિકને બાદ કરતાં શેષ નવાણું પ્રકૃતિઓ રહે, અને ત્યાં મિશ્રમોહનીયને ઉદય હોવાથી તેને પ્રક્ષેપ કરતાં મિશ્રગુણસ્થાનકે , જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મેહનીય બાવીશ, આયુષ ચાર, નામકર્મ એકાવન, નેત્રકમ બે અને અત્તરાયકર્મ પાંચ-સર્વે મળીને સે પ્રકૃતિએ હેાય છે. હવે મિશગુણસ્થાનકે મિશ્રમેહનીયને વિચ્છેદ થાય અને સમ્યક્ત્વમોહનીય અને ચાર આનુપૂવને ઉદય હોવાથી તેને પ્રક્ષેપ કરીએ એટલે અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મેહનીય બાવીશ, આયુષ ચાર, નામકર્મ પંચાવન, ગાત્રકર્મ બે અને અંતરાયકર્મ પાંચ-સર્વ મળીને એકસે ચાર પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. હવે ત્યાં બીજા અપ્રત્યાખ્યાનાવરણ કધ, માન, માયા, લેભ; મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી, વૈક્રિયાષ્ટક–વૈકિયશરીર, વૈકિયઅંગે પાંગ, દેવગતિ, દેવાનુપૂવી દેવાયુ, નરકગતિ, નરકાનુપૂવી અને નરકાયુષ, દૌર્ભાગ્યનામકમ, અનાદેશ્ચિક-અનય અને અયશકીતિ-એ સત્તર પ્રકૃતિએને અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે ઉદયમાં વિચ્છેદ Page #294 -------------------------------------------------------------------------- ________________ ઉદય - ૨૪૫ થાય છે, એટલે દેશવિરતિગુણસ્થાનકે સત્યાગી પ્રકૃતિએ હેય, કેમકે જ્યાં સુધી બીજા કષાયને ઉદય હોય ત્યાં સુધી દેશવિરતિ, ની પ્રાપ્તિ ન થાય. જેણે પૂર્વે દેશવિરત્યાદિ પ્રાપ્ત કરેલ છે, તેને પણ બીજા અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયને સંભવ નથી, માટે દેશવિરત્યાદિ ગુણસ્થાનકે તેના ઉદયને અભાવ હેય છે. મનુષ્યાનુપૂર્વ અને તિર્થ ચાનુપૂવીને ઉદય પરભવ જતાં પ્રથમના ત્રણ સમયે અન્તરાલગતિમાં હોય છે. મનુષ્ય અને તિર્યંચને આઠ વર્ષની ઉમ્મર બાદ દેશવિરત્યાદિ ગુણસ્થાનકોને સંભવ છે. માટે તેને મનુષ્યાનુપૂર્વી અને તિર્થ". ચાનુપૂવીને સંભવ નથી. દેવત્રિક અને નરકત્રિકને ઉદય દેવે અને નારકોને જ હોય છે અને તેઓમાં દેશવિરત્યાદિ ગુણસ્થાનકે દેતા નથી. વૈક્રિયશરીર અને વૈક્રિયઅંગોપાંગને ઉદય દેવ અને નારકેને ભવપ્રત્યયિક હોય છે. યદ્યપિ તિર્યંચ અને મનુષ્યને વૈક્રિયશરીર ગુણનિમિત્તક હોય છે, પરંતુ અહીં ભવનિમિત્તક વૈક્રિયશરીર અને વૈક્રિયનામકર્મની વિવેક્ષા હોવાથી દેશવિત્યાદિ ગુણસ્થાનકે તેના ઉદયની પૂર્વાચાર્યોએ વિવક્ષા કરી નથી. દૌર્ભાગ્ય, અનાદેય અને અપયશકીતિ-એ ત્રણ પ્રકૃતિએ દેશવિરત્યાદિ ગુણસ્થાનકે વિરતિના સદ્દભાવથી ઉદયમાં હતી નથી. માટે એ પ્રકૃતિએ આવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે વિચ્છિન્ન થયેલી જાણવી, એટલે દેશવિરતિ ગુણસ્થાનકે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મેહનીય અઢાર, આયુષ છે, નામકર્મ ચુમ્માલીશ, ગેત્રકમ બે અને અન્તરાયકર્મ પાંચ-સર્વે મળીને સત્યાશીપ્રકૃતિઓ ઉદયમાં હોય છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કસ્તવ વિવેચનસહિત હવે ત્યાં તિર્યંચગતિ, તિર્યંચાયુષ, નીચત્ર, ઉદ્યોતનામ કર્મ અને ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદયાવચ્છેદ થાય, કારણ કે તિર્યંચગતિ, તિર્યંચાયુષ અને ઉદ્યોતનામકર્મ એ ત્રણ પ્રકૃતિને ઉદય તે તિર્યંચગતિમાં હોય છે, અને તેઓને પહેલેથી પાંચ ગુણસ્થાનકેને સંભવ છે; માટે ઉપરના ગુણસ્થાનકે તે પ્રકૃતિએના ઉદયને અભાવ છે. નીચશેત્રને ઉદય તિર્યંચગતિમાં સ્વભાવથી અવશ્ય હોય છે, માટે દેશવિરતિ તિર્યંચને પણ નીચગાત્રને ઉદય જાણ. મનુષ્યને દેશવિત્યાદિ ગુણસ્થાનકે વિરતિગુણ પ્રગટ થવાથી તે નિમિત્તે ઉચ્ચગેત્રને ઉદય થાય છે, પણ નીચ. ગેત્રને ઉદય હોતો નથીત્રીજા કષાયના ઉદયથી દેશવિરતિ પ્રાપ્ત થાય પણ સર્વવિરતિ ચારિત્રને લાભ ન થાય, માટે આગળના ગુણસ્થાનકે ત્રીજા કષાયને ઉદય ન હય. યદ્યપિ ઉત્તર ક્રિયશરીર કરતાં સાધુને અને દેવને ઉદ્યોતનામ કમને ઉદય છે, તેથી તેને ઉદય મતાદિ ગુણસ્થાનકે સંભવિત છે, પરંતુ તે લબ્ધિપ્રયુક્ત હેવાથી તેની અહીં વિવક્ષા કરી નથી. માત્ર તિર્યંચને સ્વાભાવિક (ઉત્તર પૈક્રિય સિવાય) ઉદ્યોતનામને ઉદય હોય છે તે અહીં વિવક્ષિત છે. હવે પ્રમત્ત અને અપ્રમત્તગુણસ્થાનકે ઉદયને આશ્રયી કેટલ પ્રકૃતિએ હોય તે જણાવે છે , अट्ठच्छेओ इगसी, पमत्ति आहार जुगलपक्खेवा । थीणतिगा-हारगदुगच्छेओ छसयरि अपमत्ते ।। १७ ॥ Page #296 -------------------------------------------------------------------------- ________________ ઉદય : ૨૪૭ [ અષ્ટછેઃ પ્રવાશીતિઃ પ્રમત્તે, હારયુઝિક્ષેપાત ! स्त्यानत्रिका हारकद्विकच्छेदः षट्सप्तिरप्रमत्ते ॥१७।। અર્થ -( રોગ) આઠ પ્રકૃતિને છેદ થાય એટલે [પત્તિ ] પ્રમત્તગુણસ્થાનકે (રૂાણી) એકાદશી પ્રકૃતિએ હેય, કારણ કે ત્યાં ( કાઢવા) આહાર કદ્ધિકને પ્રક્ષેપ થાય, ત્યાં ( થીતિ-રાહુ છે) થીણદ્વિત્રિક અને આહારદ્ધિક છેદ થાય, તેથી [ પ મ ] અપ્રમત્તગુણસ્થાનકે [ અસરિ] છેતર પ્રવૃતિઓ હાય. વિવેચન દેશવિરત ગુણસ્થાનકે પૂર્વે કહેલી સત્યાશી પ્રકૃતિમાંથી તિર્યંચગતિ, તિર્યંચાયુષ, નીચગેત્ર, ઉદ્યોતનામ અને ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ ચાર કષાય-એ આઠ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય એટલે ઓગણએંશી પ્રકૃતિઓ બાકી રહે, તેમાં આહારકશરિનામ અને આહારક અંગે પાંગનામને પ્રક્ષેપ કરતાં એકાશ પ્રકૃતિએ ઉદયમાં પ્રમત્તસંયત ગુણસ્થાનકે હેય, કારણ કે આહારકલબ્ધિ પ્રાપ્ત થતિને આહારકશરીર કરતાં આહારકશરીરનામ અને આહારસંગોપાંગનામને ઉદય હોય છે. અને તે લબ્ધિને ઉપયોગ કરતાં તેની ઉત્સુકતાના કારણે તેને તે વખતે પ્રમાદ હેવાથી પ્રમત્તગુણસ્થાનક હોય છે. તેથી જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મેહનીય ચૌદ, આયુષ એક, નામકમ ચુંમાલીશ, ગોત્રકમે એક અને અન્તરાયકર્મ પાંચ -સર્વે મળીને પ્રમસંવતગુણસ્થાનકે એકાશી પ્રકૃતિને ઉદય હોય છે. ત્યાં થીદ્વિત્રિક-થીણુદ્ધિ, નિદ્રાનિદ્રા અને પ્રચલા પ્રચલા; તથા આહારકશરીરનામ અને આહારક અંગોપાંગનામ-એ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કસ્તવ વિવેચનસહિત પાંચ પ્રકૃતિને ઉદયવિચ્છેદ થાય. એટલે છતર પ્રવૃતિઓ અપ્રમત્તગુણસ્થાનકે હેય, કારણ કે થીણદ્વિત્રિકને ઉદય પ્રમાદરૂપ હોવાથી અને આત્મિક વિશુદ્ધિને બાધક હેવાથી અપ્રમત્તગુણસ્થાનકે હેત નથી. તેમજ આહારક શરીર કરતાં ઓફુક્યના વશથી અવશ્ય પ્રમાદાધીન થાય છે, માટે તે વખતે તેને આહારકટ્રિકને ઉદય હોય છે. અપ્રમત્તગુણસ્થાનકે વિશુદ્ધિ હોવાથી આહાર લબ્ધિનો ઉપ ગ કરતું નથી, માટે તેને ત્યાં આહારકદ્ધિકના ઉદયને સંભવ નથી. પરંતુ પ્રમત્તયતિ આહારક શરીર કરી પછી તરતજ વિશુદ્ધિના સામર્થ્યથી અપ્રમત્તગુણસ્થાનકે આવે ત્યારે તેને થોડો કોલ આહારક દ્વિકના ઉદયને સંભવ છે, પરંતુ પ્રાચીન આચાર્યોએ તે ચેડા કાલ માટે હોવાથી કે બીજા કેઈ કારણે તેની વિવક્ષા કરી નથી. તેથી અપ્રમત્ત ગુણસ્થાનકે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ છ, વેદનીય છે, મેહનીય ચૌદ, આયુષ એક, નામકર્મ બેંતાલીસ, ગોત્રકર્મ એક અને અન્તરાયકર્મ પાંચ-સર્વ મળીને ઉદયમાં છોતેર પ્રકૃતિઓ હોય છે. અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂમસં૫રાય અને ઉપશાન્તમોહગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ ઉદયમાં હોય, તથા કેટલી પ્રકૃતિએને વિચ્છેદ થાય તે જણાવે છે – सम्मत्त-तिमसंघयणतियगच्छेओ बिसत्तरि अपुव्वे । हासाइछक्कतो, छसढि अनियट्टि वेयतिग ॥१८॥ संजलणतिगं छच्छेओ सद्धि सुहमंमि तुरियलोभतो । उवसंतगुणे गुणसहि, रिसह-नारायद्गअंतो ॥ १९ ॥ Page #298 -------------------------------------------------------------------------- ________________ ઉદય [ सम्यक्त्वान्तिमसं हनन त्रिकच्छेदो द्वासप्ततिरपूर्वे । हास्यादिष्टकान्तः षट्सप्ततिरनिवृत्तौ वेदन्त्रिकम् ॥ १८ ॥ [ संज्वलनत्रिक षट्छेदः षष्टिः सूक्ष्मे, तुर्यलोभान्तः । ઉપશાન્તનુને દ્દોનષ્ઠ:, ૠષમ-નારાટ્ટિાન્તઃ ॥૧॥ અથ:- [સમજ્ઞ'—તિમસંયતિયા છેો] સભ્યત્વમાહનીય અને અન્તિમ-છેલ્લાં ત્રણ સંઘયણા વિચ્છેદ થાય એટલે [ પુજ્યે ] અપૂવકર્ણ ગુણસ્થાનકે [ વિત્તતિ ] હેતેર પ્રકૃતિઓ હાય, ત્યાં [ રાન્નાઇધામ તો ] હાસ્યાદિ છ પ્રકૃતિના વિચ્છેદ થાય, એટલે નિર્વારૃ ] નિવૃત્તિ ગુણસ્થાનકે [ દુિ ] છાસ. પ્રકૃતિ હોય, ત્યાં[ તિળ' ] ત્રવે અને [ત્ત'નજાતિT'] સંજ્વલનત્રિક-ક્રોધ, માન અને માયા એ [છે«]. પ્રકૃતિના વિચ્છેદ્ર થાય એટલે [ સુદુમિ] સૂક્ષ્મસ પરાય ગુણસ્થાનકે[ સદ્ગિ ] સાઠ પ્રકૃતિઓ હાય, ત્યાં[ તુષિયકોમ'તો ] ચાચા સજવલન લાભને વિચ્છેદ્ર થાય તેથી [ ચલ તનુ] ઉપશાન્તમાહ ગુણસ્થાનકે [ શુળદુ ] એગણસાઠ પ્રકૃતિ હોય, ત્યાં [રિસદ-ના ચતુપમ તો] ઋષભનારાય અને નારાચ-એ એ સંઘયણના અન્ત-વિચ્છેદ થાય. ૨૪૯ વિવેચન:-સમ્યક્ત્વમેાહનીય, અધ નારાચનામ, કીલિકાનામ અને સેવાનામ—એ ચાર પ્રકૃત્તિઓને અપ્રમત્તગુણસ્થાનકે ઉદયમાંથી વિચ્છેદ થાય. કારણ કે જેણે સમ્યક્ત્વ મેહનીયના ક્ષય અથવા ઉપશમ કર્યાં હાય તે અપૂવ કરણાદિ ગુગુસ્થાનકે ક્ષપકશ્રેણિ અથવા ઉપશમશ્રણ કરે છે, માટે આગળના ગુણસ્થાનકે તેના ઉદય ડાતા નથી, છેલ્લા ત્રણ સંઘચણવાળાને તેવા પ્રકારની વિશુદ્ધિ નહિ હાવાથી શ્રેણિ કરતા નથી, તેથી આગળના ગુરુસ્થાનકે તેના ઉડ્ડય Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કમસ્તવ વિવેચનસહિત હેતું નથી. માટે પૂર્વોક્ત છેતર પ્રવૃતિઓમાંથી એ ચાર પ્રકૃતિએ બાદ કરતાં અપૂર્વકરણ ગુણસ્થાનકે જ્ઞાન વરણ પાંચ, દર્શનાવરણ છે, વેદનીય બે, મેહનીય તે, આયુષ્ય એક, નામકર્મ ઓગણચાલીસ, ગોત્રકમ એક અને અન્તરાયકર્મ પાંચ-સર્વે મળીને બહેતર પ્રવૃતિઓ ઉદયમાં હેય છે. ત્યાં હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા-એ છે પ્રકૃતિએને વિચ્છેદ થાય, કારણ કે હાસ્યાદિ ષક સંકુલ શરૂપ હોવાથી અને ઉપરના ગુણસ્થાનકેમાં અત્યંત વિશુદ્ધ પરિણામ હવાથી ઉદયમાં હોતા નથી, માટે અપૂર્વકરણે તેને ઉદય વિચ્છેદ થાય, એટલે અનિવૃત્તિગુણસ્થાનકે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ છે, વેદનીય બે, મોહનીય સાત, આયુષ એક, નામકર્મ ઓગણચાલીસ, ગેત્ર એક અને અન્તરાય પાંચ-સર્વ મળીને છાસઠ પ્રકૃતિએ ઉદયમાં રહે છે. પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસદ, સંજવલન કોધ, માન અને માયાએ છ પ્રકૃતિએને અનિવૃત્તિ બાદરગુણસ્થાનકે વિચછેદ થાય, જે સ્ત્રીવેદે શ્રેણિને પ્રારંભ કરે તે પ્રથમ સીવેદને ઉદય વિચ્છેદ થાય, ત્યાર પછી અનુક્રમે પુરુષવેદ નપુંસકવેદ અને સંજવલનત્રિકને ઉદયવિદ થાય. જે પુરુષવેદ શ્રેણિ માંડે તે પ્રથમ પુરુષવેદ, અને ત્યાર પછી અનુક્રમે સીવેદ, નપુંસકવેદ અને સંજવલનત્રિકને ઉદયવિચ્છેદ થાય. જે નપુસકવેદે શ્રેણિ માંડે તે અનુક્રમે નપુંસકવેદ, આવેદ, પુરુષવેદ, અને સંજવલનત્રિકને ઉદયવિચ્છેદ થાય. Page #300 -------------------------------------------------------------------------- ________________ ઉદય ૨૫૧ પૂર્વોક્ત છાસઠ પ્રકૃતિએમાંથી આ છ પ્રકૃતિ ખાદ કરતાં સૂક્ષ્મસ'પરાયગુણસ્થાનકે જ્ઞાનાવરણ પાંચ, દનાવરણ છે, વેદનીય છે, માહનીય એક, આયુષ એક, નામક ગણુચાળીસ, ગેાત્ર એક, અને અન્તરાય પાંચ-સવ મળીને સાઠ પ્રકૃતિઓ હાય છે. સૂક્ષ્મસ'પરાયને અન્તુ સજ્વલન લેાભના વિચ્છેદ થાય એટલે ઉપશાંતમેહ ગુણસ્થાનકે ઉદયમાં ઓગણસાઠ પ્રકૃતિએ ાય છે. ત્યાં ઋષભનારાચ અને નારાચસ`ઘયણ-એ પ્રકૃતિના વિચ્છેદ થાય છે, કારણ કે પ્રથમ વજઋષભનારાંચ સઘયણુવડેજ ક્ષેપકાણિ ઉપર ચઢી શકાય છે, માટે ક્ષીણમાહાદિ ગુણસ્થાનકે એ એ સઘયણ ઉદયમાં હોતા નથી, અને ઉપશમશ્રેણિ તે પ્રથમના ત્રણ સંઘયણુવડે આરભાય છે. માટે ઓગણસાઠમાંથી પૂર્ણાંકત એ પ્રકૃતિ બાદ કરતાં ક્ષીણુમાહ ગુણસ્થાનકે સત્તાવન પ્રકૃતિએ ઉદયમાં હાય છે. ક્ષણમાહુ અને સયાગીકેવલા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હાય તે જણાવે છે:सगवन्न खीणदुचरिमि, निद्ददुगतो अ चरिमि पणवन्ना । નાળ'—તરાય ત્'સળષણછેલો સનેનિ ત્રાયવહારના [सप्तपचाशत् क्षीणद्विचरमे निद्राद्विकान्तश्च चरमे पंचपंचाशत् । જ્ઞાના-તરાયતા નષતુ છેઃ સથેનિનિ દ્વિવારિશત્ ॥૨૦॥ અર્થ: [ સળવન્ત ] સત્તાવન પ્રકૃતિઓ [છીળદ્રુમિ ક્ષીણમાહના વિચરમસમયે હાય,ત્યાં [નિવ્રુાતો ]નિદ્રાધિક ના વિચ્છેદ થાય, [ મ ] છેલ્લા સમયે [ પવન્ના ] Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨પર કર્મસ્તવ વિવેચનસહિત પંચાવન પ્રકૃતિએ હોય, ત્યાં [ નાનું-તાર-ળવછેરો જ્ઞાનાવરણ, અન્તરાયકમ અને દશનાવરણચતુષ્કો છેદ થાય એટલે [ સોનિ ] સાગકેવલિગુણસ્થાનકે [ વાવાટા ] બાહેંતાલીશ પ્રકૃતિઓ ઉદયમાં હેય. વિવેચન ક્ષીણમેહ ગુણસ્થાનકના છેલા બે સમય બાકી હોય ત્યાં સુધી પૂર્વોક્ત સત્તાવન્ન પ્રકૃતિએ ઉદયમાં હોય છે. ત્યાં નિદ્રા અને પ્રચલાએ બે પ્રકૃતિનો વિચ્છેદ થાય એટલે તેના છેલ્લા સમયે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ ચાર, વેદનીય છે, આયુષ એક, નામકર્મ સાડત્રીશ, ત્રકર્મ એક અને અન્તરાયકર્મ પાંચ-સવ મળીને પંચાવન પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. કેઈ આચાર્ય એમ માને છે કે, “નિદ્રા અને પ્રચલાને ઉપશાનમેહ ગુણસ્થાનકે ઉદય. વિછેર થાય છે, કેમકે પચે નિદ્રાને ઉદય ઘેલના પરિણામથી થાય છે, અને ક્ષેપક અતિવિશુદ્ધ હોવાથી તેને નિદ્રાના ઉદયને સંભવ નથી, પણ ઉપશામક તેટલે વિશુદ્ધ નહિ હોવાથી તેને નિદ્રાદ્ધિકના ઉદયને સંભવ છે. ક્ષીણમેહગુણસ્થાનકના ચરમ સમયે પાંચ જ્ઞાનાવરણ, પાંચ અન્તરાય, અને ચાર દર્શનાવરણ–એ ચૌદ પ્રકૃતિ બાદ કરતાં એકતાલીશ પ્રકૃતિએ બાકી રહે, તેમાં તીર્થકરનામકર્મને ઉદય હેવાથી તેને મેળવતાં સગીકેવલિગુણસ્થાને વેદનીય બે આયુષ એક, નામકમ- આડત્રીશ, નેત્રક એક-સર્વ મળીને બેંતાલીશ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. હવે સગી ગુણસ્થાનકે અને અયોગી ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓને ઉદયવિચહેદ થાય તે બતાવે છે – Page #302 -------------------------------------------------------------------------- ________________ ઉદય ૨૫૩ तित्थुदया उरला-थिर-खगइदुग-परित्ततिग-छसंठाणा। अगुरुलहु-वन्नचउ-निमिण-तेय-कम्मा-इसंघयण ॥२१॥ दूसर-सूसर-साया-साएगयरं च तीसवुच्छेओ । बारस अजोगि सुभगा-इज्ज-जस-न्नयरवेयणिय ॥२२॥ तस तिग-पणिदि-मणुआउ-गइ-जिणुच्चति-चरमसमय तो तीर्थोदयाद् उदारा-स्थिर-खगतिद्विक-प्रत्येकत्रिक-षट्स स्थानानि अगुरुलघु-वर्ण चतुष्क-निर्माण-तैजस-कर्मा-दिस हननम् ॥२१॥] दुःस्वर-सुस्वर-साता-सातैकतरं त्रिंशद्व्युच्छेदः । द्वादश अयोगिनि सुभगा-देय-यशोऽन्यतरवेदनीयम् ॥२२॥] [सत्रिक पञ्चेन्द्रिय-मनुजायुर्गति-जिनोच्चमिति चरमसमयान्तः। म: [ तित्थुदया ] तीथ ४२ नामभनय पाथी યોગી ગુણસ્થાનકે બેતાલીશ પ્રકૃતિએ ઉદયમાં હોય छ. [ उरला-थिर-खगइदुग- ] मोहादि , अस्थिति अने पति, [ परित्ततिग-छस ठाणा] प्रत्येत्रि मने ७ संस्थाना, [ अगुरुलघु-वन्नचउ ] शुरुधुयतु, १यतु, [ निमिण-तेय-कम्मा-इसंघयण] निभाए नाम-तैस નામ, કાર્મણનામ અને પ્રથમ વજasષભનારા સંઘયણ– [ दूपर-सूसर-साया-साएगयर च ] दु:५२नाम, सु. સ્વરનામ, તાતા કે અસાતામાંથી એક વેદનીય-એ પ્રમાણે [ तीसवुच्छेओ] श प्रतिमान अध्यविछे थाय, मेरो [बारस] मार प्रतियो [अजोगि भयोगिगुस्थान हाय, त्यां सुभगा-इज्ज-जस-न्नयरवेयणिय] सोमायनाम, पाडेय नाम, યશનામ, અને સાતા કે અસાતામાંથી કેઇ એક વેદનીય Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કમસ્તવ વિવેચનસહિત [ તાતિના ગરિ] ત્રસત્રિક, પંચેન્દ્રિય જાતિ [મgબાર –ારૂ-કિજુવંતિ ] મનુષ્યાયુવ, મનુષ્યગતિ, જિનનામ, ઉચ્ચત્ર–એ પ્રમાણે એ બાર પ્રકૃતિને મનમાં તો અલગ ગુણસ્થાનકના ચરમ સમયે વિચછેદ થાય. વિવેચન –ક્ષીણમેહ ગુણસ્થાનકના ચરમ સમયે પંચાવન પ્રકૃતિએ હેય, તેમાંથી પાંચ જ્ઞાનાવરણ, પાંચ અતરાય અને ચાર દર્શનાવરણને વિચ્છેદ થવાથી એકતાળીશ પ્રકૃતિએ બાકી રહે, તેમાં ત્યાં તીર્થકર નામકર્મને ઉદય હોવાથી તેને પ્રક્ષેપ કરીએ એટલે સગિગુણસ્થાનકે ઉદયમાં બેતાલશ પ્રકૃતિઓ હય, કેમકે સગી અને અયોગી ગુણસ્થાનકે થંકર નામને ઉદય હોય છે. “જેના ઉદયવડે ત્રિભુવનને પૂજ્ય હોય તે તીર્થકર નામકર્મ. તેને વિપાક કેવલજ્ઞાનીને હેાય છે.” - સગિકેવલિ ગુણસ્થાનકને છેલ્લે સમયે ( દારિક દ્વિક ) ઔદરિકશરીરનામ, દારિક અંગોપાંગનામ, (અ. રિદ્ધિક) અસ્થિરનામ, અશુભનામ, શુમવિહાગતિનામ, અશુભવિહાગતિનામ, (પ્રત્યકત્રિક) પ્રત્યેકનામ, સ્થિરનામ, શુભનામ; ( છ સ સ્થાન ) સમચતુર, ન્યધપારમંડલ, સાદિ, વામન, કુન્જ, હુંડક, ( અગુરુલઘુચતુષ્ક છે અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, શ્વાસે છૂગાસનોમ, (વર્ણચતુષ્ક) વણે ગધ રસ અને સ્પર્શનામ, નિર્માણનામ, તૈસ, કામણ અને પ્રથમ વજઋષભનારાચસંહનન, [૨૧] દુઃસ્વરનામ, સુસ્વરનામ, સાતા અને આસાતાદનીયમાંથી એક વેદનીયએ પ્રમાણે ત્રીશ પ્રકૃતિએને સયાગી કેવલિગુણસ્થાનકના છેલ્લે સમયે Page #304 -------------------------------------------------------------------------- ________________ ઉદય ૨૫૫ ઉદયને આશ્રયી વિચ્છેદ થાય છે. તેમાં જે સાતા કે અસાતા વેદનીય કે જેને ઉદય અગી કેવલીને થવાનું નથી, તે સ ગીકેવલી ગુણસ્થાનકના છેલા સમયે ઉદયમાંથી વિછિન્ન થાય છે, અને અમેગી ગુણસ્થાનકના પ્રથમ સમયે જે વેદનીય ઉદયમાં હોય તે છેલ્લા સમય સુધી ચાલુ રહે છે. દુસ્વર અને સુસ્વરનામ ભાષાપુદ્ગલવિપાકિની પ્રકૃતિ હોવાથી વચન વાળાને તેને ઉદય ટેવ છે, બાકીની પ્રકૃતિએ શરીર પુગલવિપાકિની હોવાથી કાયગીને જ તેને ઉદય હોય છે. ગદ્વારા પુદ્ગલના ગ્રહણ, પરિણામ અને અવલંબન થાય છે, અને પુદ્દગલના ગ્રહણ કરવાથી એ પૂક્ત કર્યપ્રકૃતિઓને પિતપોતાના વિપાકવડે ઉદય થાય છે, અગીકેવલીને વેગ નહિ હોવાથી તે પ્રકૃતિઓ ઉદયમાં હતી નથી. પરંતુ વેદનીય એક, આયુષ એક, નામકર્મ નવ, અને ગોત્રકમ એક સર્વે મળી જીવવિપાકિની બાર પ્રકૃતિઓ અગી ગુણસ્થાનકે ઉદયમાં હોય છે. અયોગી ગુણસ્થાનકને છેલે સમયે સુભગનામ, આજેય નામ, યશકીતિનામ, સાતા કે અસાતામાંથી એક વેદનીય, ત્રસનામ, બાદરનામ, પર્યાતનામ, પચેન્દ્રિયજાતિનામ, મનુ ધ્યાયુષ, મનુષ્યગતિ, જિનનામ અને ઉચ્ચત્ર એ બાર પ્રકૃતિએ ઉદયમાંથી વિચિછન્ન થાય છે. उदय समाप्त Page #305 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ વિવેચનસહિત उदय-यन्त्र કમાં ગુણસ્થાનનાં નામ મુલ પ્રકૃતિ ઉત્તર પ્રકૃતિ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મેહનીય આયુષ ble , ગે.ત્ર અન્તરાય ૫ ૯ ૨૨૮ એબ્રા મિથ્યાત્વ સાસ્વાદન ૮૧૧૧ | ૫ ૨૨૫ ૪પ૯ . મિશ્રા - ૧૦૦ ૨૨૨ ૪ ૫૧ છે ૮૧૦૪ | ૫ ૯ ૨૨૨ ૪ ૫૫ ૨ ૫. અવિરત દેશવિરત ૫ ૯ ૨ ૧૮ ૨૪૪ ૨ ૫ S પ્રમત્ત ૯ ૨ ૧૪ ૧૪૪ ૧ ૫ S અપ્રમત્ત S ૬ ૨૪ ૧૪૨ ૧ ૫ ૬ ૨ ૧૩ ૧૩૯ ૧ ૫, અપૂર્વકરણ S w અનિવૃત્તિ સૂક્ષ્મપરાય ૭ ૧૩૯ ૧ S S w ૧ ૧/૩ ઉપશાન્તાહ 5 w ) » હું ૨ ૦ ૧૩૭ ૦ ૦ ૨ ૦ ૧૩૮ 1 ક્ષીણમેહ સોગિકેવલી અગિકેવલી >> of - ૧ - ૧ - Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨પ૭ ઉદીરણ . હીરા. उदउव्वुदीरणा परमपमत्ताईसगगुणेसु ॥२३॥ एसा पयडितिगूणा, वेयणिया-हारजुगल-थीणतिगं । मणुयाउ पमत्तता अजोगि अणुदीरगो भगवं ॥२४॥ उदयवदुदीरणा परमप्रमत्तादिसप्तगुणेषु ॥२३॥ [एषा प्रकृतित्रिकोना वेदनीया-हारयुगल-स्त्यानत्रिकम् મનુષાયુ પ્રમત્તાન્તા યોગી નુલો માવાન રકા ] અર્થ:–(કડવુurr) ઉદયની પેઠે ઉદીરણ જાણવી. (i) પરતુ (અપત્તાઉસTI) અપ્રમત્તાદિ સાત ગુણસ્થાનકેને વિષે ( ત્તિ ) ત્રણ પ્રકૃતિ ને (પલા) આ પ્રકૃઓની ( 1) ઉદીરણું જાણવી. (રેણિયા-દારydeશીતi) વેદનીયયુગલ, આહારકયુગલ, સ્કાનદ્વિત્રિક અને (મgara) મનુષ્પાયુષના ઉદીરક (qમાંતા) પ્રમત્તગુણસ્થાનક પર્યત જાણવા, (અજિ) અગી (ભાવ ભગવાન (19 ) ઉદીરણ કરતા નથી. વિવેચન –જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિઓને ઉદય હોય છે તે ગુણસ્થાનકે તેટલી પ્રકૃતિની ઉદીરણું જાણવી. જેમ મિથ્યાદષ્ટિગુણસ્થાનકે એક સત્તર પ્રવૃતિઓને ઉદય હોય છે અને ઉદીરણ પણ તેટલી જ પ્રકૃતિની હોય છે. એવી રીતે સાસ્વાદનગુણસ્થાનકે એકસો અગીયાર પ્રકૃતિઓને ઉદય અને ઉદીરણ જાણવી. મિશગુણસ્થાનકે સો પ્રકૃતિનો ઉદય અને ઉદીરણા હોય છે. અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે એકસો ચાર પ્રકૃતિએને ઉદય તથા ઉદીરણા હોય છે. દેશકર્મ. ૧૭ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કર્મસ્તવ વિવેચન સહિત વિરતિગુણસ્થાનકે સત્યાશી પ્રકૃતિએને ઉદય અને ઉદીરણ હોય છે. પ્રમત્તગુણસ્થાનકે એકાશી પ્રકૃતિને ઉદય અને ઉદીરણ જાણવી. અપ્રમત્તગુણસ્થાનકે કાંતેર પ્રકૃતિઓને ઉદય અને તહેતેર પ્રકૃતિએની ઉદીરણ જાણવી, કારણ કે થીણદ્વિત્રિક, આહારકદ્ધિક, વેદનીયદ્ધિક અને મનુષ્યાયુષ એ આઠ પ્રકૃતિઓને ઉદીરણાને આશ્રયી પ્રમત્તગુણસ્થાનકે વિચ્છેદ થાય છે. ત્યાન દ્વિત્રિક પ્રમાદરૂપ હોવાથી અપ્રમતાદિ ગુણસ્થાનકે તેને ઉદય નથી, તે તેની ઉદીરણા તે ક્યાંથી હોય ? આહારકશરીર વિક્ર્વતે યતિ ઉત્સુકતા યુક્ત હોવાથી પ્રમત્તજ હોય છે, માટે અપ્રમત્તાદિને તેને ઉદય નથી, તે તેની ઉદીરણા ક્યાંથી હોય ? સાતા, અસાતા, અને મનુષ્યાયુષની પ્રમત્ત ગવડે ઉદીરણ થાય છે, બીજાથી થતી નથી, માટે ઉપરના ગુણસ્થાનકોમાં તેની ઉદીરણ નથી. ઉદયને આશ્રયી પ્રમત્તગુણસ્થાનકે ત્યાનદ્વિત્રિક, અને આહારકક–એ પાંચ પ્રકૃતિએ વ્યવચ્છિન્ન થાય છે, અને ઉદીરણાને આશ્રય સ્થાન દ્વિત્રિક, આહારદ્ધિક, સાતા અને અસાતા વેદનીય તથા મનુષ્યાયુષ–એ આઠ પ્રકૃતિઓ વ્યવચ્છિન્ન થાય છે. માટે ઉદયથી સાતા અસાતા અને મનુષ્પાયુષએ ત્રણ પ્રકૃતિહીન ઉદીરણા જાણવી. અપૂર્વ કરણ ગુણસ્થાનકે બહોંતેરનો ઉદય અને ઓગણસીત્તેરની ઉદીરણા, અનિવૃત્તિગુણસ્થાનકે છાસઠને ઉદય અને ઉદીરણા સઠ પ્રકૃતિની હોય છે. સૂમસ પરાયગુણસ્થાનકે ઉદયમાં સાઠ અને ઉદીરણામાં સતાવન, ઉપશાન્તર્મુહગુણસ્થાનકે ઉદયમાં ઓગણસાઠ અને ઉદીરણામાં છપન, ક્ષીણ ગુણ Page #308 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણું ૨૫૯ સ્થાનકે ઉદયમાં સતાવન અને ઉદીરણામાં ચેપન અને સ ગીકેવીગુણસ્થાનકે ઉદયમાં બેંતાલીશ અને ઉદીરણામાં ઓગણચાલીશ પ્રકૃતિમાં હોય છે. યોગકૃત કરણવિશેષને ઉદીરણ કહે છે. અગી ભગવાન યોગના અભાવથી કોઈ પણ કર્મની ઉદીરણા કરતા નથી. उदीरणा समाप्त Page #309 -------------------------------------------------------------------------- ________________ २६० કર્મcવ વિવેચનસહિત उदीरणा-यन्त्र ક્રમાંક ગુણસ્થાનનાં નામ મૂલ પ્રકૃતિ ઉત્તરપ્રકૃતિ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ નામ ગોત્ર અન્તરાય ધ મિથ્યાત્વ ૨૨૮ ૪૬૭ ૨.૫ | ૫ ૯ ૨૨૬ ૪૬૪ ૨ | સાસ્વાદન ૮૧૧૧ ! ૫ ૯ ૨૫ કપ ૫ મિત્ર અવિરત ૮ ૧૦૦ | ૫ ૯ ૨૨૨ ૪ ૫ ૨ પણ ૮ ૧૦૪ ૫ ૯ ૨૨૨ ૪૫૫ ૨ પણ 1 ૫ ૮ ૨૧૮ ૨૪૪ ૨ ૩ ૫ ૮ ૨૧૪ ૧૪૪ ૧ દેશવિરત પ્રમત્ત અપ્રમત્ત અપૂર્વકરણ ૫ ૬ ૧૭ ૧૩૯ ૧ પ અનિવૃત્તિ બાદર સુક્ષ્મસં૫રાય . ઉપશાન્તમોહ ૮ ૮ ક્ષીણમેહ ૦ ૦ ૦ ૩૭ સોનિકેવલી ૧૪ | સોગિકેવલી ૦ ૦ Page #310 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૬૧. सत्ता હવે સત્તાનું સ્વરૂપ બતાવી તેના વિષે ઉત્તર પ્રવૃતિઓ કહે છે – सत्ता कम्माण ठिई, बंधाइलद्धअत्तलाभाण । संते अडयालसयं जा उवसमु विजिणु बिअ-तइए ॥२५॥ सत्ता कर्मणां स्थितिः, बंधादिलब्धात्मलाभानाम् । सति अष्टचत्वारिंशं शतं यावदुपशम विजिन द्वितीय તૃતીચો કરવા અર્થ:-- વંધારૂકત્તામrdi ] બંધાદિવડે જેણે આત્મલાભ-સ્વસ્વરૂપ-કમપણું પ્રાપ્ત કર્યું છે એવા જિગ) કર્મોની [દિ સ્થિતિ તે () સા. તે (તે) સત્તાના વિષે ( ૩E) ઉપશાન્તમોહ ગુણસ્થાનક સુધી (માસથ) એકસો અડતાલીશ પ્રકૃતિઓ હોય, પર ( વિઝ-ર) બીજા અને ત્રીજા ગુણસ્થાનકે (વિનિg ) જિનનામકર્મની સત્તા રહેતી નથી. વિવેચન –બંધ કે સંક્રમવડે જે કમગ્ય પુદ્દગલેએ કર્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા કર્મોનું આત્માની સાથે રહેવું તે સત્તા, તેમાં બનાવડે કાર્મણવર્ગણ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે, અને સંક્રમવડે અન્યકમરૂપે રહેલું કર્મ અન્યકર્મરૂપે થાય છે, બન્ધવડે મૂળથી જ કર્મની સત્તા શરૂ થાય છે, અને સંક્રમવડે સત્તા બદલાય છે. એ સત્તામાં જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મોહનીય અાવીશ, આયુષ ચાર, નામકર્મ ત્રાણું Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કસ્તવ વિવેચનસહિત - (ચૌદ પિંડ પ્રકૃતિઓની પાંસઠ અવન્તર પ્રકૃતિએ, આઠ પ્રત્યેક પ્રકૃતિએ, ત્રશદશક અને સ્થાવર દશક), ગોત્રકર્મ બે અને અન્તરાયકમ પાંચ-સર્વ મળીને એકસે અડતાલીશ પ્રકૃતિએ મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભી ઉપશાહ ગુણસ્થાનક સુધી હેય છે, માત્ર બીજે સાસ્વાદનગુણસ્થાનકે અને ત્રીજે મિશ્રગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા હતી નથી,એટલે ત્યાં એક સુડતાલીશ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. કોઈ જીવ પૂર્વે નરકાયુષને બાંધીને પછી ક્ષાપશમિક સમ્યક્ત્વ પામી તીર્થકરનામનો બંધ કરે અને પછી નરકમાં ઉત્પન્ન થતાં સંકલેશવડે અવશ્ય સમ્યક્ત્વ વમી મિથ્યાદિ ગુણસ્થાનકે જાય ત્યારે મિથ્યાષ્ટિને પણ તીર્થંકરનામની અન્તમુહૂર્તાકાળ પર્યત સત્તા હેય. જિનનામકર્મની સત્તાવાળે સ્વભાવથી સાસ્વાદન અને મિશ્રગુણસ્થાનકે જ નથી, માટે તેને સત્તામાં એક સુડતાલીશ પ્રકૃતિએ હોય છે. તેવી જ રીતે કોઈ અપ્રમત્તગુણસ્થાનકે આહારકટ્રિકને બંધ કરી ત્યાંથી પડી મિથ્યાત્વગુણસ્થાનકે જાય ત્યારે ત્યાં આહારદ્ધિકની પણ સત્તા હોય, તેવી રીતે ઉપશમસમ્યગ્દષ્ટિ ઉપશમસમ્યક્ત્વ વમી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે જાય ત્યારે તેને પણ સમ્યકત્વમેહનીય અને મિશમોહનીય સત્તામાં હોય.અનાદિ મિથ્યાષ્ટિને આહારકચતુષ્ક, સમ્યક્ત્વમેહનીય, મિશ્રમેહનીય અને જિનનામકર્મ સત્તામાં ન હોય. જેણે દર્શનમેહનીય અને અનન્તાનુબધી ચતુષ્કને ક્ષય કર્યો નથી તેને અવિરતિસમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકે એકસે અડતાલીશ પ્રકૃતિઓની સંત્તા હેય છે. અહિં ઉપશાન્તહગુણસ્થાનક પર્યન્ત એકસે અડતા Page #312 -------------------------------------------------------------------------- ________________ સત્તા ૨૬૩ લીશ પ્રકૃતિએની સત્તાનું વન કયું. પરન્તુ કોઈ જીવ અનન્તાનુષધીની વિસ યેાજના કર્યાં સિવાય તેમજ નરકાસુષ અને તિય ચાયુષની સત્તાવાળા ઉપશમશ્રેણિ આર્ભતા નથી, તેથી આઠમા ગુણુસ્થાનકથી માંડી ઉપશાન્તમ હગુણસ્થા નક પÖન્ત એકસેા બેતાલીશ પ્રકૃતિની સત્તા હોય, પણ એકસ અડતાલીશ પ્રકૃતિની સત્તા ન હોય. કોઇ આચાય ના મતે અનન્તાનુધિની વિસયેાજના કર્યાં સિવાય દેવાયુષને બંધ કરી ઉપશમ શ્રેણિ માંડે તે તેમના મતે એકસા છેતાલીશ પ્રકૃતિની સત્તા ઘટી શકે, પરન્તુ એકસેા અડતાલીશ પ્રકૃતિની સત્તા ન ઘટે, છતાં અહીં એકસો અડતાલીશ પ્રકૃતિની સત્તા કહી તે ચેાગ્યતાની અપેક્ષાએ જાણવી. ઉપશાન્તમાહગુણસ્થાનક પતવતી જીવમાં ચાર અનન્તાનુબન્ધી કષાય, નરકાયુષ અને તિય ચાયુષના બન્ધની ચેાગ્યતા છે, કારણ કે ત્યાંથી પડીને પૂર્વોક્ત છ પ્રકૃતિના અન્ય કરે છે, માટે ત્યાં સુધી ચેાગ્યતાની અપેક્ષાએ તેને ૧૪૮ પ્રકૃતિની ‘સ’ભવસત્તા કહી છે. હવે ઉપશમશ્રેણિને આશ્રયી અવિરતિ સમ્યગ્દષ્ટચાઢિ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિની સદ્ભાવ સત્તા હાય તે જણાવે છે: अपुव्वाइचउक्के अण- तिरि-निरियाउ विणु वियालसयं । सम्माइचउस सत्तगखयंमि इगचत्तसय महवा ॥ २६॥ [ अपूर्वादिचतुष्के अनन्त - तिर्यङ्क - निरयायुष विना द्विचत्वारिंश शतम् । सम्यगादिषु सप्तकक्षये एकचत्वारिंश शतमथवा ||२६|| Page #313 -------------------------------------------------------------------------- ________________ કસ્તવ વિવેચનસહિત અર્થ –(દવા) અથવા(બહુદ્યારૂપ) અપૂર્વકરણદિ ચાર ગુણસ્થાનકે (ત્ર-તિરિ-ઉત્તરા) અનન્તાનુબંધીચતુષ્ક, તિયચાયુષ અને નરકાયુ (વિષ્ણુ) વિના (વિથોણ) એક બેંતાલીસ પ્રકૃતિઓ (સત્તામાં) હેય. ( સાસુ) અવિરતિસમ્યગ્દષ્ટિ આદિ ચાર ગુણસ્થાનકોને વિષે (સત્તાવમિ) અનતાનુબધી ચતુષ્ક અને દર્શન મેહનીયત્રિક-એ સાત પ્રકૃતિઓને ક્ષય થવાથી (ઉત્તર) એકસ એકતાળીશ પ્રકૃતિએ હેાય છે. વિવેચન-પૂર્વે ઉપશાન્તમોહ ગુણસ્થાનક સુધી એક અડતાલીશ પ્રકૃતિએ સંભવસત્તા–ચોગ્યતાની અપેક્ષાએ કહીં, હવે કેટલી પ્રકૃતિઓની સ્વરૂપ સત્તા અથવા સદ્ભાવસતા હોય તે અહીં બતાવે છે. અહીં પંચસંગ્રહના મતે કઈ પણ જીવ અનન્તાનુબન્ધીની વિસાજનાલય કર્યા સિવાય શ્રેણિ આરંભતે નથી, તેમજ નરકાયુષ અને તિર્ય ચના આયુષની સત્તાવાળા પણ ઉપશમણિ માંડતું નથી. તેથી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂફમસં૫રાય અને ઉપશાન્તાહ-એ ચાર ગુણસ્થાનકે એ છ પ્રકૃતિ સિવાય એક બેંતાલીશ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. અને જેઓના મતે અનન્તાનુબન્ધીની વિસયેજના કર્યા સિવાય તેની ઉપશમના કરી ઉપશમ શ્રેણિ માંડે છે તેઓના ૧ વિસંયોજના–જેના પુન: બંધને સંભવ છે તે પ્રકૃતિઓને ક્ષય થશે તે વિસાજના, જેમકે અનન્તાનુબંધી કષાયને ક્ષય ર્યા પછી મિથ્યાત્વનિમિત્તક પુનઃ બંધાય છે. માટે અનન્તાનુબંધીની વિસાજના કહેવાય છે. વિસંવેજના માત્ર અન્નતાનુંબધી કષાયની થાય છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ સત્તા ૨૬૫ મતે અવિરતિસમ્યગ્દષ્ટિ આદિ ચાર ગુણસ્થાનકે ઉપરના બે આયુષ સિવાય એકસો છેતાલીશ પ્રકૃતિઓની સત્તા હોય છે. અપૂર્વકરણાદિ ચાર ગુણસ્થાનકે અનન્તાનુબન્ધી ચાર કષાય અને ત્રણ દર્શન મેહનીયએ સાત પ્રકૃતિએને ક્ષય કરે તે તેને એક એકતાલી પ્રકૃતિએની સત્તા હેય છે. અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જે ઉપશમ શ્રેણિ માંડે તે તેને અપૂર્વાદિ ચાર ગુણસ્થાનકે નરકાયુષ અને અને તિર્યંચાયુષ સિવાય એકસે ઓગણચાળીશ પ્રકૃતિની સત્તા હોય છે. હવે શપકને આશ્રયી સત્તાને નિર્દેશ કરે છે – खवगं तु पप्प चउसु वि, पणयालं नरय-तिरि-सुराउ विणा । सत्तग विणु अडतीसं, जा अनियट्टिपढमभागो ।।२७॥ क्षपक तु प्राप्य चतुर्वपि पंचचत्वारिंशं नरक-तियंग સુરાપુર્ષિના છે સત્ત વિના શ્રેષ્ઠવંશ ચાવત્ નિવૃત્તિવ્રથમમઃ | રબા અર્થ:-( વ તુuce) ક્ષેપકને આશ્રયી (g) અવિરતિસમ્યગ્દષ્ટિ આદિ ચાર ગુણસ્થાનકે (લા-તિરિકુરા વળા) નરકાસુષ, તિર્યંચાયુષ અને દેવાયુષ વિના (ખા) (એકસો) પાસતાલીશ પ્રકૃતિએ હેય છે. (સત્તા વિપુ) દશનસપ્તક શિવાય (ડતીરં ) (એક) આડત્રીશ પ્રકૃતિ (ા નિમિમા) અનિવૃત્તિગુણસ્થાનકના પ્રથમ ભાગ સુધી હેય છે. . ૧ આ એક એક્તાલીશ પ્રકૃતિએની સત્તા તદ્ભવ મેસે. નહિ જનાર ક્ષાયિક સમ્યગ્દષ્ટિને હેય છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ કમ સ્તવ વવેચનસહિત વિવેચનઃ—જેએ કર્મોના ક્ષય કરી આ જ મનુષ્ય ભવમાં મેક્ષે જશે તે ક્ષપક કહેવાય છે. તેને ૧૪નસપ્તકના ક્ષય કર્યો પૂર્વે અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત –એ ચાર ગુણસ્થાનકે નરકાયુષ, તિય ચાયુષ, અને દેવાયુષ વિના એકસો પીસતાર્લીશ પ્રકૃતિએ સત્તામાં હોય છે, કારણ કે તેને આ મનુષ્યભવમાં ખીજા કાઇપણુ આયુષને બંધ થતા નથી. અનન્તાનુન્ધિચતુષ્ક, સમ્યક્ત્વમેાહનીય, મિશ્ર માહનીય અને મિથ્યાત્વમેહનીયન ક્ષય કર્યાં બાદ અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી માંડીને અનિવૃત્તિ બાદરગુણસ્થાનકના પ્રથમ ભાગ સુધી એકસા આડત્રીશ પ્રકૃતિએની સત્તા હોય છે. અર્થાત્ અનિવૃત્તિમાદર ગુરુસ્થાનકના અન્તર્મુહૂત કાલના નવ ભાગ કરવા, તેમાં તેના પ્રથમ ભાગ સુધી એકસેા આડત્રીશ પ્રકૃતિએની સત્તા હાય છે. હવે અનિવૃત્તિમાદરગુણસ્થાનકના બીજા આદિ ભાગે કેટલી પ્રકૃતિએની સત્તા હાય તે જણાવે છેઃ-થાય-તિ-િનિથા-થવ૬૫–થીળતિને- વિજ -સાદ્દાર' सोलखओ दुवीस सय, बियंसि बिय-तियकसायंतो ॥ २८ ॥ તયામુ ૧૩વસ-તે-ચાર-જી-૫ળ-૨૩-તયિસય ક્રમમાં ।। નવુ-રૂસ્થિ-દ્દાસછળ-જુ સ-થિજો-મય-માયવોરા ? ૨૬ સ્થાવર-તિન-નિયા-તપદ્રિ-રહ્યાદ્રિ--વિજજી–સાપારગમ્ | ૧ ચે ચા ગુણુસ્થાનકથી આર ભી સાતમા ગુણસ્થાનક પર્યાંન્ત દન સપ્તકના ક્ષય છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ સત્તા षोडशक्षयो द्वाविंशं शतं द्वितीयांशे द्वितीय ૨૬૭ તૃતીયષાચાન્તઃ ॥૨૮૫] [તૃતીયાતિષ-ચતુર શ-ત્રયોના દાવા-ષટ્-વચ-ચતુરુવિત્રशतं क्रमशः । નવુ સ–સ્રી હાયવ-પુ સ-તુર્યોધ-મ†-માયાક્ષચ।રા] અથ :—[થાવર-તિ-િનિયા-વર્તુળ-] સ્થાવરદ્ધિક, તિય દ્રિક, નરકદ્ધિક, આતપદ્ધિક, [થોતિન−] થીણદ્વિત્રિક, [શ-વિજ -સાદાર] એકેન્દ્રિયજાતિનામ, વિકલેન્દ્રિયજાતિ નામ અને સાધારણનામ-એ [જ્ઞાહસ્રો] સાલ પ્રકૃતિના ક્ષય થાય એટલે [વિયત્ત] (અનિવ્રુત્તિકરણના) બીજા ભાગે[ ુવાસવ] એકસા ભાવીશ પ્રકૃતિ સત્તામાં હાય. ત્યાં [ત્રિય-તિયજ્ઞનાયતો] બીજા અને ત્રીજા કષાયાના અંત થાય. (નવુ-સ્થિ-હાર્ઇશ-પુ સ-તુરિય-જોઢ-મય-માયલો) નપુંસકવેદ, સ્રીવેદ, હાસ્યષદ્રક, પુરુષવેદ, ચતુ-સજ્વલન ક્રોધ, માન, અને માયાનેા ક્ષય થાય એટલે ( તથાસુ ) અનિવૃત્તિકરણના તૃતીયાદિ ભાગાને વિષે (મલો ) અનુક્રમે ( ચત્ત-તેર-વાર-છ-પળ-૨૩-તિ યજ્ઞય) એકસા ચૌક, એકસેા તેર, એકસેા ભાર, એકસો છુ, એકસે પાંચ એકમેા ચાર અને એકસે ત્રણ પ્રકૃતિએ સત્તામાં હોય છે. વિવેચનઃ—અનિવૃત્તિગુણસ્થાનકના પ્રથમ ભાગે એકસે આડત્રીશ પ્રકૃતિએ સત્તામાં હોય છે. ત્યાં સ્થાવરનામ, સૂદ્દમનામ, તિ ચગતિ, તિય ચાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, આતપનામ, ઉદ્યોતનામ, થીશુદ્ધિ, નિદ્રાનિદ્રા, THE * ‘આવશ્યકચૂર્ણિમાં આતપનામ અને ઉદ્યોતનામને બદલે અપર્યાપ્તનામ અને અશુભવિહાયેાગતિ ગ્રહણ છે. તથા આતપ અને Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ક્રમ સ્તન વિવેચનસહિત પ્રચલાપ્રચલા, એકેન્દ્રિયજાતિ,એઇન્દ્રિયજાતિ, તૈઇન્દ્રિયજાતિ, ચઉન્દ્રિયજાતિ અને સાધારણનામ-એ સાળ પ્રકૃતિએની સત્તા વિચ્છિન્ન થાય એટલે અનિવૃત્તિકરણના બીજા ભાગે એકસે ખાવીશ પ્રકૃતિ સત્તામાં હોય. ત્યાં બીજા અપ્રત્યાખ્યાનાવરચ્છુ ક્રોધ, માન માયા અને ઢાલ તથા ત્રીજા પ્રત્યાખ્યાના વરણુ ક્રોધ, માન, માયા અને લેાભને ક્ષય થાય એટલે અનિવૃત્તિકરણના ત્રીજા ભાગે એકસો ચૌદ પ્રકૃતિએ હોય, ત્યાં નપુ ંસકવેદના ક્ષય થાય એટલે ચાથા ભાગે એકસો તેર પ્રકૃતિએ હોય, ત્યાં વેદના ક્ષય થાય એટલે પાંચમા ભાગે એકસા બાર પ્રકૃતિએ હોય, હાસ્યષકને ક્ષય થાય એટલે છઠ્ઠા ભાગે એકસેા છ પ્રકૃતિએ હોય, પુરુષવેદના ક્ષય થાય એટલે સાતમા ભાગે એકસો પાંચ પ્રકૃતિએ હાય, સ’વલન ક્રોધનેા ક્ષય થાય એટલે આઠમા ભાગે એકસે ચાર પ્રકૃતિ હોય, સંજવલન માનને ક્ષય થાય એટલે નવમા ભાગે એકસે ત્રણ પ્રકૃતિએ હાય, અને ત્યાં સજ્વલન માયાના ક્ષય થાય. L હવે સૂક્ષ્મસ'પરાય અને ક્ષીણમેહ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએની સત્તા હોય તે બતાવે છેઃ— सुमि दुसय लोहंतो, खीणदुचरिमेगसओ दुनिद्दखओ । નવનવા ઘરમસમ, ૨૩૦ૢસળ-નાળ–વિશ્વ તો ૩૦ ॥ [सूक्ष्मे द्विशतं लोभान्तः क्षीणद्विचरमे एकशतं द्विनिद्राक्षयः । નવનતિશ્ચમસમયે જંતુ શન-જ્ઞાન-વિજ્ઞાન્તઃ | ૐ || ૨૦ અઃ—( સુમિ તુસT ) સૂક્ષ્મસ'પરાય ગુણસ્થાનકે ઉદ્યોતનો ક્ષય ચૌદમા ગુણસ્થાનકના ચિરમ સમયે થાય છે-’એમ કહેલુ છે. જુઓ-પાંચસ ગ્રહ Page #318 -------------------------------------------------------------------------- ________________ સત્તા २६६ એકસી બે પ્રકૃતિમાં સત્તામાં હોય, ત્યાં (ઢોહંતો) સંલન લોભનો અંત થાય એટલે ( હો-ટુરિને તો ) ક્ષીણ ગુણસ્થાનકના છેલ્લા બે સમય બાકી હોય ત્યારે એકસો એક પ્રકૃતિઓ હોય, ત્યાં (નવ) નિદ્રા અને પ્રચલા એ બે પ્રકૃતિએને ક્ષય થાય, એટલે (મામ) ક્ષણમોહ ગુણસ્થાનકના છેલ્લા સમયે (નવેનવ૬) નવાણું પ્રકૃતિએ સત્તામાં હેય, ત્યાં ( વારંvi-ના-વાતો ) ચાર દર્શનાવરણ, પાંચ જ્ઞાનાવરણ અને પાંચ અનરાવન ક્ષય થાય. વિવેચનઃ–અનિવૃત્તિ ગુણસ્થાનકના નવમા ભાગે એકસો ત્રણ પ્રકૃતિએ સત્તામાં હેય, તેમાંથી સંજ્વલન માયાને ક્ષય થાય ત્યારે સૂમસ પરાય ગુણસ્થાનકે એકસો બે પ્રકૃતિમાં સત્તામાં હોય ત્યાં સંજવલન લેભને ક્ષય થાય ત્યારે ક્ષીણમેહ ગુણસ્થાનકના દ્વિચરમ સમયપર્યત એકસે એક પ્રકૃતિએ સત્તામાં હાય. ત્યાં નિદ્રા અને પ્રચલાને ક્ષય થાય ત્યારે ક્ષીણ ગુણસ્થાનકના છેલા સમયે નવાણે પ્રકૃતિઓ હેય. ત્યાં ચાર દર્શનાવરણ, પાંચ જ્ઞાનાવરણ અને પાંચ અખ્તરાયએ ચૌદ પ્રકૃતિઓને ક્ષય થાય. હવે સગી અને એગી ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓની સત્તા હોય તે બતાવે છે – पणसीइ सजोगि अजोगि दुचरिमे देव-खगइ-गंधदुमं । સ-વન–સાબુ-ધન-સંઘાયાળ નિમિim iારૂ II संघयण-अथिर-संठाणछक्क अगुरुलघुचउ अपज्जत्त । सायं वा असायं बा, परित्तु-वंशतिग-सुसर-नियं ॥३२॥ Page #319 -------------------------------------------------------------------------- ________________ २७० કર્મસ્તર વિવેચનસહિત [पञ्चाशीतिः सयोगिनि अयोगिनि द्विचरमे देव-खगति स्पर्शाष्टक वर्ण-रस-तनु-बंधन-संघातपञ्चकं निर्माणम् ॥३१॥ [संहनना-स्थिर-संस्थानषट्कं अगुरुलघुचतुष्कं अपर्याप्तम् । सातं वाऽसात वा प्रत्येको-पाङ्गत्रिक सुस्वर-नीचम् ॥३२॥] અથ–(goણી સોનિ ) પંચાશી પ્રવૃતિઓ સગિકેવલિગુણસ્થાનકે હોય, (જનો સુમે) અને ગિગુણસ્થાનકના દ્વિચરમ- છેલ્લા બે સમયના પ્રથમ સમયે (વ-૨૬-નવદુi) દેવદ્રિક-દેવગતિ, દેવાનુપૂર્વી, ખગતિ દ્વિક-શુભ અને અશુભ વિહાગતિ, ગધેક્રિક-સુરભિ અને અને અસુરભિ (ાસટ્ટ) ગુરુ, લધુ, મૃદુ, ખર (બરસઠ) શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને ર–એ આઠ સ્પ, (વન-રતyવંધા-વાપur નિમિi) વણુ પંચક-કૃષ્ણ, નીલ, રક્ત, પીત અને વેત, રસપંચક-તિક્ત, કટુ, કષાય, અશ્લ અને મધુર એ પાંચ રસ, શરીરપચક-ઔદારિકાદિ પાંચ શરીર, બન્ધનપંચક-ઔદારિકાદિ પાંચ બંધન, સંઘાતનપંચક-દારિકાદિ પાંચ સંઘાતન નિમિi)નિર્માણનામ, સિંઘથળ-ગથિ ટાઇrછ) સં હનનષક-વજઋષભનારાચાદિ છ સંઘયણ, અસ્થિરષલ્ક-અસ્થિર,અશુભ, દુર્ભાગ દુરસ્વર, અનાદેય અને અપયશ, સંસ્થાનષક–સમચતુરસ, ન્યોધપરિમંડલ, સાદિ, વામન, કુજ અને હુડક–એ છે સંસ્થાન, ( સTહપુરા ) અગુરુલઘુચતુષ્ક-અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત અને શ્વાસોચ્છવાસ, (કન્નર) અપર્યા તનામ, (સાર્થ વા ગણાઇ વા) સાતા અથવા અસાતાવિદનીય, [ત્તિ-વંતિ) પ્રત્યેકત્રિક–પ્રત્યેક, સ્થિર અને શુભનામ, ઉપાંગત્રિક-ઔદારિક, વૈકિય અને આહારક Page #320 -------------------------------------------------------------------------- ________________ સત્તા ૨૭૧ ચૌદબની છેલ્લા બે અઢી બહાંતે અંગે પાંગ, (ઉત્તર નિ) સુવરનામ અને નીચગેત્ર (એ બહોતેર પ્રકૃતિએને ક્ષય થાય છે). વિવેચન –ક્ષીણમાહ ગુણસ્થાનકના છેલા સમયે ચાર દર્શનાવરણ, પાંચ જ્ઞાનાવરણ અને પાંચ અંતરાયકમ-એ ચૌદ પ્રકૃતિને ક્ષય થાય ત્યારે પંચાશી પ્રકૃતિએ અગી ગુણસ્થાનકના છેલ્લા બે સમયના વહેલા સમયે સત્તામાં હોય. ત્યાં દેવદ્રિકાદિ ઉપર કહેલી બહેતર પ્રકૃતિઓ ક્ષય થાય. અગિગુણસ્થાનકના છેલ્લા સમયે કેટલી પ્રકૃતિની સત્તા હોય તે બતાવે છે – विसयरिखओ य चरिमे, तेरस मणुय-तसतिग-जसाइज्ज । મા-વિષ્ણુ--for-સાયા-સાથે રૂરૂા नरअणुपुधि विणो वा, बारस चरिमसमय मिजो खविउ । पत्तो सिद्धिं देविंदवंदियं नमह त वीर ॥३४॥ [द्वासप्ततिक्षयश्च चरमे त्रयोदश मनुज-त्रसत्रिक यश-आदेयम् । સુમા-fજનો-૪-ચિ-સાતાસતૈતર છેઃ રૂપા] [नरानुपूर्वी विना वा द्वादश चरमसमये यः क्षपित्वा । प्राप्तः सिद्धिं देवेन्द्रवन्दितं नमत त वीरम् ॥ ३४ ॥ અર્થ(અગિગુણસ્થાનકના દ્વિચરમ સમયે) પૂર્વની ગાથામાં કહેલી [વિસરશો ચ બહેતર પ્રવૃતિઓને ક્ષય થાય ત્યારે [રિમેછેલા સમયે તેરસ] તેર પ્રકૃતિઓ હેય. [મણુ--તિજ-] મનુષ્યત્રિક-મનુષ્યગતિ, મનુધ્યાનપૂર્વ, મનુષ્પાયુષ, ત્રસ, બાદરનામ અને પર્યાપ્ત નામ, ન્નિસા-] યશનામ, આદેયનામ સિમા–નિનુ -TH Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ કર્મસ્તવ વિવેચન સહિત રિચ-] સુભગનામ, જિનનામ, ઉચ્ચગોત્ર, પંચેન્દ્રિય જાતિ અને સિયા-સાર-રો] સાતા અને અસાતામાંથી એકને ક્ષય થાય. - નિરગણુપુટિવ વિના વા) અથવા મનુષ્યાનુપૂર્વી સિવાય વિર] બાર પ્રકૃતિએનો [રિમલમર્થમિ] અગિગુ. સ્થાનકના છેલ્લા સમયે વિો વિ] ક્ષય કરીને [ત્તો સિદ્ધિ મેક્ષને પામ્યા એવા સિર્વિદ્રવંતિય દેવેન્દ્રવડે વન્દિત [નમ તં વીર) તે મહાવીર સ્વામીને નમસ્કાર થાઓ. વિવેચન–પૂર્વોક્ત પચાશી પ્રવૃતિઓમાંથી દેવગત્યાદિ બહોતેર પ્રકૃતિએને અગી ગુણસ્થાનકના દ્વિચરમ સમયે સત્તામાંથી ક્ષય થાય એટલે મનુષ્યત્રિક, ત્રસત્રિક, પંચેન્દ્રિય જાતિ, યશકીતિ, આયનામ,જિનનામ, અને ઉચ્ચગેત્ર–એ તેર પ્રકૃતિએ બાકી રહે, તેને અગી ગુણસ્થા નકના છેલ્લા સમયે સત્તામાથી વિચ્છેદ થાય. અથવા અન્ય આચાર્યના મતે મનુષ્યાનુપૂવીની સત્તાને પણ દ્વિચરમ સમયે વિચ્છેદ થાય, કારણ કે તેને ઉદય નથી. અને ઉદયવતી પ્રવૃતિઓનું અસ્તિબુક સંકેમ થતું નથી, તેથી તેના પુદ્ગલ છેડલા સમય સુધી સત્તામાં હોય છે, અને ભેળવીને તેને ક્ષય કરે છે. ચારે આનુપૂર્વી ક્ષેત્રવિપાકિની હેવાથી વિગ્રહગતિવડે એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં વચ્ચે ( ૧ જે પ્રકૃતિઓ એક સમયે સાથેજ વિચ્છિન્ન થવાની છે તેનો તે સમયે સ્તિબુક સંક્રમ વડે ક્ષય ન થાય, પરંતુ પૂર્વના સમયનું પ્રમ પછીના સમયમાં તિબુકસંક્રમવડે સંકાન્ત થાય અને છેલ્લે સમયે તેની સત્તા નષ્ટ થાય. Page #322 -------------------------------------------------------------------------- ________________ સત્તા ૨૦૩ તેના ઉદય .હાય છે, પણ તે સિવાય તેના ઉદય હૈાતે નથી. અનુત્તુયવતી પ્રકૃતિની સત્તાના દ્વિચરમ સમયેજ સ્તિણુક સ’ક્રમવડેજ વિચ્છેદ થાય છે.જો ઉડ્ડયવતી પ્રકૃતિ હોય તા વેદી તેના ક્ષય કરે. પરન્તુ અનુન્નુયવતી પ્રકૃતિના ક્ષય શી રીતે થાય ? માટે અયાગી કેવલી ગુણસ્થાનકના દ્વિચરમ સમયે તšાંતર અનુક્રયવતી પ્રકૃતિની સત્તાના વિચ્છેદ થાય છે,અને છેલ્લે સમયે ઉદયવતી ખાર પ્રકૃતિના ક્ષય થાય છે. એ પ્રમાણે સર્વ કર્માંના ક્ષય કરી સિદ્ધિને પ્રાપ્ત થાય એવા ટેવેન્દ્રવન્દિત (ધ્રુવેન્દ્રસૂરિ અથવા ધ્રુવના ઈન્દ્રવડે વદિત) મહાવીર પ્રભુને નમસ્કાર થાએ. એ રીતે ગ્રન્થકર્તો દેવેન્દ્ર સૂરિએ ‘દેવેન્દ્રન્દિત' એ દ્વેષદ્વારા કમ સ્તવના કર્તા તરીકે પેાતાના નામનું પણું સૂચન કર્યું.. e એ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીએ માતા પિતા સ્વર્ગોમાં ગયા ત્યારે પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ થયેલી જાણી લેાકાન્તિક દેવાએ નિવેદિત અભિનિષ્ક્રમણ (દીક્ષા) સમયે સાંવત્સરિક દાનવડે જગતના દારિદ્રચસ તાપને દૂર કરી જ્ઞાતવનમાં જઈ ચારિત્રના સ્વીકાર કર્યાં, અને બાર વર્ષ પર્યન્ત ભયકર પરિષહ અને ઉપસગેનેિ સહન કરીને શુક્લધ્યાનવડે ગુણસ્થાનકના ક્રેમથી સવ ઘનઘાતી કમ”ના ઉચ્છેદ્ર કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, ત્યાર પછી સત્ર જગતને સત્ય તત્ત્વને ઉપદેશ કરી પયન્ત સમયે ધ્યાનવર્ડ સ સેગ રોધ કરી, સર્વ અઘાતીકને ખપાવી નિર્દેણુ પામ્યા. कर्मस्तव विवेचनसहित समाप्त. ૧૮ Page #323 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ગુણસ્થાનેાનાં નામ. આધ મિથ્યાત્વ સાસ્વાદન મિશ્ર * અવિરત પ દેશવિરત ૬ પ્રમત્ત ૭ અપ્રમત્ત ८ અપૂર્વ કરણ 1 ૨ ૩ મૂલપ્રકૃતિ ઉત્તરપ્રકૃત્તિ સત્તા યન્ત્ર. ८ ૧૪૮ ૮ |૧૪૮ ૮ ૧૪૭ ૮ |૧૪૭ ૮ [૧૪૮ ૧૪૮ ૮ ૨૧૪૮ ૮ ૧૧૪૮ ૮ [૧૪ . . . . . . ૧૪૫ ૧૩૮ |*૧૪૧/ ૧૪૧ ૧૪૫ ૧૪૧ ૧૪૫ ૧૪1 ૧૪૫ ૧૩૮ ૧૩૯ ૧૩૮૦, પ ૧૪૫ ५ પા ૫ ૫ ૯ ૯ ૯ ૯ ૯ ર ' જ ' જ જે ત h]]>$!t ૨૮ ૪ ૪ ૪ ૪ ૪૪r ૨૮ ૨૮ ||૩||F\ આયુષ ४ ܡܡܡܡ ܡ ܡ ܡ ४ ૪ ૪ નામ ૯૩ ૯૩ ૯૨ ૯૨ ૯૩ ૯૩ ૯૩ ૯૩ ૯૩ ગાત્ર જ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ 12p-be ૫ JJJ ૫ ૫ પ ૫ ર ૫ * તદૂભવમેાક્ષગામી ઉપશમકોણિ માંડનારને અનન્તાનુબંધીની વિસયાજના કર્યાં પછી ત્રણ આયુષ અને ચાર અનન્તાનુબન્ધી સિવાય એકસે એકતાલીસ પ્રકૃતિની સત્તા હેાય છે. + ભવિષ્યમાં ક્ષપશ્રેણિ માંડશે એવા ક્ષયાપશમસમ્યગ્દષ્ટિને એકસા પીસતાળીશ પ્રકૃતિએની અને દ"નસપ્તકક્ષય કર્યાં પછી ક્ષાયિકસમ્યગ્દષ્ટિને એકસેસ આડત્રી પ્રકૃતિની સત્તા હાય. + ઉપશમ્કોણ માંડનાર ક્ષાયિક્રમમ્યગ્દષ્ટિને દશનસપ્તક, નરકાયુષ અને તિય ચાયુષ વિના એકસા એ ગચાલીસ પ્રકૃતિએ ની સત્તા હાય છે. અને ઉપશમસમ્યગ્દષ્ટિને અનન્તાનુધી ચતુષ્ક અને પૂર્વોક્ત એ આયુષ્ય વિના એકસે બેતાલીશ પ્રકૃતિએની સત્તા હોય છે. જેએના મતે અનન્તાનુબન્ધીની ઉપશમના કરનાર ઉપશમકોણિ માંડે તેના મતે એ આયુષ સિવાય એક્સેસ બેતાલીશ પ્રકૃતિની સત્તા હોય છે. २७४ Page #324 -------------------------------------------------------------------------- ________________ I ૯ | અનિવૃત્તિ ૧ લે ભાગ ૨ જે ભાગ ૩ જો ભાગ ૧૩૮૫ ૯ T૧૨૨ 2 ૪ થે ભાગ * જ છે, - ع ع ع ع ع ع ع ભાગ ૬ ઠ ભાગ ૭ મો ભાગ ૪ ૪ ર ર ર ર ર ર ૪ ~ ~ ~ ~ ~ = = = = = = = = ( ૦. 6 ^ & ૧૦૪ ૧૦૩ ، ع ع ૧ ર સૂક્ષ્મપરાય ઉપશાન્તમોહ ૪ ~ ع = ક્ષીણમેહ સોગિકેવલી અગિકેવલી ૪ ૦ ૦ ~> ૦ ૦ ع ع عمر = = Page #325 -------------------------------------------------------------------------- ________________ गुणस्थानोने आश्रयी १४८ उत्तरप्रकृतिओनु बन्ध, उदय, उदीरणा अने सचाने दर्शावनार यन्त्र. માં જ્ઞાનાવરણીય-૫ ૧ ૧ મતિજ્ઞાનાવરણીય ૧૪૮ ઉત્તર પ્રકૃતિઆના નામ ૨૨ ૨ શ્રુતજ્ઞાનાવરણીય ૩૨ ૩ અવધિજ્ઞાનાવરણીય ૪ ૪ મન:પર્યં`વજ્ઞાનાવરણીય ૫ ૫ કેવલજ્ઞાનાવરણીય દેશનાવરણીય–૯ | ૧ ચક્ષુદશ નાવરણીય ૭ ૨ અચક્ષુદ†નાવરણીય ૮ ૩ અવધિદશ નાવરણીય ૯ ૪ કેવલદનાવરણીય ૧૦ ૧૧ ૫ નિદ્રા ૬ નિદ્રાનિદ્રા | અન્વયેા- ઉદય ઉદીરણા. યેાગ્ય ગ્ય ગુણ: ગુણ: યાગ્યગુણ સ્થાનક. સ્થાનક સ્થાનક. ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૨ ૧૨ ૧૨ ૧૨ કર ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ સત્તાયાગ્ય ગુણસ્થાનક ૧૨. ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ સમયેાન આગ્ન્યન ૧ સમય ૧૨ ન્યૂન ૧ ૧૨ ૮? નિદ્રાનિદ્રા આદિ દનાવરણક'ની તથા મેહનીયાદિ કમની પ્રકૃતિની સત્તા ક્ષપકોણને આશ્રયી અહીં કહી છે, પરન્તુ ઉપશમ શ્રેણિને આશ્રયી તેઓની અગીઆરમાં ગુણુસ્થાનક સુધી સત્તા હેાય છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૭ પ્રચલા ૧૩ ૮ પ્રથલાપ્રચલા ૧૪ ૯ સ્ત્યાદ્ધિ વેદનીય ક–૨ ૧૫ ૧ સાતાવેદનીય ૧૬| ૨ અસાતાવેદનીય માહનીય કમ–૨૮/ ૧૭ ૧ સમ્યક્ત્વમેાહનીય ૧૮ ૨ મિશ્રમેાહનીય ૧૯ ૩ મિથ્યાત્વમેાહનીય ૨૦૦૪ અનન્તાનુન્ધિક્રોધ ૨૧૦ ૫ રા દ ૨૩ ૭ ૨૪ ૮ અપ્રત્યાખ્યાનાવરણક્રોધ ૨૫ ૯ ,, માન માયા લેાભ માન ૨૦૦ ૐ સમયેાન આ॰ ન્યૂન સમયાન કર ૧૨ ૧ર ૧૩ ૬ . d ર ૪ ૪ } } ૧૪ ૧૪ ૧ ૪ } } ચોથાથી ચાથાથી સાત સુધી સાત સુધી ૪ ૪ ત્રીજી ત્રીજું ૪ ૐ ૬ ૧ ર ૪ ૪ 1 ૧૪ ૧૪ ७ ૭ : પ G ७ ૩. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૧૦ ” ૪ | * ૪ જિ માયા | લોભ ૨૭ ૧૧ ” t * ૨) ૧૨ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ ૪ ૧૩ ” ભાન ર માયા ર છે. ઢિ લિ. લિ. ૧૦ લિ ર ૦ ૩૨ ૧૬ સંજ્વલન ફોધ ક ૧૭ : માન ૦ માયા ભ ૦ ૦ દ ૦ ૦ ૦ ૧૯ - લેભ ૩૬ ૨૦ હાસ્ય મેહનીય ૩૭ ૨૧ રતિ મેહનીય ૩) રર અરતિ મેહનીય ૨૩ શાક મેહનીય ૪૦, ૨૪ ભય મોહનીય ૪૧ ૨૫ જુગુપ્સા મેહનીય ૪૨ ૨૬ પુરુષવેદ ૦ નિ લિંક લિ. ૧૦ લિંક બ્રિક વિ ૦ ૦ ૦ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ ૨૭ સ્ત્રીવેદ ૪૪ ૨૮ નપુ સવેદ આયુષક–૪ ૪૫ ૧ દેવાયુષ ૪૬, ૨ મનુષ્યાયુષ ૪૭ ૩ તિય``ચાયુષ ૪૮૦ ૪ નરકાસુષ નામકમ-૯૩ ૪૯ ૧ મનુષ્યગતિ નામક ૫૦ ૨ તિય ંચગતિ ૫૧ ૩ દેવગતિ પર ૪ તરગતિ ૫૩ ૫ એકેન્દ્રિયજાતિ ૫૪ ૬ શ્રીન્દ્રિયજાતિ ૫૫ ૭ ત્રીન્દ્રિયજાતિ ૫૬ ૮ ચતુરન્દ્રિયજાતિ પણ ૯ પ’ચેન્દ્રિયજાતિ "" " ', "" "1 o ७ ૪ ૪ ર စဉ် ૧ 1 ૧ ૧ ૧ eF G . ૯ ૪ ૧૪ ૧૪ ૫ ૪ ૪ ૨ ર ૧૪ ૪ ૧૩ + ४ ૪ २ ર ૨ ૨ ૧૩ 분 તુ ૧૧ ૧૪ ક ૧૪ 글 ૧૪ 4층 દે 烙 દૈ ૧૪ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ૫૮ ૧૦ ઔદારિશરીર ૭૩ ૨૫ આહારકસ ધાતન ૭૪ ૨૬ તૈજસસ ધાતન ', ૫૯ ૧૧ વૈક્રિયશરીર ૬૦ ૧૨ આહારશરીર ૬૧ ૧૩ તેજશરીર ૬૨ ૧૪ મશરીર ૬૩ ૧૫ ઔદારિક ગેાપાંગ ૬૪ ૧૬ વૈયિંગાપાંગ ૬૫ ૧૭ આહાર અ‘ગોપાંગ ર્દુમાગુ॰ ૬-૭૩] ૬-૭ મ ૬૬ ૧૯ ઔદારિઅધન ૬૭ ૧૯ વૈક્રિયા ધન ૬૮ ૨૦ આહારઅધન - ૬૯ ૨૧ તેજસબંધન ૭૦ ૨૨ કાણુબ ધન ૦૧ ૨૩ ઔદારિકસ ધાતન ૭૨ ૨૪ વૈક્રિયસ ધાતન "" "" "" .. "" ,, .. . ૪ વા તિ . તા ર્દુમા ગુ ૬-૭૩ ૬-૭મુ ရန် ૧૩ ૧૩ T ૪ . . ૩ . . ૧૩ d . ૪ ૧૩ ૧૩ * .. . . ૧૩ . . ૧૩ ૧૩ n ४ . O O . d હ と ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ Page #330 -------------------------------------------------------------------------- ________________ . • ૭૫ ૨૭ કામણગંધાતન ”| ૭૬ ૨૮ વજઋષભનારાચ સંહના ه | | ૭૭ ૨૯ ઋષભનારા ” ع ع ه ૭) ૩૦ ના રાચ અર્ધનારીચ ” | ૮ ૩૨ કાલિકા ૧ ૩૩ સેવાર્ત - ” | ૮૨ ૩૪ સમચતુરઅસંસ્થાના ع می گه بع ૮૨ ૩૫ ન્યધ પરિમંડલ | ૨ ૮૪ ૩૬ સાદિ بع ૮૫ ૩૭ વામન بع بع می ૮૬ ૩૮ મુજ ૮૭ ૩૮ હંડક ” ૪૦ કૃષ્ણવર્ણનામકમ” ૪૧ નીલવર્ણ ”| ” ૪ર હિતવણ ”| " گه : Page #331 -------------------------------------------------------------------------- ________________ ” ” ૨૮૨ ૯૧ ૪૩ હારિકવણું ૮ર ૪૪ શુક્લવણું હર ૪૫ સુરભિમન્ય ૦૪. ૪૬ દુરભિગધ ૯૫ ૪૭ તિક્તરસ ૯ ૪૮ કટુકરસ ૯૭ ૪૯ કવાયરસ ૯ ૫૦ અય્યરસ ૯૯ી પલ મધુરરસ ૧૦ પર કર્કશાસ્પર્શ | ૫૩ મૃદુસ્પર્શ ૧૦૨ ૫૪ ગુરુસ્પર્શ ૧૩ ૫૫ લઘુસ્પર્શ ૧૦૪ ૫૬ શીતસ્પર્શ | ૫૭ ઉષ્ણસ્પર્શ ” ૧૬ ૫૮ સ્નિગ્ધસ્પર્શ, ” છે ૧૦૭ ૫૯ રૂક્ષસ્પર્શ Page #332 -------------------------------------------------------------------------- ________________ દે ૮ ૧૦૮ ૬૦ નરકાનુપૂર્વી રૂ| ૧ | ૧,૪–૨ ૧,૪-૨ી ૧૯ ૬ તિયયાનુપૂર્વી એ ૨ ૧,૨,૪-૩૧,૨,૪– ૧૧ ૬૨ મનુષ્યાનુપૂર્વી | ૪ ૧,૨,૪-૩૧,૨,૪-૩ ૧ ૩ દેવાનુપૂર્વ | કર્ડ ૧,૨,૪-૧,૨,૪-૩ ૧૨ ૬૪ શુભવિહાગતિ | છું ૧૧૩ ૬૫ અશુભવિહાયોગતિ, ૧૧૪, ૬૬ પરાઘાત ૧૧૫ ૬૭ ઉચ્છવાસ ૧૧૬ ૬૮ આતપ ૧૧ ૬૯ ઉદ્યોત ૧૧૮ ૭૦ અગુલધુ ૧૧૯ ૭૧ તીર્થકર ૧ર૧ ૭ર નિર્માણ ૧ર૧ ૭૩ ઉપઘાત “ થી કરું ૧૩,૧૪-૨૧૩મુળ ૧રર ૭૪ ત્રસા પર ૫ બાદર રિ૪ ૭૬ પર્યાપ્ત Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ૧રપ ૭૭ પ્રત્યેક ૧૨૬, ૭૮ સ્થિર ૧૨૭ ૭૯ શુભ ૧૨૮૦ ૮૦ સુભગ ૧૨૯ ૮૧ સુવર ૧૩૦૦ ૮૨ આય } ૧૩૧ ૮૩ યશકીતિ ૧૩૨ ૮૪ સ્થાવર ૧૩૭, ૮૫ સૂક્ષ્મ ૧૩૪ ૮૬ અપર્યાપ્ત ૧૩૫ ૮૭ સાધારણુ ૧૩૬ ૮૮ અસ્થિર ૧૩૯ ૮૯ અશુભ ૧૩૮ ૯૦ દુભ’ગ ૧૩૯ ૯૧ ૬ઃસ્વર્ ૧૪૦ ૯૨ અનાય ૧૪૧ ૯૩ અયશ:ઢીત્તિ "" "" :" 23 29 , "" ל . ار "" .. ' را 22 છઠ્ઠું હાં ဖြင့် £ ર્ડ ૧૦ ૧ ૧ ૧ ૧ } } } ૧૩ ૧૩ ૧૩ ૧૪ ૧૩ ૧૪ ૧૪ ૧ ૧ ' ૧૩ ૧૩ ૪ ૧૩ ૪ ४ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૯ ૧૩ ૧૩ ૧ ૧૩ ૧૩ ૪ ૧૩ ૪ ૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ 음 Ø ભાષ 음 ૧૪ ઝ ૧૪ ૧૪ 2 28 ૧૪ ૧૪ ૧૪ ૧૪ Page #334 -------------------------------------------------------------------------- ________________ ગાત્રક-૨ ૧૪ર ૧ ઉચ્ચગોત્ર ૧૪૩ ૨ નીચગેત્ર અત્તરાયકમ–૫ ૧૪ ૧ દાનાન્તરાય ૧૪૫ ૨ લાભાન્તરાયા ૧૪ ૩ ભેગાન્તરાય ૧૪૭ ૪ ઉપભોગાન્તરાય ૧૪૮ ૫ વીર્યાન્તરાય Page #335 -------------------------------------------------------------------------- ________________ बन्धस्वामित्वनाम तृतीय कर्मग्रन्थ વિવેવર સરિત પ્રારંભમાં મંગલ અને અભિધેયનું પ્રતિપ્રાદન કરવા માટે આ ગાથા કહે છે – बन्धविहाणविमुक्कं, वंदिय सिरिवद्धमाणजिणचंदं । गइयाईसु वुच्छं, समासओ बंधसामित्तं ॥१॥ [बन्धविधानविमुक्तं वन्दित्वा श्रीवर्द्धमानजिनचन्द्रम् । गत्यादिषु वक्ष्ये समासतो बन्धस्वामित्वम् ।।] અર્થ:– વિવિદાળવિમુર્ણ ] કમબન્ધના પ્રકારથી મૂકાયેલા [ સિવિદ્રમાળના] શ્રી વર્ધમાનજિનચન્દ્રને [ વંતિય] વાદીને [ જરૂબાસુગત્યાદિ માગણને વિષે વંધતામિત્ત ] બન્ધસ્વામિત્વ [ સમારકો ] સંક્ષેપથી [૩] કહીશ. વિવેચન –ગાથાના પ્રથમાર્ધવડે મંગલ અને દ્વિતીયાધૂવડે અભિધેય કહ્યું છે. અહિં બન્ધસ્વામિત્વ તે અભિધેય છે. ગત્યાદિ માર્ગણાને વિષે રહેલા જ કયા ગુણસ્થાને કેટલી ઉત્તરપ્રકૃતિએના બંધના સ્વામી-અધિકારી છે તેને હું સંક્ષેપથી કહીશ. કર્મ પરમાણુઓનો આત્મપ્રદેશની સાથે સંબન્ધ તે બન્યું. તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ–એ ચાર હેતએ વડે થાય છે. તે બન્યના પ્રકૃતિબંધાદિ પ્રકારથી સર્વથા મૂકાયેલ,જિનચંદ્ર-સામાન્ય કેવલજ્ઞાનીમાં ચન્દ્રસમાન, શ્રીથી-જ્ઞાનાદિલમીથી યુક્ત, એવા મહાવીર સ્વામીને નમસ્કાર Page #336 -------------------------------------------------------------------------- ________________ -- માર્ગણાસ્થાનક બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૨૮૭ કરી ગત્યાદિ માર્ગને વિષે ગુણસ્થાનકેને આશ્રયી બન્ધસ્વામિત્વ=અમુક ગતિ વગેરે માંગણમાં કયે જીવ કયા ગુણસ્થાનકે કેટલી ઉત્તર પ્રવૃતિઓને બન્દાધિકારી હેય તે કહીશ. જે ગતિ ઇંદ્રિય વગેરે દ્વારા જીવની વિચારણા થાય તેને–ગત્યાદિ જીવની અવસ્થાઓને માર્ગણા કહે છે. गइ इन्दिए य काए, जोए वेए कसाय नाणे य । संजम दंसण लेसा, भव संमे संनि आहारे ॥ અથ: માણાના મૂલ ચૌદ ભેદ, અને તેના બાસઠ અવતર-પેટા ભેદો છે. ૧ ગતિ. ૧નરકગતિ, તિર્યંચગતિ, ૩ મનુષ્યગતિ, અને ૪ દેવગતિએ ચાર પ્રકારે ગતિમાર્ગણ છે. ર ઈન્દ્રિય. એકેન્દ્રિય, ૨ બેઈન્દ્રિય, ૩ તેઈન્દ્રિય, ૪ ચઉરિન્દ્રિય અને ૫ પંચેન્દ્રિય-એ પાંચ પ્રકારે ઈન્દ્રિય માર્ગણા છે. ૩ કાય, ૧૦પૃથિવીકાય, ૨ અષ્કાય, ૩ તેજસ્કાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય અને ૬ ત્રસકાય-એ છ પ્રકારે કાયમાર્ગણા છે. - ૪ યોગ. ૧ સત્યમનેગ, ૨ અસત્યમયેગ, ૩ સત્યાસત્યમયેગ, ૪ અસત્યામૃષામનગ, ૫ સત્યવચન ગ, ૬ અસત્યવચનગ, ૭ સત્યાસત્યવચનગ, ૮ અસચામૃષાવચનગ, ૯ વૈક્રિયકાયેગ, ૧૦ વૈકિયમિશ્રકોયલેગ, ૧૧ આહારકડાયેગ, ૧૨ આહારકમિશ્નકાયેગ, ૧૩ ઔદાકિકાયાગ, ૧૪ ઔદારિકમિશ્રકાશ અને ૧૫ કાર્મણકાયરોગ-એ રીતે ચોગમાર્ગણના પંદર ભેટ છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ બસ્વામિત્વ વિવેચનસહિત માગણાસ્થાનક, ૫ વેદ, ૧ સ્ત્રીવેદ, ૨ પુરુષવેદ અને ૩ નપુંસકવેદ -એ ત્રણ પ્રકારે વેદમાર્ગનું છે. ૬ કષાય, ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા અને ૪ લેભએમ ચાર પ્રકારે કષાયમાગણ છે. ૭ જ્ઞાન, ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન અને ૫ કેવલજ્ઞાન-એ પ્રમાણે જ્ઞાન પાંચ પ્રકારે છે. જ્ઞાનના ગ્રહણ કરવાથી તેના પ્રતિપક્ષી અજ્ઞાનનું પણ ગ્રહણ કરવું. તેના ત્રણ પ્રકાર છે-૧ મત્યજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન અને ૩ વિર્ભાગજ્ઞાન–એ રીતે જ્ઞાનમાર્ગણાના આઠ પ્રકાર છે. ૮ સંયમ, સંયમ પાંચ પ્રકારે છે–૧ સામાયિક, ૨ છે પસ્થાપનીય, ૩ પરિહારવિશુદ્ધિ, ૪ સૂક્ષ્મસં૫રાય અને ૫ યથાખ્યાત. સંયમના ગ્રહણથી તેના પ્રતિપક્ષી દેશવિરતિ અને અવિરતિનું પણ ગ્રહણ કરવું. એ પ્રમાણે સંયમમાર્ગણ સાત પ્રકારે છે. ૯ દશન. દર્શનમાર્ગણ ચાર પ્રકારે છે– ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન અને ૪ કેવલદર્શન. ૧૦ લે. શ્યામાર્ગણા છ પ્રકારે છે-૧ કૃષ્ણલેશ્યા, ૨ નીલેશ્યા, ૩ કાતિલેશ્યા, ૪ તેજલેશ્યા, ૫ પદ્યલેશ્યા અને ૬ શુકલેશ્યા. ૧૧ ભવ્ય. તેવા પ્રકારના અનાદિ સ્વભાવથી સિદ્ધિગમનને વેગ્ય તે ભવ્યજીવ. ભવ્યના ગ્રહણથી તેને પ્રતિ પક્ષી અભવ્યનું પણ ગ્રહણ કરવું. અભવ્ય–સિદ્ધિગમનને અગ્ય. એમ ભવ્યમાર્ગ બે પ્રકારે છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ માગણાસ્થાનક બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ૨૮૯ ૧૨ સભ્યત્વસમ્યકત્વના ત્રણ પ્રકાર છે–૧ ક્ષાયિક, ૨ લાપશમિક અને ૩ ઔપશમિક. સમ્યકત્વના ગ્રહણથી તેના પ્રતિપક્ષી મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્રનું પણ ગ્રહણ કરવું. એ રીતે સમ્યફવમાર્ગણ છ પ્રકારે છે. ૧૩ સંજ્ઞી. મને વિજ્ઞાન સહિત તે સંજ્ઞી, સંજ્ઞોના ગ્રહણથી તેના પ્રતિપક્ષી અસંજ્ઞી પણ સૂચિત થાય છે. અસંજ્ઞીમને વિજ્ઞાન રહિત. એ રીતે સંજ્ઞમાર્ગણા બે પ્રકારે છે. ૧૪ આહારક. એજાહાર, માહાર અને પ્રક્ષેપાહારમાંને કઈ પણ પ્રકારને આહાર કરે તે આહાશ્ક. આહારકના ગ્રહણથી તેના પ્રતિપક્ષી અનાહારક પણ ગ્રહણ કરવા. એ પ્રમાણે આહારકમાર્ગણા બે પ્રકારે છે. અહીં માર્ગ સ્થાનમાં જ્ઞાનાદિના ગ્રહણ સાથે તેના પ્રતિપક્ષ અજ્ઞાનાદિનું ગ્રહણ પ્રત્યેક માર્ગણાઓમાં સર્વ સાંસારિક ને સમાવેશ કરવા માટે કર્યું છે. અહીં ગત્યાદિમાગંણાને વિષે બન્ધસ્વામિત્વ કહેવાનું છે, તેમાં બન્ધને આશ્રયી એકવીશ પ્રકૃતિએ વિવક્ષિત છે. જ્ઞાનાવરણની ઉત્તર પ્રવૃતિઓ પાંચ, દર્શનાવરણની નવ, વેદનીયની બે, મેહનીયની છવીસ, આયુષની ચાર, નામકર્મની સડસઠ, પિંડ પ્રકૃતિના પાંસઠ ભેદમાંથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના વશ ઉત્તર ભેદને સામાન્ય ચાર ભેમાં સમાવેશ કરતાં તથા બન્ધન અને સંઘાતના દશ ભેરેને શરીરમાં સમાવેશ કરતાં પિંડ પ્રકૃતિના ઓગણચાલીશભેદે થાય છે. ત્રસદશક, સ્થાવરદશક અને આઠ પ્રત્યેક પ્રવૃતિઓ કર્મ. ૧૯ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ માર્ગણાસ્થાનક બન્યસ્વામિત્વ વિવેચન સરિત. મળીને એ રીતે નામકર્મની સડસઠ ઉત્તરપ્રવૃતિઓ ચય છે.) રકમની બે અને અન્તરાયકર્મની પાંચ પ્રકૃતિ મળને આઠ કર્મની એકવીશ ઉત્તરપ્રકૃતિઓ થાય છે. સંકેતદ્વારા સંક્ષેપથી અનેક પ્રકૃતિઓનો બોધ કરવા માટે અહીં પંચાવન પ્રકૃતિને સંગ્રહ કરે છે :जिण सुर-विउवा-हारदु देवाउ अ नरय-सुहुम-विगलतिगं । ઢિ થાવર-વ-નપુ-મરું હું-છેવટ્ટ + ર ! શT-Rા-નિ-સંવાઇ–ગ-નિય સ્થિ-જુદા-થતિ उज्जोय तिरिदुगं तिरि-नराउ नर-उरलदुग रिसहं ।। ३ ॥ जिनं सुर-वैक्रियाहारद्विकं देवायुश्च नरक-सूक्ष्म-विकलत्रियम् । રિઝર-થાવા-તપ - નવું-મિયાä હું વાર્ત ] [ अनन्त-मध्याकृति-संहननं कुखगति-नीच-स्त्री दौर्भाग्य કહ્યાત્રિમ | उद्योतं तिर्यग्द्विकं तिर्यग्-नरायुः नर-उदारद्विकं ऋषभम् ॥ 1 અર્થ –] ૧ જિનનામ. [સરવા -દાદુ | સુરકિ૨ દેવગતિ, ૩ દેવાનુપવી,વિકિયતિક – ચિ શરીર અને પક્રિય અંગોપાંગ; આહારકટ્રિક-૬ આહાક શરીર અને ૭ આહારકસંગોપાંગ; વિાક 3 ૮ દેવા, નવ-સુદુH-વારતિ] નરકવિક–૯ નરકગતિ, ૧૦ જ કાવવી અને ૧૧ નરકાયુષ, સૂક્ષ્મત્રિક–૧૨ રૂમ, ૧૩ અપર્યાપ્ત નામ અને ૧૪ સાધારણનામ: વિકલત્રિક - ૨ બેન્દ્રિય, ૧૬ ઇનિદ્રય અને ૧૭ ઉરિન્દ્રિય જાતિ ના વાવા-વા-ન મરજી] ૧૮ એકેન્દ્રિય નામ. ૧૯ સ્થાવર Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિસ ગ્રહ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ૨૯૧ નામ, ૨૦ આપનામ, ૨૧ નપુસક્રવેદ, ૨૨ મિથ્યાત્વમાહુનીય, [હુંક છેવટ્ટ] ૨૩ હુડકસ સ્થાન અને ૨૪ છેવટ્ટસ થયણ, [બળ-મન્ના-નિર્-- સંઘચળ૨૩ ] અનન્તાનુબન્ધિચતુષ્ક૨૫ અન્તાનુન્ધી ક્રોધ, ૨૬ માન, ૨૭ માયા અને ૨૮ લાભ, મધ્યાકૃતિચતુષ્ક-૨૯ ન્યગ્રેાધપરિમ`ડલ, ૩૦ સાદિ, ૩૧ વામન અને ૩૨ કુઞ્જસંસ્થાન, મધ્યમ ઘણુચતુષ્ક ૩૩ ઋષભનારાચ, ૩૪ નારાચ, ૩૫ નારાચ અને ૩૬ કીલિકા; [જીવન-નિય-સ્થિ] ૩૭ મુખતિ—અશુભવિહાચેાગતિ; ૩૮ નીચગાત્ર, ૩૯ શ્રીવેદ; [દુન-પીળતિi] ઢોલ્સ્ક ત્રિક–૪૦ દૌર્ભાગ્ય,૪૧ દુ:સ્વર અને ૪૨ અનાદેય, ત્યા નદ્વિત્રિક-૪૩ સ્થાનદ્ધિ ૪૪ નિદ્રાનિકા અને૪પ પ્રચલાપ્રચલા; [ખ્ખોચ] ૪૬ ઉદ્યોતનામ, [તિવિદ્યુT'] ૪૭ તિર્યંચગતિ અને ૪૮ તિર્યંચાનુપૂર્વી, [તિ-િના] ૪૯ તિર્યંચાયુષ અને ૫૦ મનુષ્યાયુષ, [ન-કહતુળ] મનુષ્યદ્રિક-પ? મનુષ્યગતિ અને પર મનુષ્યાનુપૂર્વી; ૫૩ ઔદ્યારિકશરીર અને ઔદારિક ગાપાંગ, [E] ૫૫ વજ્રઋષભનારાચ સહનન. વિવેચનઃ-સ કેતદ્વારા સક્ષેપથી અનેક પ્રકૃતિએના આધ થવા માટે ઉપર કહેલી પંચાવન પ્રકૃતિના સંગ્રહ કર્યાં છે; જેમ કે ‘સુરએકેાનવ શત’-સુરથી માંડીને આતપ પન્ત ઓગણીશ પ્રકૃતિએ. હથે પ્રથમ નરક ગતિમાગ ણાને આશ્રયી અન્યનુ પ્રતિ પાદન કરે છે— सुरइगुणवीसवजं, इगसउ ओहेण बंधहि निरया । तित्यं विणा मिच्छि सयं, सासणि नपुचउविणा छनुई ॥ ४ ॥ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ નરકગત બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. [सुरैकानविंशतिवर्ज एकशतमाघेन बध्नन्ति निरयाः । तीर्थ विना मिथ्यात्वे शतं सास्वादने नपुंसकचतुष्कं विना - Wતિક] અથર–નિયા નારો ગુરૂકુળવાસવજ્ઞ] સુરદ્ધિકાદિ ઓગણુશ પ્રકૃતિએ સિવાય [૩] એકસે એક ઉત્તરપ્રવૃતિઓ (ગોળ] સામાન્ય વિંધë બાંધે છે. [તિર્થં ત્રિી તીર્થંકરનામકર્મ સિવાય [સ સો પ્રકૃતિએ [મિ]િ મિથ્યાત્વગુણસ્થાનકે બાંધે છે. અને [સાળ] સાસ્વાદનગુણ સ્થાનકે નિપુવવિળા]નપુંસચતુષ્ઠ વિના છિનુ છનું પ્રકૃતિઓ બાંધે છે. - વિવેચન - સુરદ્ધિક, વયિદ્રિક, આહારદ્ધિક, દેવાયુષ, નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, એકેન્દ્રિય, સ્થાવર અને આત –એ ઓગણુશ પ્રકૃતિ સિવાય એકસે એક પ્રશ્ન તિઓ નારકો એકઈ પણ ગુણસ્થાનકની વિવક્ષા વિના સામાન્યતઃ બાંધે છે. કારણ કે નારકે મરીને જ્યાં આ ઓગણીશ પ્રકૃતિને ઉદય હોય છે ત્યાં જતા નથી, કારણ કે નારકે દેવ તથા નરક ગતિમાં ઉપજતા નથી, તેથી તેને તપ્રાગ્ય વક્રિયદ્રિક, નરકત્રિક અને દેવત્રિક–એ આઠ પ્રકૃતિએને બન્ધ થતું નથી. તેમજ સૂમનામકર્મને ઉદય સૂમ એકેન્દ્રિયમાં, અપર્યાપ્ત નામકર્મને ઉદય અપ પ્ત તિર્યંચ અને મનુષ્યમાં, સાધારણનામને ઉદય સાધારણ વનસ્પતિમાં, એકેન્દ્રિય, સ્થાવર અને આતપનામને ઉદય એકેન્દ્રિયમાં, અને વિકલત્રિકને ઉદય બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં હોય છે. અને નારકે એકેદ્રિય, વિક્લેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય-તિર્યંચમાં ઉપજતા નથી, Page #342 -------------------------------------------------------------------------- ________________ નરકગતિ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. શત્રુ તેથી તેને સૂફમત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, આતપ અને વિકલત્રિક એ નવ પ્રકૃતિએ બંધાતી નથી. તથા આહારકટ્રિકને બન્ધ વિશિષ્ટચારિત્રનિમિત્તક થાય છે, અને નારકોને ચાસ્ત્રિ હેતું નથી. તેથી આહારદ્ધિક પણ બંધાતું નથી. એ રીતે સુરાદિ ઓગણીશ પ્રકૃતિઓ સિવાય જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય નવ, વેદનીય બે, મોહનીય છવીશ, આયુષ બે, નામકર્મ પચાસ, ગેત્ર કર્મ બે અને અન્તરાય કર્મ પાંચ-સર્વે મળીને એકસે એક પ્રકૃતિઓ આઘે બાંધે છે. હવે ગુણસ્થાનક વિશેષની અપેક્ષાએ બન્યસ્વામિત્વ કહે છે-મિથ્યાત્વગુણસ્થાનકે તીર્થંકરનામકર્મ ન બંધાય, કારણ કે તીર્થંકરનામકર્મના બંધને હેતુ સમ્યફત્વ છે, અને તે મિથ્યાત્વગુણસ્થાનકે નથી, તેથી એકસે એક પ્રકૃતિમાંથી તીર્થંકરનામ બાદ કરતાં મિથ્યાત્વ ગુણસ્થાનકે સે પ્રકૃતિઓ બંધાય. નપુંસકવેદ, મિથ્યાત્વમેહનીય, હુડકસંસ્થાન અને સેવાર્તાસંહાન–એ ચાર પ્રકૃતિઓ વિના સાસ્વાદન ગુણસ્થાનકે છનું પ્રકૃતિઓને બન્ધ થાય, કારણ કે નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, હુડકસંસ્થાન, આતપનામ, છેવ સંઘયણ, નપુંસકવેદ અને મિથ્યાત્વમેહનીય–એ સેળ પ્રવૃતિઓને અન્ય મિથ્યાત્વનિમિત્તક થાય છે, તેમાં નરકત્રિક, સૂકમરિક, વિકલત્રિક, એકેન્દ્રિયજાતિ, સ્થાવર નામ અને આતપનામ-એ બાર પ્રકૃતિએને નારકો ભવપ્રત્યય બાંધતા નથી, તેથી તેને સુરાદિ ઓગણીશ પ્રકૃતિઓમાં ગૃહીત કરી ઘબંધમાંથી જ કાઢી નાખી છે. બાકી Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ નરગતિ અને સ્વામિત્વ વિવેચનસહિત રહેલી નપુંસકવેદ, મિથ્યાત્વમેહનીય, હુડકસંસ્થાન અને છેવટ્ઠ સંઘયણએ ચાર પ્રકૃતિઓ મિથ્યાત્વનિમિત્તક બંધાય છે, અને સાસ્વાદન ગુણસ્થાનકે મિથ્યાત્વનો ઉદય નથી માટે ત્યાં બંધાતી નથી, પણ તે સિવાય છનું પ્રકૃતિઓ બંધાય છે. - સામાન્ય નારકને આશ્રયી મિશ્ર અને અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે તથા વિશેષથી રત્નપ્રભાદિ પૃથિવીના નારકને આશ્રયી પ્રથમના ચાર ગુણસ્થાનકે બન્ધસ્વામિત્વનું કથનविणु अणछवीस मीसे, बिसयरि सम्मंमि जिण-नराउजुया। इय रयणाइसु भंगो, पंकाइसु तित्थयरहीणो ॥ ५ ॥ [विनाअनन्तपइविंशति मिश्रे द्वासप्ततिः सम्यक्त्वे जिन નાયુતા ! इति रत्नादिषु भङ्गः पंकादिषु तीर्थ करहीनः ॥ ] અર્થ:- [ની મિશ્રગુણસ્થાનકે [વિષ્ણુ અળવીન) અનન્તાનુબધી આદિ છવીશ પ્રકૃતિઓ સિવાય (સીત્તેર) પ્રકૃતિએ બાંધે, તેમાં [વિજ-નાગુવા જિનનામ અને નરાયુષ સહિત કરતાં વિતરિ બહોતેર પ્રકૃતિએ નિબંMિ] અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે બાંધે. [] એ પ્રમાણે gિrફg] રત્નપ્રભાદિ ત્રણ નરક પૃથિવીને વિષે [મml એ જ ભંગ-પ્રકાર જાણ. અને જિંwણુ પંકપ્રભાદિ ત્રણ નરક પૃથિવીને વિષે [તિરથ રહીને તીથ કરનામકર્મ રહિત બધુ જાણો. આ વિવેચનઃ –અનન્તાનુબન્ધિચતુષ્ક, મધ્યસંસ્થાનચતુષ્ક, મધ્યસંહનચતુષ્ક, અશુભવિહાગતિ, નીચગેત્ર, સ્રોવે, દૌર્ભાગ્ય, દુસ્વર, અનાદેય, થીણુદ્ધિત્રિક, ઉદ્યોત, Page #344 -------------------------------------------------------------------------- ________________ નરકાંત અન્ધસ્વામિત્વ વિવેચનસહિત. અનેતિય 'ચત્રિક-એ પચીશ પ્રકૃતિએ અનન્તાનુબન્ધી કષાયના ઉદયથી બંધાય છે, અને અનન્તાનુબન્ધી કષાયના ઉદય મિશ્ર ગુણસ્થાનકે નહિ હાવાથી તેના ઔા સાસ્વાદન ગુણસ્થાનકે અન્ત થાય છે. તથા મિશ્રગુણસ્થાનકે વતા કોઇ પણ જીવ આયુષના બંધ કરતા નથી, તેથી અહીં મનુષ્યાયુષને પણ અન્ધ થતા નથી. માટે છનું પ્રકૃતિએમાંથી ઉપર કહેલી છવીશ પ્રકૃતિએ ન્યૂન કરતાં મિશ્રગુણસ્થાનકે નારકને સીત્તેર પ્રકૃતિને બંધ થાય છે, અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે વત્તા કેટલાએક નારા સમ્યક્નિમિત્તે જિનનામ કમ બાંધે છે, તથા મનુષ્યાયુના પણ બન્ધ કરે છે, તેથી સીત્તેર પ્રકૃતિમાં એ એ પ્રકૃતિઓ મેળગતાં અહીં' અહાંતેર પ્રકૃતિઓના અધ થાય છે, નારકને પ્રથમના ચાર ગુણસ્થાનક હોય છે, કેમ કે ધ્રુવ તથા નારકેાને ભવપ્રત્યય વિરતિ નહિ હાવાથી આગળના દશ ગુણસ્થાના હાતા નથી. ૨૯૫ એ પ્રમાણે સામાન્યતઃ નરકતને વિષે આઘે-સામાન્ય તથા ગુણસ્થાનકમાં અધસ્વામિત્વ કહી રત્નપ્રભાદિ નરકપૃથિવીના ભેદી ભિન્ન ભિન્ન નારકાને આઘે તથા ગુણુસ્થાનર્કને વિષે ઉત્તર પ્રકૃતિના ખધ કહે છે—સામાન્ય નારકોને આઘે તથા ગુણસ્થાનકેામાં જેટલી પ્રકૃતિઓના બંધ કહ્યો છે તેટલી પ્રકૃતિએ રત્નપ્રભા, શક શપ્રભા અને વાલુકા પ્રભા -એ ત્રણ નરકપૃથિવીના નારકેાને બ ંધમાં હોય છે, એ ટલે આધે સુરગતિઆદિ ઓગણીશ પ્રકૃતિ સિવાય એકસે એક પ્રકૃતિના બંધ ડાય છે, તેમાંથી મિથ્યાત્વગુણસ્થાનકે Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ નરકગાત. બનાસ્વામિત્વ વિવેચનસહિત. જિનનામકર્મ રહિત સે પ્રકૃતિએને બન્ધ હેય છે, તેમાંથી નપુંસકાદિચતુષ્ક વિના છનું પ્રકૃતિઓને બન્ધ સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે, તેમાંથી અનન્તાનુબધ્યાદિ છવીશ. પ્રકૃતિઓ વિના સીત્તેર પ્રકૃતિએને બન્ધ મિશ્રગુણસ્થાનકે હોય છે. તેમાં જિનનામ અને મનુષ્યાયુસહિત કરતાં બહેતેર પ્રકૃતિઓને બંધ અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે હોય છે. પંકપ્રભા, ધૂમપ્રભા અને તમાકભા—એ ત્રણ નરક પૃથિવીના નારકને તીર્થંકરનામકર્મને બબ્ધ ન હોય, કારણ કે એ ત્રણ નરકથી નીકળેલા જીવ તીર્થકર ન થાય. શાસ્ત્રમાં કહ્યું છે કે-પ્રથમ નરકથી નીકળેલા જીવ ચક્રવર્તી થાય, પ્રથમની બે નરકથી નીકળેલ જીવ વાસુદેવ થાય, ત્રણ નરકથી નીકળેલ તીર્થંકર થાય, ચાર નરકથી નીકળેલ જીવ કેવલજ્ઞાની થાય, પાંચ નરકથી નીકળેલ સંયત થાય, છે નરકથી નીકળેલ દેશવિરતિપણું પામે, અને સાતે નરકથી નીકળેલ જીવ સમ્યગ્દષ્ટિ થાય. તે માટે પંકપ્રભાદિ આવેલે જીવ તીર્થંકર ન થાય, તેથી પંકપ્રભાદિ ત્રણ નરક પૃથિવીના નારકને આઘે સે પ્રકૃતિએને તથા અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે એકોતેર પ્રકૃતિઓને બન્ધ હોય. હવે સાતમી નરકપુથિવીના નારકને આશ્રયી બન્ધસ્વામિત્વ કહે છે – अजिणमणुआउ ओहे, सत्तमिए नरदुगुच्च विणु मिच्छे । इगनवई सासाणे, तिरिआउ नपुंसचउवज ॥६॥ [अजिनमनुजायुरोघे सप्तम्यां नद्विको विना . मिथ्यात्वे । एकनवतिस्सास्वादने तिर्यगायुनंपुसकचतुष्कवर्जम् ॥] Page #346 -------------------------------------------------------------------------- ________________ નરકગતિ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૨૯૭ અર્થ:- [બનિાજુબા જિનનામકર્મ અને મનધ્યાયુષ-એ બે પ્રકૃતિઓ વિના [ો] ઓધે સામાન્ય નવાણું પ્રકૃતિએ સિંમિg] સાતમી નરકમૃથિવીના નારકોને બંધાય. નાદુઇ gિ] મનુષ્યદ્ધિક અને ઉચ્ચગાવ-એ ત્રણ પ્રકૃતિ સિવાય [નિરો) મિથ્યાત્વગુણસ્થાનકે છનું પ્રકૃતિઓ બંધાય. તિરિબાવનપુંસવવજ્ઞ] તિય"ચાયુષ અને નપુંસકાદિ ચાર પ્રકૃતિઓ વર્જિત રૂાનવ એકાણું પ્રકૃતિઓ નિરાળ] સાસ્વાદન ગુણસ્થાનકે બંધાય. વિવેચન – સાતમી મહાતમઃપ્રભાનપૃથિવીના નારકે તથાવિધ વિશુદ્ધિના અભાવે જિનનામકર્મ અને મનુષ્પાયુષ-—એ બે પ્રકૃતિએ બાંધતા નથી. તેથી સામાન્ય નારકેને ઓથે બંધાતી એકસે એક પ્રકૃતિના બંધમાંથી એ બે પ્રકૃતિએ ન્યૂન કરીએ. કારણ કે સાતમી નરકપૃથિવીથી નીકળેલ જીવ મનુષ્ય અને તીર્થકર ન થાય, તેથી તસ્ત્રાગ્ય એ બે પ્રકૃતિએ પણ ન બંધાય, એટલે બાકીની નવાણું પ્રકૃતિએ એથે બંધાય. મિથ્યાત્વગુણસ્થાનકે મનુષ્યદ્ધિક અને ઉચ્ચગેત્ર એ ત્રણ પ્રકૃતિએ તથા વિધવિશુદ્ધિના અભાવે ન બાંધે; કારણ કે સાતમી નરકમૃથિવીના નારકોને ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિ એ જ છે, અને તે તે ઉત્કૃષ્ટ વિશુદ્ધિવડે બંધાય, ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનક તેને ત્રીજે યા એથે ગુણસ્થાનકે હેય છે, તેથી એ ત્રણ પ્રકૃતિએ સાતમી નરકમૃથિવીના નારકેને ત્રીજે અને એથે ગુણસ્થાનકે બંધાય છે, પણ મિથ્યાત્વગુણસ્થાનકે બંધાતી નથી. તેથી નવાણું પ્રકૃતિએ માંથી એ ત્રણ પ્રકૃતિએ ન્યૂન કરીએ એટલે બાકીની ઇ-નું પ્રકૃતિએ મિથ્યાત્વગુણસ્થાનકે બંધાય છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ નરકગતિ બરવામિ વિવેચનસંહિત તિર્યંચાયુષ અને નપુંસકચતુષ્ક–એ પાંચ પ્રકૃતિએ સાસ્વાદન ગુણસ્થાનકે બંધાતી નથી, કારણકે એ ગુણસ્થાનકે ગ્ય અધ્યવસાયના અભાવે તિર્યંચાયુષને બંધ થત નથી, તથા નપુંસકત, મિયામહનીય, હુડકસંસ્થાન અને છેવટ્ઠ સંઘયણ–એ ચાર પ્રકૃતિને બંધ મિથ્યાદયનિમિત્તક છે અને ત્યાં મિથ્યાત્વને ઉદય નથી તેથી ત્યાં બંધાતી નથી, માટે નું પ્રકૃતિમાંથી એ પાંચ પ્રકૃતિઓ બાદ કરતાં સાસ્વાદન ગુણસ્થાનકે એક પ્રકૃતિઓ બંધાય છે. સાતમી નરકમૃથિવીના નારકને આશ્રયી મિશ્ર અને અવિરતિગુણસ્થાનકે તથા પિયત પંચદ્રિય તિર્યને ઘે અને મિથ્યાત્વગુણસ્થાનકે – अणचउवीसविरहिया, सनरदुगुच्चा य सरि मीसदुगे। सतरसउ ओहि मिच्छे, पजतिरिया विणु जिणाहार ॥७॥ [अनन्तचतुर्विशतिविरहिता सानरहिकोच्चा च सप्ततिर्मिश्रद्विके । सप्तदशशतमाघे मिथ्यात्वे पर्याप्ततिय चौ विना जिनाहारम् ॥] અર્થ :- [ મળવાયદા અનતાનુબ ધ્યાદિ ચોવીસ પ્રકૃતિઓ સિવાય નાડુપુરા ૨] મનુષ્યદ્ધિક અને ઉચ્ચત્રસાહિત કરતાં [ સરિ] સીત્તેર પ્રકૃતિઓને બધ [મીઠુ] મિશ્ર અને અવિરતસમ્યગ્દષ્ટિ – એ બે ગુણસ્થાનકે હેય. [ત્તિથા પર્યાપા પચેન્દ્રિય તિર્યંચે [ષિg farદાર ] તીર્થકર કર્મ અને આહારકહિક વિના [ગોહિ ] એબે અને [ મિ] મિથ્યાત્વ ગુણસ્થાનકે [ સંતાક્ષર ] એક સત્તર પ્રકૃતિએ બાંધે, ' વિવેચન –અનન્તાનુબધિચતુષ્ક, . મધ્યસંસ્થાનચતુક, મધ્યસંઘયણચતુક, અશુભવિહાગતિ, નીચગેત્ર, Page #348 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૨૯ સ્ત્રીવેદ, દર્ભાગ્યત્રિક, થણદ્વિત્રિક, ઉદ્યોતનામ, તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વી-એ વિશ પ્રકૃતિએને બંધ અનંતાનુબધિષાદયનિમિત્તક છે, અને આગળના ગુણસ્થાનકે અનન્તાનુબંધી કષાયને ઉદય નહિ હેવાથી મિશ્ર અને અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે એકાણું પ્રકૃતિઓમાંથી ચોવીશ પ્રકૃતિઓ બાદ કરતાં સડસઠ પ્રકૃતિઓ બાકી રહે, તેમાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચત્ર એ ત્રણ પ્રકૃતિઓ વિશુદ્ધ અધ્યવસાય હેવાથી ત્યાં બંધાય, કારણ કે એથી બીજી ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિએને બધુ સાતમી નરકમૃથિવીઓના નારકને થતું નથી, અને તેને યોગ્ય વિશુદ્ધ અધ્યવસાય આ સિવાય અન્ય ગુણસ્થાનકે હતા પણ નથી. માટે એ ત્રણ પ્રકૃતિઓ સહિત કરતાં જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણય છે, વેદનીય બે, મેહનીય ગણાશ, નામકર્મ બત્રશ, ગોત્રકર્મ એક અને અન્તરાય પાંચ-એમ સીત્તેર પ્રકૃતિને બન્ધ ત્રીજે અને એથે ગુણસ્થાનકે હોય છે. ન હવે પર્યાપ્ત પંચેન્દ્રિયતિયાને આશ્રયી બન્ધસ્વામિત્વ કહે છે- પૂર્વે બન્યમાં કહેલી એકવીસ પ્રવૃતિઓમાંથી જિનનામ અને આહારકશ્ચિક-એ ત્રણ પ્રકૃતિઓને બન્ધ તિર્યંચગતિમાં ન હય, તેથી તેને એશે તથા મિથ્યાત્વગુણસ્થાનકે એકસે. સત્તર પ્રવૃતિઓને બન્યું હોય છે. કારણ કે તિયાને જિનનામ કમ સત્તામાં પણ ન હોય, તે બધમાં તે કયાંથી હોય ? તથા આહારશરીર અને આહારક અંગે પાંગએ બે પ્રકૃતિએ અપ્રમત્તચારિત્ર નિમિત્તક બંધાય છે, અને તિયાને ચારિત્ર નહિ હેવાથી એ બે પ્રકૃતિઓ પણ ન Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ તિર્યંચગતિ બન્યસ્વામિત્વ વિવેચનસહિત. બાંધે, માટે જિનનામ અને આહારદ્ધિક સિવાય એકસો સત્તર પ્રકૃતિઓ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચને ઓછે અને મિથ્યાત્વે બંધમાં હોય છે. સામાન્ય નરક તથા રત્નપ્રભાદિ ત્રણ નરકને આશ્રયી બન્ય સ્વામિત્વયત્વ ગુણસ્થાનકનાં નામ KILS અબધૂ પ્રકૃતિ રવિચ્છેદ્ય પ્રકૃતિ . બિન યોગ્ય પ્રકૃતિ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય અાયુષ નામ. અતરાય | મૂલ પ્રકૃતિ એ ૧૦૧ ૧૯ ૧ ૫ ૨ રર રપ ર પ - મિથ્યાત્વ = = પર ૯૬ ૨૪ સાસ્વદિન ન પ ક ર ર૪૯ ૨ ૫ ૬ ૨૪ ૨૪૭ ૨ • ૫ ૬ ર૧ ૩૨ ૧ ૫. મિશ્ર ૪ ૬ અવિરત ૫ ૬ ૨૧ ૧૩૩ ૧ ૫ ૭-૮ ૧ નહિ બાંધવા યોગ્ય પ્રવૃતિઓ. ૨ બવિચ્છેદ ગ્ય પ્રકૃતિઓ. અબક અને બધવિચ્છેદ્ય પ્રવૃતિઓમાં આ વિશેષ છે કે વિક્ષિત ગુણસ્થાનકમાં જેટલી પ્રકૃતિઓ ન બંધાય તે અબ ધ્ય પ્રકૃતિઓ કહેવાય છે, અને બન્ધવિચ્છેદ્ય પ્રતિઓ વિવક્ષિત ગુણસ્થાનકમાં બંધાય, પણ આગળના ગુણસ્થાનકે ન બંધાય. જેમ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં અબ-ધ્ય વીસ પ્રકૃતિઓ છે અને બન્યવિષે ચાર પ્રકૃતિઓ છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ પપ્રભા આદિ નરકત્રયનું અન્ધસ્વામિત્વ યન્ત્ર. ગુણુસ્થાનકાનાં નામ એવ મિથ્યાત્વ સાસ્વાદને મિશ્ર અવિરત ગુણસ્થાનકાનાં નામ આવ મિથ્યાત્વ ખમ્પ્યપ્રકૃતિ સાસ્વાદન મિશ્ર અવિરત ૭૦ -૧૧ ૪૯ . LJ{k_by ટર PJYk_ta′′aba pjikkateb];. hjoèble 、ts all-se *>pit ૧૦૦ ૨૦ તા. માં ૯૯ ૨૨૬૬ ૨૪૯ ૫ ૭-૮] ૧૦૦ ૨૩ ૪ ૫ ૯ ૨૨, ૨૪૯૭ ૨૬ ૫ છ ૯૬ ૧૨૪૨૬૯ ૫ ૯૯ ૨૨૪૯ ૨૨૪ ૨ ૫ ૭-૮| ૫ ! પ ૧૯ ૦૯૩૨ ૧૯ ૫ છ સાતમી નરકપૃથિવીના નારકાનુ અન્ધસ્વામિત્વ-યન્ત્ર. ડી ૭. છે. અબલ્પ્ય પ્રકૃતિ અન્યવિચ્છેદ્ય પ્ર. દશ નાવરણીય . Tuol bhaèblPl h[ depl]l89 ses alsb ૧૦ . ૫ - E આયુષ નામ ગાત્ર માહનીય hlPt@ મૂલ પ્રકૃતિ = ૯૬ ૨૪ ૫ ૫ ૯૬ ૨૨૬ ૧૯૪૭ ૧ ૫૭ ૯૧ ૨૯ાર૪ રારકા ૦૪૫ ૧ ૫૭ ૨૧૯ ૦૦૩૨! ૧ ૫૭ ૧૦૩૨, ૧૩ ૫ ૭] આયુષ નામ ગાત્ર અતરાય મૂલ પ્રકૃતિ ૫ ૬/ ૨૦૧૯ ૦૦૩૨ ૧૯ ૨૬] ૧૯૪૯, ૨૫ ૫૭-૮ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ તિર્યંચગતિ બન્ધસ્વામિત્વ વિવેચન સહિત સાસ્વાદનગુણસ્થાનકથી આરંભી દર્શાવરતિગુણસ્થાનક સુધી પ્રવૃતિઓના બંધનું કથન– विणु निरयसोल सासणि, मुराउ-अणएगतीस विणु मीसे । ससुराउ सयरि सम्मे, बीयकसाए विणा देसे ॥८॥ [ विना निरयषोडश सास्वादने सुरायुरनन्तैकत्रिंशतं विना मिश्रे । ससुरायुः सप्ततिः सम्यक्त्वे द्वितीयकषायान् विना देशे ॥ અર્થ :- [વિષ્ણુ નિયત્ર નરકત્રિકાદિ સોલ પ્રકૃતિઓ વિના નાળિ] સાસ્વાદન ગુણસ્થાનકે એકસે એક પ્રકૃતિ એ બાંધે. સુરખર્તન વિષ્ણુ દેવાયુષ્ય અને અનન્તાનુબંધ્યાદિ એકત્રીશ પ્રકૃતિ વિના મારે] મિશ્રગુણ સ્થાનકે ગણેસીતેર પ્રકૃતિઓ બાંધે, તેને સાર] દેવાયુષ સહિત કરતાં સારી સીત્તેર પ્રકૃતિએ મિત્તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે બાંધે. તથા વિકાસ વિI] બીજા અપ્રત્યાખ્યાનાવરણ ચાર કપાય વિના રે ! દેશવિરતિ ગુણસ્થાનકે (છાસઠ) પ્રકૃતિએ બાંધે. વિવેચના-મિથ્યાત્વને ઉદય અહીંનહિ હવા નરકવિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, હુડકસંસ્થાન, છેવટ્ઠસંઘયણ આતપનામ, નપુંસકવેદ અને મિથ્યાત્વ–એ સોળ પ્રકૃતિએ વિના એકસે એક પ્રકૃતિએ સાસ્વાદન ગુણસ્થાનકે બાંધે છે. પૂર્વોક્ત એકસે એક પ્રકૃતિઓમાંથી દેવાયુષ અને અનન્તાનુબયાદિ એકત્રીશ-રે બત્રીશ પ્રકૃતિઓ વિના જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય છે, વેદનીય છે. મોહનીય ઓગણેશ, નામકર્મ એકત્રીશ, કર્મ રપેક અને અન્તરાય Page #352 -------------------------------------------------------------------------- ________________ તિય ચગતિ અન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૦૩ કમ પાંચ-એ પ્રમાણે આગણેાસીત્તેર પ્રકૃતિએ મિશ્રગુણસ્થાનકે લબ્ધિપ†મા પૉંચેન્દ્રિય તિય ચ મધે કેમકે મિશ્રગુણસ્થાનકે આયુષના અન્ય ચેાગ્ય અધ્યવસાય નહિ હોવાથી દેવાયુષના અન્ય થતા નથી, તેમજ અનન્તાનુન્ધિચતુષ્ક મધ્યસંસ્થાનચતુષ્ક, મધ્યસ'ઘયણચતુષ્ક, અશુભવહાયે ગતિ, નીચગેાત્ર, સ્ત્રીવેદ, દૌર્ભાગ્યત્રિક, થીણુદ્ધિત્રિક, ઉદ્યોતનામ અને તિય ચત્રિક—એ પચીશ પ્રકૃતિએના અન્ય અનન્તાનુઅન્ધિકષાયેાયનિમિત્તક હાવાથી અને અહીં અનન્તાનુબન્ધી કષાયના ઉત્ક્રય નહિ હૈાવાથી અંધાતી નથી. તથા નરત્રિક, ઔદારિકદ્ધિક અને પ્રથમ સઘયણુ-એ છ પ્રકૃતિએ મનુષ્યપ્રાયાગ્ય છે, તથા તિય ચ અને મનુષ્યે ત્રીજા ગુણુ સ્થાનકથી આરબી દેવપ્રાયોગ્ય પ્રકૃતિએ બાંધે છે, માટે તેએ મનુષ્યપ્રાયેાગ્ય એ છ પ્રકૃતિએ પણ અહીં બાંધતા નથી, તેથી આગન્થેાસીત્તેર પ્રકૃતિએ બાકી રહે, તેમાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે દેવાયુષને અન્ય થાય છે, તે માટે તેને મેળવતાં સીત્તેર પ્રકૃતિએ ખંધમાં હોય છે. દેશવિરતિ ગુણસ્થાનકે બીજા અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયના અન્ય ન હાય, કેમકે આ કષાય પોતાના ઉડ્ડય જ્યાં સુધી હાય ત્યાં સુધી અન્યાય છે, અને દેશિવરિત ગુણસ્થાનકે દેશથી વિરતિ હોવાથી અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયના ઉદય હાતા નથી, માટે પૂર્વોક્ત સીત્તેર પ્રકૃતિએમાંથી આ ચાર પ્રકૃતિએ ખાદ કરતાં છાસઠ પ્રકૃતિએના અન્ય થાય છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ મનુષ્યગતિ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. પર્યાપ્ત તિર્યંચનું બન્ધસ્વામિત્વ-ચત્ર ગુણસ્થાનકે | બ-પ્રકૃતિ અબ ધ્યપ્રકૃતિ બધવિરછેદ પ્ર જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય, મેહનીય આયુષ નામ Kilc અતરાય મૂલપ્રકૃતિ એવા ૧૧૭ ક. ૫ લ ૨૨૬ ૪૬૪ ૨ ૫૭–. મિથ્યાત્વ : ૧૧૭ ૧૬ ૫ રર : ર પછ– ૧૦ ૧૧૯૩૨ ૫ ૯ ૨૪ ૩પ૧ ૨ પછ– સાવાદન મિશ્ર _ ૬૯પ૧ ૫ ૬ ૨૧૯ ૩૧ ૧ પs | કn===કાકા ન કરાતા તા. મારા છે ૪ ૫ ૬ અવિરત દેશવિરત ૧૦ ૧૧ ૧ ૫-૮ ૬૬પ૪ ૫ ૬ ૨૫ ૧૩૧ ૧ ૫૭-૮ મનુષ્ય અને લબ્ધિઅપર્યાપ્તા તિર્યંચ તથા મનુષ્યોને વિષે અન્ય સ્વામિત્વનું કથન– इय चउगुणेसु वि नरा, परमजया सजिण ओहु देसाई । जिणइकारसहीणं, नक्सउ अपजत्ततिरिय-नरा ॥९॥ [इति चतुर्गुणेष्वपि नराः परमयताः सजिनमोघो देशादिषु । जिनकादशहीन नवशत अपर्याप्ततिर्य-नराः ।। અર્થ : (રૂચ જાણુ વિ) એ પ્રમાણે તિય"ચની પિઠે ચાર ગુણસ્થાનકને વિષે (1) મનુષ્યને બંધ જાણ, (જામનયા કિન) પરંતુ અવિરતિસમ્યગ્દષ્ટિ મનો Page #354 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યતિ અન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૦૫ જિનનામ સહિત (એકોતેર પ્રકૃતિઓ ખાંધે છે) (ગાદુ ફેસાડું) દેવિરતિઆદિ ગુણસ્થાનકાને વિષે મનુષ્યાને આદ્ય-સામાન્ય (કમ સ્તવાક્ત) મન્ય કહેવા. (નિળારસહીન ) જિનાદિ અગીયાર પ્રકૃતિ રહિત ( નવસ૩) એકસેા નવ પ્રકૃતિ (અવનત્તતિષ્ટિ-ના ) અપર્યાપ્ર પચેન્દ્રિય તિય 'ચ અને અનુષ્યા માંધે છે. વિવેચન :-પર્યાપ્તા ગભ જ મનુષ્યને પણ મિથ્યાત્વાદિ પ્રથમના ચાર ગુણસ્થાનકાને વિષે પર્યાપ્તા ગજ તિય ચની પેઠે અન્ય જાણવા. પરન્તુ મનુષ્યને આઘે એકસાવીશ પ્રશ્નતિઓના અન્ય હાય છે, કારણકે તેઓને વિશિષ્ટચારિત્રનિમિત્તક આહારકદ્વિકના અને સમ્યનિમિત્તક જિનનામકર્મોના બંધ સભવે છે. મિથ્યાત્વગુણસ્થાનકે જનનામકમ અને આહારદ્ધિકરહિત એકસો સત્તર પ્રકૃતિઓના અન્ય, તેમાંથી નરકાદિ સેાળ પ્રકૃતિએ બાદ કરતાં સાસ્વાદને એકસા એક પ્રકૃતિના મન્ધ, તેમાંથી દેવાયુષ અને અનન્તાનુઅધ્યાદિ એકત્રોશ પ્રકૃતિએ ન્યૂન કરતાં ત્રીજે ગુણસ્થાનકે આગણાસિત્તેર પ્રકૃતિના અન્ય,તેમાં દેવાયુષ અને જિનનામ સહિત કરતાં ચેાથે ગુણસ્થાનકે એકોતેર પ્રકૃતિઓના અન્ય ઢાય છે, યદ્યપિક સ્તવમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે સત્યોતેર પ્રકૃતિએના અન્ય કહ્યો છે, પરન્તુ તેમાંની મનુષ્યત્રિક, ઔદ્યારિકદ્ધિક અને પ્રથમ સંધયણુ-એ છ પ્રકૃતિએ મનુષ્યપ્રાયેાગ્ય હાવાથી તેને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણુસ્થાનકે મનુષ્ય અને તિય ચ ન બાંધે, તેથી તેને એકે તેર પ્રકૃતિના અન્ય હાય છે. તેમાંર્થી ખીજા અપ્રત્યાખ્યાનાવરણુ કષાયચતુષ્કને બાદ કરીએ એટલે પાંચમા દેશિવરતિગુણસ્થાનકે ૪. ૨૦ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ બન્યસ્વામિ વિવેચનસહિત મનુષ્યગતિ સડસઠ પ્રકૃતિઓને બન્ધ થાય છે, અર્થાત્ મનુષ્યને ચોથે અને પાંચમે ગુણસ્થાનકે તિર્યંચપ્રાગ્ય જે બન્ધ થાય છે તેમાં જિનનામસહિત કરતાં જેટલી પ્રકૃતિએ થાય તેટલી પ્રકૃતિઓનો બન્ધ જાણ, અને પ્રમત્તાદિગુણસ્થાને કર્મસ્તવોક્ત બન્ધ કહે, કારણ કે મનુષ્ય સિવાય બીજા જીવોને તે ગુણસ્થાનકે ન સંભવે, એટલે પ્રમત્તગુણસ્થાનકે ત્રીજા પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક હીન કરતાં ત્રેસઠ પ્રકૃતિએને બન્ય, તેમાંથી શોક, અરતિ, અસ્થિરદ્ધિક, અયશ અને અશાતાવેદનીય– એ છ પ્રકૃતિઓ હીન કરતાં અને આહારકશ્ચિક મેળવતાં અપ્રમત્તગુણસ્થાનકે ઓગણસાઠ પ્રકૃતિનો બન્ય, તેમાંથી દેવાયુષ બાદ કરતાં આઠમા ગુણસ્થાનકના પ્રથમ ભાગે અઠ્ઠાવન પ્રકૃતિઓને બન્ધ, તેમાંથી નિદ્રાદ્ધિક જૂન કરતાં આઠમાં ગુણસ્થાનકના બીજા ભાગથી આરંભી છઠ્ઠા ભાગ સુધી છપ્પન પ્રકૃતિઓને બન્ય, સાતમા ભાગે ત્રસ નવક, ઔદારિકદ્ધિક વિના બાકીના શરીર અને અંગોપાંગ મળીને છ પ્રકૃતિએ, દેવદ્રિક, અગુરુલઘુચતુષ્ક, વર્ણચતુષ્ક, પંચેન્દ્રિય જાતિ, શુભવિહાગતિ, પ્રથમ સંસ્થાન, નિર્માણ નામ અને જિનનામ-એ ત્રીશ પ્રકૃતિઓ હીન કરતાં છવીશને બન્ય, તેમાંથી હાસ્યચતુષ્ક ન્યૂન કરતાં નવમા ગુણસ્થાનકના પ્રથમ ભાગે બાવીશને બન્ધપુરુષ રહિત કરતાં નવમાના બીજા ભાગે એકવીશને બન્ય, સંજવલન ક્રોધ હીન કરતાં ત્રીજા ભાગે વીશને બન્ધ, સંવલન માન રહિત ચોથે ભાગે ઓગણીશને બન્ય, સંજ્વલન માયા રહિત પાંચમે ભાગે અ. દ્વારની બપ, દશમા ગુણસ્થાનકે સંજવલન લેભ રહિત Page #356 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યગતિ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૦૭ સત્તરને બન્ધ, તેમાંથી જ્ઞાનાવરણય પાંચ, દર્શનાવરણીય ચાર, યશકીર્તાિનામકર્મ, ઉચ્ચગોત્ર અને પાંચ અન્તરાયએ સેળ પ્રકૃતિ ન્યૂન કરતાં ઉપશાન્તહાદિ ત્રણ ગુણસ્થાનકે એક સાતવેદનીયને બધે જાણ. અને અગી ગુણસ્થાનકે કેગના અભાવે બન્ધને અભાવ છે. એ પ્રમાણે કર્મસ્તક્ત બન્ધ મનુષ્યને પ્રમત્તાદિ ગુણસ્થાનકે કહે. | જિનનામ, દેવદ્ધિક વૈક્રિયદ્રિક, આહારકકિ દેવાયુષ અને નરકત્રિક એ જિનનામાદિ અગીયાર પ્રકૃતિએ સામાન્યરૂપે બન્ધમાં કહેલી એકસે વીશ પ્રકૃતિમાંથી બાદ કરતાં બાકી રહેલી એકસે નવ પ્રકૃતિઓનો બન્ધ તથા મિથ્યાત્વગુ સ્થાનકે લબ્ધિ અપર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યને હૈય, તેને એક મિથ્યાત્વગુણસ્થાનક છે, પણ બાકીના ગુણસ્થાનકે નથી. એ મિથ્યાદિષ્ટ હોવાથી જિનનામ તથા આહારકટ્રિકન બાંધે, તે મરીને દેવગતિમાં પણ ન જાય, માટે દેવત્રિક અને વૈક્રિયદ્ધિક પણ ન બાંધે, તેમજ નરકગતિમાં પણ ન ઉપજે, માટે નરકત્રિક પણ ન બાંધે, તેથી જિનનામાદિ અગીયાર પ્રવૃતિઓ સામાન્ય બન્થગ્ય પ્રવૃતિઓમાંથી હીન કરવી. અહીં મનુ વ્ય અને તિર્યંચ લબ્ધિઅપર્યાપ્તા ગ્રહણ કરવા. કરણ અપર્યાપ્ત તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં પણ સાસ્વાદનાદિ ગુણસ્થાનકે હોય છે, અને ત્યાં દેવદ્રિકાદિને પણ બન્ધ થાય છે, માટે તે અહીં ન ગ્રહણ કર્યા. કરણ અપર્યાપ્ત દેવ તથા મનુષ્યને અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે તીર્થકર નામકર્મને પણ બન્ધ થાય છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ ૩૦૮ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત દેવગતિને વિષે બન્ધસ્વામિત્વ કથન– निरयव्व सुरा नवरं आहे मिच्छे इगिदितिगसहिया। कप्पदुगे वि य एवं, जिणहीणो जाइ-भवण-वणे ॥१०॥ [निरया इव सुरा नवरमोघे मिथ्यात्वे एकेन्द्रियत्रिकसहितान कल्पद्विकेऽपि चैवं जिनहीना ज्योतिभवनवाने ॥] અથ [નિયર સુર] નારકની પેઠે દેવોને પણ બધસ્વામિત્વ જાણવું, નિવ) પરન્તુ એટલે વિશેષ છે. કે ાિ એધે અને (મિ છે) મિથ્યાત્વગુણસ્થાને (િિહતિપાદિયા) એકેન્દ્રિયત્રિક સહિત કરીએ (એટલે તેઓને આઘે એકસો ચાર અને મિથ્યાત્વગુણસ્થાનકે એક ત્રણ પ્રકૃતિએ બંધમાં હોય.) (#rદુ વિ g) એ પ્રમાણેસામાન્ય દેવની પેઠે પ્રથમના બે દેવલોક સુધી જાણવું. (નિબદ્દી રૂ-મવા-) અને જિનનામ વિના (બાકી એકસો ત્રણ પ્રકૃતિએ) જ્યોતિષિક, ભવનપતિ અને વ્યતરને બંધમાં હેય, વિવેચન– જેમ સામાન્યતઃ નારકોને બન્ધસ્વામિત્વ કહ્યું, તેમ દેને પણ જાણવું. જેમ નારકે મરીને નરકગતિ અને દેવગતિમાં ઉપજતા નથી તેમ દેવે પણ મરીને એ બને ગતિમાં ઉપજતા નથી, તેથી તપ્રાગ્ય દેવત્રિક, નરકત્રિક અને ઐક્રિયદ્વિક એ આઠ પ્રકૃતિએ તેને ન બંધાય, અને સર્વ વિરતિના અભાવે આહારકટ્રિક પણ ન બંધાય, સૂક્ષ્મ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં દેવો મરીને ન ઉપજે Page #358 -------------------------------------------------------------------------- ________________ દૈવગતિ. અન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ૩૦૯ તેથી તેને સુમત્રિક અને વિકલત્રિક એ છ પ્રકૃતિએ ન બંધાય. એમ એકસાવીશ. પ્રકૃતિઓમાંથી એ સાળ પ્રકૃતિએ જાય એટલે આઘે એકસા ચાર પ્રકૃતિએ બંધાય. તેમાંથી મિથ્યાત્વગુણસ્થાને સમ્યક્ત્વના અભાવે જિનનામ ક ન બંધાતું હોવાર્થી તેને ન્યૂન કરતાં એકસા ત્રણ પ્રકૃતિ 'ધાય. નારક અને દેવેના અન્યમાં એટલી વિશેષતા છે કે નારકા એકેન્દ્રિયમાં જતા નથી, અને દેવા માત્ર સૂક્ષ્મ એકેન્દ્રિયમાં જતા નથી, પણ ખાદર એકેન્દ્રિયમાં જાય છે, તેથી દેવે આદરએકેન્દ્રિયપ્રાયેાગ્ય એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામ અને આતપનામ-એ ત્રણ પ્રકૃતિએ નારકા કરતાં અધિક બાંધે છે. હવે એકેન્દ્રિયાતિ, સ્થાવરનામ, આતપનામ, નપુંસકવેદ, મિથ્યાત્વમેહનીય, હુડક સંસ્થાન અને છેવ‡સ ઘયણુ એ સાત પ્રકૃતિના અન્ય મિથ્યાત્વેાયનિમિત્તક હાવાર્થી તેના વિચ્છેદ થાય એટલે સાસ્વાદને છન્તુ પ્રકૃતિના અન્ય હાય, તેમાંથી અનન્તાનુબન્ધિનિમિત્તક છવીશ પ્રકૃતિએ વિના બાકીની સિત્તેર પ્રકૃતિના ખન્ય મિશ્રગુણસ્થાનકે હાય. તેમાં જિનનામ અને મનુષ્યાયુષ મેળવતાં બઢાંતેર પ્રકૃતિના અન્ય અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે હોય. એ પ્રમાણે સામાન્ય દેવાના અન્ય સરખા સૌધમ અને ઈશાન-એ એ દેવલાક સુધીના દેવાના અન્ય જાણવા, કારણ કે તે ધ્રુવે ત્યાંથી આવી બદરપર્યાપ્ત પૃથિવી, અસ્ અને પ્રત્યેક વનસ્પતિમાં પણ ઉપજે, માટે તેને એકેન્દ્રિયત્રિકને પણ અન્ય ઢાય. સામાન્ય ઢવાને આઘે એકસા ચાર પ્રકૃતિએ બંધાય. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ બન્યસ્વામિત્વ વિવેચનસહિત. દેવગતિ. તેમાંથી જિનનામ કમી હીન કરતાં ભવનપતિ, વ્યન્તર અને તિષિક દેને એધે અને મિથ્યાત્વે એકસે ત્રણ પ્રકૃતિએને બન્ય, સાસ્વાદને છનું, મિથે સિત્તેર અને અવિરતિ ગુણસ્થાનકે એકેતેર પ્રકૃતિએને બબ્ધ હોય, કેમકે એ ત્રણ નિકાયના દેશમાંથી નીકળી તીર્થકર ન થાય, કારણ કે તેઓ અવધિજ્ઞાનસહિત પરભવમાં જતા નથી, અને તીર્થકર તે અવધિજ્ઞાન સહિત જ પરભવમાં જઈ ઉપજે, તેથી ઉક્ત ત્રણ નિકાયના દેવેને જિનનામને બધ ન હોય. સામાન્ય દેવગતિ, તથા પહેલા અને બીજા દેવલેકના દેને આશ્રયી બન્ધસ્વામિત્વ-ચન્દ્ર ગુણસ્થાનકેન નામ બય પ્રકૃતિ અબ-ધ્યપ્રકૃતિ વિચ્છેદ્યપ્રકૃતિ જ્ઞાનાવરણીય | દશનાવરણીય વેદનીયકમ મેહનીયકમ આયુષ્યકમ નામ કમ , Hfkils_ અરયકમમાં ઘ મિથ્યાત્વ ૧૦૪૧૬ ૧ ૫ ૯ ૨૨૬ ૨૫૩ ૨ – ૧૦૧૭ s[ ૯ ૨૬ રાપર ૨ ૫૫– ૯૬૨૪ર ૫ રર | ૨૪૭ ૨ – સાસ્વાદન મિશ્ર ૭૦૫ | ૫ ૬ રોલ ૦૨ ૧ ૫ ૭ અવિરત ૩૨૪૮ ૦ ૫ ૬ ૨૧ ૧૩૩ 11 પs. Page #360 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ બન્યસ્વામિત્વ વિવેચનસહિત ૩૧૧ ભવન પતિ, વ્યતર અને જ્યોતિર્ષિક દેવેનું બધસ્વા મિત્વ-યત્ર. ગુણસ્થાનકેનાં નામ Pjåk han | વિચ્છેદ્ય કૃતિ દશનાવરણીય વેદનીય મેહનીય આયુષ નામ જ્ઞાની king અન્તરાય મૂળપ્રકૃતિ zewrite એ ૫ ૯ ૨૨૬ પર ૨ મિથ્યાત્વ ૧૦૩૭ ૦ ૫ ૯ ૨૨૬ રેપર ૨ ૫૭. સાસ્વાદન ૯૪ર૪ર૪ ૫ રર૪ ર ર ર ૫૭ – મિશ્ર ૭૦૫ - ૫ ૬ ૨૧ ૦૩૨ ૧ ૫ અવિરત ૭૪ - ૫ ૨૧ી લારી ૧| પછ– હવે સનકુમારાદિ દેવે તથા એકેન્દ્રિયાદિ માર્ગણ એ બન્ધસ્વામિત્વ કહે છે – रयणु व सर्ण कुमाराइ आणयाई उज्जायचउरहिया । अपज्जतिरिय व नवसयमिगिदि-पुढवि-जल-तरू-विगले ११॥ (रत्नवत् सनत्कुमारादय आनतादय उद्योतचतुष्करहिताः। अपर्याप्ततिर्यग्वन्नवशतमेकेन्द्रिय-पृथिवी-जल-तरु-विकले ॥) અથ:- (ાથg વ) રત્નપ્રભાના નારકની પેઠે (વળગુમારૂ) સનકુમારાદિ દેવોને બન્ધસ્વામિત્વ જાણવું. (અર્થાત તેઓને આઘે એકસો એક, મિથ્યાત્વે સો, સાસ્વાદને છનું, મિશ્ર સિત્તેર અને અવિરતિ ગુણસ્થાનકે બહેતર પ્રકૃતિઓ બંધાય છે. ) (ગાથાઉં) આનતાદિ દેવકના Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત દેવગતિ દેવો ( કવવાણિયા) ઉદ્યોતાદિ ચાર પ્રકૃતિ રહિત બન્ય કરે છે. તેઓને એધે સત્તાણું, મિથ્યા છનું, સાસ્વાદને બાણું, મિત્રે સિત્તેર અને અવિરતિગુણસ્થાનકે બહેતર પ્રતિઓને બંધ હોય છે.) (vજ્ઞત્તિરિય વ) અ પર્યાપ્ત પંચેન્દ્રિય તિયચની પેઠે (નવ) એક નવ પ્રકૃતિઓને બન્ધ (f-પુષિ- કર્તર્ષિ) એકેન્દ્રિય માર્ગણા, પૃથિવીકાય, અ પૂકાય, વનસ્પતિકાય અને વિકસેન્દ્રિયબેઇન્દ્રિયાદિકને વિષે હેાય છે. વિવેચનઃ-રત્નપ્રભા પૃથિવીના નારકે ઘે તથા ગુણસ્થાનકને વિષે જેટલી પ્રકૃતિએને બન્ધ કરે છે તેટલી સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, શુક અને સહસ્ત્રાર દેવકના દેવે બાંધે છે, કારણ કે એ દેવે ત્યાંથી આવીને એકેન્દ્રિયમાં ન ઉપજે, તેથી તેઓને એકેન્દ્રિય પ્રોગ્ય એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામ અને આતપનામ- એ ત્રણ પ્રકૃતિઓને બન્ધ ન હોય. તેથી એથે એકસે એક પ્રકતિઓ બધાય. તેમાંથી જિનનામ કર્મ ન્યૂન કરતાં મિથ્યાત્વે સે પ્રકૃતિઓ બંધાય, તેમાંથી મિથ્યાત્વ નિમિત્તક નપુંસકાદિ ચતુષ્ક રહિત કરતાં સાસ્વાદને છનું પ્રકૃતિએ બન્ધમાં હેય. તેમાંથી અનન્તાનુબન્ધી આદિ છવીશ પ્રકૃતિએ જાય એટલે સિત્તેર પ્રકૃતિએ મિશ્રગુણસ્થાનકે બાંધે. તેમાં જિનનામ અને મનુષ્યાયુષ-એ બે પ્રકૃતિઓ સહિત કરતાં બહોતેર પ્રકૃતિએ ચતુર્થ ગુણસ્થાનકે બંધાય. આનત, પ્રાણત, આરણ અને અર્ચ્યુત, નવ રૈવેયક અને પાંચ અનુત્તરવાસી દેવને ઉદ્યોતનામ અને તિર્યચત્રિક –એ ચાર પ્રકૃતિએ ન બન્ધાય, કારણ કે ત્યાંથી વીને Page #362 -------------------------------------------------------------------------- ________________ ઈંદ્રિયકાયમાગણા બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ૩૧૩ મનુષ્યમાં જ ઉપજે, પણ તિય ́ચમાં ન ઉપજે, તેથી તિય ચ પ્રાયેાગ્ય એ આર પ્રકૃતિએના અન્ય ન થાય, એટલે અન્ય ચેાગ્ય એકસાવીશ પ્રકૃતિમાંથી સુરદ્ધિકાદિ ઓગણીશ પ્રકૃતિઓ અને ઉદ્યોતાદિ ચાર પ્રકૃતિએ ન્યૂન કરતાં સત્તાણું પ્રકૃતિએના અન્ય આઘે હાય. તેમાંથી જિનનામ હીન કરતાં મિથ્યાત્વે છનું પ્રકૃતિએ અન્યાય. આકી પૂવત્ જાણવું. તેમાં અનુત્તરવાસી દેવાને એક ચેાથું જ ગુણસ્થાનક હાય, બાકીના ગુણસ્થાનકે ન હેાય. તેથી તેને એધે અને ચેાથે ગુણસ્થાનકે બહાંતેર પ્રકૃતિના અન્ય હોય. એ પ્રમાણે ગતિમાણા આશ્રયી બન્ધસ્વામિત્વ કહ્યું. હવે ઇન્દ્રિયમાણા અને કાયમાગણા દ્વારા અન્યસ્વામિત્વ કહે છે-ઇન્દ્રિયમાણામાં એકેન્દ્રિય, એઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય માણાએ તથા કાયમા ણામાં પૃથિવીકાય, અકાય અને વનસ્પતિકાય માણાએ આઘે અન્ય લબ્ધિઅપર્યાપ્તા પંચેન્દ્રિય તિય 'ચની પેઠે એકસાનવ પ્રકૃતિઓના ડાય. કારણ કે તેઓને સમ્યક્ત્વ હેતુ” નથી, તેઓ મરીને દેવતિ અને નરકગતિમાં ન ઉપજે, તેથી જિનનામ,સુરત્રિક, નરકત્રિકઅને વૈક્રિયદ્વિક એ નવ પ્રકૃતિએ ન બાંધે, તથા ચારિત્રના અભાવે આહારદ્દિક પણ ન બંધાય. એ પ્રમાણે એ અગીયાર પ્રકૃતિએ સિવાય એકસે નવ પ્રક઼તિએ લબ્ધિઅપર્યાપ્તા પચેન્દ્રિય તિય ચની પેઠે આવે અને મિથ્યાત્વે બધાય. લબ્ધિઅપર્યાપ્તા પચેન્દ્રિય તિય ચને એક જ મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક હાય, પણ એકેન્દ્રિયાદિ સાત માણાએ તેા મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે ગુણસ્થાનક હાય છે, કારણ કે તેમાં ઉપશમ સમ્યક્ત્વ વતા જીવ આવીને ન Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ બન્યસ્વામિત્વ વિવેચનસહિત ઇન્દ્રિયકાયમાગણી ઉપજે તેથી તેને અપર્યાપ્તાવસ્થાએ સાસ્વાદન ગુણસ્થાનક હોય. આનતાદિ ચાર વિલેક અને નવ વૈવેયક દેવોને આશ્રયી બેધસ્વામિત્વ-યત્ન ગુણસ્થાનકોનાં નામ ગુજૈk ha અબ ધ્યપ્રકૃતિ વિદ્ય કૃતિ જ્ઞાનાવરણીય દશનાવરણીય વેદનીય મેહનીય la hinc નામ ગાત્ર અખ્તરાય મૂલપ્રકૃતિ ધ ૨૩ ૧ ૫ ૯ ૨૨૬ ૧૪૭ ૨ ૫–૮ મિથ્યાવ ૯૬ ર૪ ૪ ૫ ૯ ૨૨૬ ૧ ૪૬ ૨ ૫૭–. સાસ્વાદન ૯૨ ૨૮૨૨ ૫ ૯ ૨૨૪ ૧૪૪ ૨ ૫ મિત્ર ૭૦, ૫૦ • ૫ ૬ ૨ ૧ ૦૩૨ ૧ ૫ અવિરત ૭૨ ૪૮ ૦ ૫ ૬ ૨ ૧૯ ૧૩૩ ૧ પછ– અનુત્તર વિમાનવાસી દેવાનું બન્ધસ્વામિત્વ-યત્ર. ગુણસ્થાન અયું pji Khauta નામ kTg | વિ છેઘપ્રકૃતિ K | અબ-ધ્યપ્રકૃતિ જ્ઞાનાવરણીય વેદનીય | દશનાવરણીય મેહનીય અતરાય મૂલપ્રકૃતિ ઘ ૭૨ ૪૮ ૦ ૫ ૬ ૨ ૧૯ ૧૩૩ ૧ ૫૭ –ી. અવિરત ૭૨ ૪૦ ૦ ૫ ૬ ૨૧૮ ૩૩ ૧ ૫૭-૮ Page #364 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય કાયમાગણા બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૧૫ એકેન્દ્રિયદિ સાત માર્ગણાએ સાસ્વાદન ગુણસ્થાનકે આશ્રયી બન્ધસ્વામિત્વકથન– छणवई सासणि विणु सुहुमतेर केइ पुण विति चउनवई । तिरिअ-नराऊहि विणा, तणुपज्जतिं न जंति जओ ॥१२॥ [ षण्णवतिः सास्वादने विना सूक्ष्मत्रयोदश केचित्पुनर्बुवन्ति तियग्नरायुभ्यां विना तनुपर्याप्ति न यान्ति यतः । ] (चतुर्नवतिः અર્થ : (Tag સુમર) સૂક્ષ્માદિ તેર પ્રવૃતિઓ વિના (છાવ સાસણ ) નું પ્રકૃતિઓ સારવાદન ગુણ સ્થાનકે બાંધે. ( ) કેઈ આચાર્યો (પુન) વળી (તમિ-નાવિળા) તિયચાયુષ અને મનુષ્પાયુષ વિના બધમાં (૩નવ) ચારાણું પ્રકૃતિએ (વિતિ) કહે છે. (કો ) કારણ કે તેઓ સાસ્વાદન અવસ્થામાં (agysmત્ત = =ત્તિ) શરીરપર્યાપ્તિ પૂર્ણ ન કરે. વિવેચન : ભવનપતિ, ચન્તર, તિષિક, સૌધર્મ અને ઈશાન દેવકના દેવે મિથ્યાત્વનિમિત્તક એકેન્દ્રિયપ્રાગ્ય આયુષ બાંધી પછીથી અધ્યવસાયની વિશુદ્ધિથી સમ્યક્ત્વ પામી- મરણ સમયે સમ્યક્ત્વ વમી પૃથિવી, અપ અને વનસ્પતિમાં ઉપજે, તેને શરીરપર્યાપ્તિ પૂરી કર્યા પહેલાં સાસ્વાદન હોય. તે વખતે તેને છનું પ્રકૃતિઓને બબ્ધ હોય. કારણકે સૂક્ષ્મત્રિક વિકલજાતિત્રિક, એકેન્દ્રિય જાતિ, રથાવરનામ, આતપનામ, નપુંસકવેદ, મિથ્યાત્વમોહનીય, ઠંડક સંસ્થાન અને છેવટ્ઠસંઘયણ–એ તેર પ્રકૃતિએ મિથ્યાત્વ સિવાય ન બન્ધાય, તેથી અહીં ૧૦૯ પ્રકૃતિઓમાંથી તેર બાદ કરતાં બાકીની છનું પ્રકૃતિ સાસ્વાદન ગુણસ્થાનકે બંધાય, . ' Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ બન્ધસ્વામિત્વ વિવેચનહિત ઇન્દ્રિય તથા કાયમાણા અહીં કોઈ એક આચાય એકેન્દ્રિયાદિ સાતે માગાદ્વારે તિય ચાયુષ અને મનુષ્યાયુષ સિવાય ચારાણુ પ્રકૃતિએ ખાંધે ” એમ કહે છે. કારણ કે એ સાતમાા દ્વારે કરાપર્યાપ્તાવસ્થામાં જ સાસ્વાદન ગુણસ્થાનક હોય, પણ પર્યાપ્તાવસ્થામાં ન હાય. હવે સાસ્વાદન ગુણસ્થાનકે વા જીવ શરીરપર્યાપ્તિ પૂર્ણ ન કરે, શરીર અને ઈન્દ્રિયપર્યાપ્તિ પૂરી કર્યાં વિના પરભવાયુષ ન બાંધે, તેથી તિય ચાયુષ અને નરાયુષ-એ એ પ્રકૃતિએ કરણાપર્યાપ્તા ન ખાંધે. દેવાયુષ અને નરકાયુષ-એ એ પ્રકૃતિએ તે તેઓ ।। ભવપ્રત્યય માંધતા નથી. તેથી આયુષ વિના મૂળ પ્રકૃતિ સાત અને ચેારાણું ઉત્તર પ્રકૃતિએ ખાંધે છે. કારણકે શરીર પર્યાપ્તિકાળ અન્તર્મુહૂત પ્રમાણ છે અને સાસ્વાદન કાળ ઉત્કૃષ્ટ છ આવલિકા પ્રમાણ હાવાથી તેથી થેાડા છે, તે તેટલા કાળમાં શરીરપર્યાપ્તિ પણ ન કરે તે આયુષને અન્ય તે શી રીતે કરે ? મનુષ્ય અને તિય ́ચ સમ્યકૃત્વ વમતા વિકલે? ન્દ્રિયાદિમાં ઉપજે અને તેને અપર્યાપ્તાવસ્થાએ સાસ્ત્રાદન હાય, પણ સાસ્વાદનના કાળ થાડા હોવાથી તેટલા કાળમાં શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય, અને શરીરપર્યાપ્તિ પૂરી થયા સિવાય આયુષને અન્ય પણ ન થાય માટે X એ . આયુષ સિ × કમ ગ્રન્થના ટબાકાર જીવવિજયજી મહારાજ જણાવે છે કે:સૂક્ષ્મત્રિકાદિથી છેવટ્ટસંધયણ સુધીતી તેર પ્રકૃતિએ મિથ્યાત્વે બંધાતી એકસેા નવ પ્રકૃતિમાંથી ન્યૂન કરતાં સાસ્વાદન ગુણસ્થા નકે છન્નું બાંધે. તેને મે જ ગુણસ્થાનક હેાય. અહીં' કેટલાએક આચાય કહે છે કે તિય ચાયુષ અતે મનુષ્યાયુધ વિના ચારાણું પ્રકૃતિએ બાંધે, કારણ કે એકેન્દ્રિયાદિ સાસ્વાદન અવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂર્ણ ન .66 Page #366 -------------------------------------------------------------------------- ________________ ગમાર્ગણા બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૧૭ વાય ચેરાણું પ્રકૃતિએ બાંધે, પરંતુ પ્રથમ મતે શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી આયુષબન્ધકાળે સાસ્વાદન ગુણસ્થાનક રહે એમ માની તેના મતે છનું પ્રકૃતિએ બાંધે એમ કહ્યું છે. એ રીતે ઈન્દ્રિયે અને કાયમાર્ગ દ્વારા બન્ધસ્વામિત્વા કહ્યું. પંચેન્દ્રિય, ત્રસકાય, ગ, ગતિત્રસમાગંણા તથા ઔદારિક માર્ગણને આશ્રયી બન્ધસ્વામિત્વओहु पणिंदि-तसे गइतसे जिणिकार-नरतिगुच्च विणा । મન-વા-નાને ગોરો, કર નામતમિણે રા [ ओघः पंचेन्द्रिय-त्रसे गतित्रसे जिनैकादश-नरत्रिकोच्च विना। मनो-वचायोगे ओघ औदारिके नरभंगस्तन्मिश्रे ॥ કરી શકે તે આયુષ શી રીતે બાંધે ? પ્રથમ મતે શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી પણ સાસ્વાદન રહે, અને તે વખતે આયુષ બાંધે ત્યારે તે છનું પ્રકૃતિ એ બાંધે. બીજા મતે શરીરપર્યાપ્ત પૂરી કર્યા પહેલાં જ સાસ્વાદને જાય તે સાસ્વાદન અવસ્થામાં આયુષ ક્યાંથી બાંધે? માટે તે ચોરાણું જ બધેિ. એ બે મત જાણવા. તેમાં રાણું ને મત સયુતિક ભાસે છે. કારણ કે એકેન્દ્રિયાદિનું જઘન્ય આયુષ બને છપ્પન આવલિકાનું હેય, તેના બે ભાગ ગયા પછી તેને એકસોએકોતેરમી આવલિકાઓ આયુષ બંધાય, અને સાસ્વાદન તો ઉત્કૃષ્ટ છે આવલિકા પર્યન્ત હોય છે તેમાં પરભવનું આયુષ શી રીતે બંધાય ? માટે ચોરાણું બાંધે એ મત શુદ્ધ જણાય છે. અગ્નિન્યકારે છનું પ્રકૃતિઓ કહી તે શા આશયથી કહી હશે ? વળી આગળ દારિક મિત્રને આશ્રયી સાસ્વાદને આયુષના બંધનો નિષેધ કર્યો છે, – “કાળિ રાનવ વિના નીતિરિવાર સુદુમતે અહી પણ સાસ્વાદનમાં આયુષનો બંધ નિવાર્યો છે, અહીં પણ એમ જ જોઈએ, કેમકે તે અને આ બને સાસ્વાદન તે એક જ છે.” Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ બન્યસ્વામિત્વ વિવેચનસહિત. યોગાદિમાગણા. અથ:-(ાદુ ળદ્ધિ-તરે) પંચેન્દ્રિય અને સ્ત્રી ત્રસમાગણએ ઓઘ-કમસ્તોક્ત બંધાધિકાર જાણો, (ફતરે ) ગતિવસ-તેજઃકાય અને વાયુકાય માગણાએ (વિMિાર-નાતિકુશ વિળા) જિનૈકાદશ, મનુષ્યત્રિક અને ઉચ્ચગોત્ર–એ પંદર પ્રકૃતિ વિના (એકસો પાંચ પ્રકૃતિ ને બધું જાણ) (-વા- બોહો) ચાર મનોયોગ અને ચારવચનગ માગણાએ એાઘ–કમસ્તક્ત બંધ જાણો. (૩) દારિકકાયાગને વિષે (નામંજુ) મનુષ્યની પેઠે ભંગ કહે, (તમિણે), દારિકમિશ્ર યોગને વિષે બંધસ્વામિત્વ આગળની ગાથામાં કહેવામાં આવશે. વિવેચનઃ–પંચેન્દ્રિયમાર્ગણ અને ત્રસકાયમાર્ગPણામાં બીજા કર્મગ્રન્થને બન્દાધિકારમાં સામાન્યરૂપે અને ગુણસ્થાનકવિશેષે કહેલો બન્ધ જાણ. એટલે એઘે ૧૨૦, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિત્રે ૭૪, અવિરતિગુણસ્થાને ૭૭ ઇત્યાદિ પ્રકૃતિઓને બંધ જાણવે. એ પ્રમાણે આગળ ઉપર જ્યાં એઘ-સામાન્ય બા કહ્યો હોય ત્યાં તે માર્ગણામાં જેટલા ગુણસ્થાનને સંભવ હોય તેટલા ગુણસ્થાનોને આશ્રયી કર્મસ્તવના બન્યાધિકારમાં કહેલે બન્ધ કહે. બેઈન્દ્રિયાદિ ત્રસના સમાન ગતિ હોવાથી તે જાકાય અને વાયુકાયને ગતિત્રસ કહે છે. યદ્યપિ તેને સ્થાવરનામ કર્મને ઉદય હોવાથી પૃથિવ્યાદિની પેઠે તેઓ લબ્ધિથી સ્થાવર છે તે પણ તેઓ અનાગપણે ઊર્ધ્વગમન અને અગમનદિ કરે છે માટે તે ગતિગ્રસ અથવા તે સૂક્ષ્મ ત્રસ Page #368 -------------------------------------------------------------------------- ________________ ચાગાદિમાગ ણા અન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ૩૧૯ કહેવાય છે. ગતિત્રસને વિષે જિનાદિ અગીઆર પ્રકૃતિએ મનુષ્યત્રિક અને ઉચ્ચગેાત્ર-એ પંદર પ્રકૃતિએ ન અંધાય, કારણ કે તેજ:કાય અને વાયુકાયમાંથી વી જીવ દેવા, નારકા અને મનુષ્યેામાં ન ઉપજે, તેથી તપ્રાયેાગ્ય દેવત્રિક, નકત્રિક, વૈક્રિયદ્ઘિક, જિનનામ, આહારકદ્ધિક, મનુષ્યત્રિક અને ઉચ્ચગાન્ન-એ પંદર પ્રકૃતિએ ન મધે, તેથી ખાકીની જ્ઞાનાવરણ પાંચ, દનાવરણ નવ, વેદનીય છે, મેાહનીય વીશ, આયુષ એક, નામકમ છપ્પન, ગેાત્ર એક અને અન્તરાય પાંચ-સ મળીને એકસો પાંચ પ્રકૃતિએ બાંધે, તેજકાય અને વાયુકાય-એ બન્ને તિય ચગતિમાંજ ઉત્પન્ન થાય, અને તે ગતિમાં ભવપ્રત્યય નીચગેાત્રના જ ઉદય હાય, માટે તેઓ ઉચ્ચગેત્ર ન ખપે. તેને માત્ર એક મિથ્યાત્વ ગુણસ્થાનક હાય, પણુ સાસ્વાદન ન હાય, કારણ કે સમ્યકુત્વ વમતે કોઈ જીવ તેમાં આવીને ઉપજે નહિ. એ પ્રમાણે ઇન્દ્રિયમાણા તથા કાયમા ણાએ અન્ધસ્વામિત્વ કહ્યું. હવે ચાગમાગણુાએ અન્ધસ્વામિત્વ કહે છે-તેમાં ૧ સત્યમનેચેગ, ૨ અસત્યમનેયાગ, ૩ સત્યમૃષામને યાગ અને ૪ અસત્યામૃષામનીયેાગ-એ ચાર મનાયેગ છે, અને એ પ્રમાણે જ ૧ સત્યવચનયાગ, ૨ અસત્યવચનયોગ, ૩ સત્યમૃષાવચનયોગ અને ૪ અસત્યામૃષાવચનયાગ—એ ચાર વચનયાગ છે. એ આઠે ચેગ પ્રથમ ગુણસ્થાનકથી આરભી બારમા ગુણુસ્થાનક સુધી હાય છે, તેથી એ આઠ ચેાગમાગણાએ બીજા કમ ગ્રન્થના અન્ધાધિકારમાં સામાન્ય તથા ગુણસ્થાનકના વિભાગને આશ્રયી જે અન્ય કહ્યો છે તે સ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ગાદિમાગણા ઘથી માંડી બારમાં ગુણસ્થાનક સુધી કહે. તેમાંના સત્ય મને યોગ અને અસત્યામૃષા માગ એ બે મનના તથા સત્ય વચનગ અને અસત્યામૃષા વચનગ એ બે વચનના યોગ તેરમા ગુણસ્થાનકે કેવલજ્ઞાનીને હોય છે, અને ત્યાં કેવળ સાતા વેદનીય બાંધે છે. એ પ્રમાણે માગ તથા વચ નગમાર્ગણએ બંધ કહ્યો. હવે કાયયેગ માર્ગણાએ બન્ધ કહે છે. કાયાગના સાત પ્રકાર છે-૧ ઔદારિક, ૨ ઔદારિકમિશ્ર, ૩ વક્રિય, ૪ વૈક્રિયમિશ્ર, ૫ આહારક, ૬ આહારકમિશ્ર અને ૭ કાર્મણ. અહીં મિત્રતા કર્મણની સાથે સમજવી. તેમાં દારિકકાયયોગ માર્ગણએ મનુષ્યની પેઠે બસ્વામિત્વ જાણવું, કારણ કે ઔદારિક શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે, તેમાં તિર્યંચ કરતાં અધિક ગુણસ્થાનકે અને અધિક પ્રકૃતિઓને બા મનુષ્યને હેય છે. તેથી અહીં ઔદારિક કાયયોગમાર્ગણાએ મનુષ્યની પેઠે બધસ્વામિત્વા કહ્યું. અહીં મળવા ને માથું નામંજુ- આ ગાથામાં વચનગ અને ઔદારિક-એ બન્ને સામાન્ય પદ છે, તે પણ “રામગુ' શબ્દના સંનિધાનથી વચનગનું તાત્પર્ય મગ સહિત વચગમાં અને ઔદ્યારિકનું તાત્પર્ય મને યોગ અને વચનગ સહિત ઔદારિક કાયગમાં રાખી બન્ધસ્વામિત્વને વિચાર કર્યો છે. પરંતુ વચનગનું તાત્પર્ય કેવળ વચનગમાં અને કાયયેગનું તાત્પર્ય કેવળ કાયગમાં હોય તે તેનું બન્યવામિત્વ વિકસેન્દ્રિય અને Page #370 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યગતિ બન્યસ્વામિત્વ વિવેચનસહિત ૩૨૧ એકેન્દ્રિયના સમાન હોય. એ પ્રમાણે ઔદારિક કાયગમાર્ગશુએ બન્ધસ્વામિત્વા કહ્યું. હવે ઔદારિકમિશ્ર કાયયેગમાર્ગણાએ બન્ધસ્વામિત્વ आहारछग विणाहे, चउदससउ मिच्छि जिणपणगहीणं । સાણા વડનવરૂ વિષા, તિરિત્ર-નાક-સુદુમરિ II ૨૪ | (બાટ્ટારવ વિનૌ જતુશાતં મિથ્યા વિનાહીમ્ सास्वादने चतुर्नवतिर्विना तिर्यग्नरायुःसूक्ष्मत्रयोदश ॥) અર્થ – [ગાહારછા વિળા (ઔદારિકમિશ્ર કાયેગમાર્ગણાએ) ઘે-સામાન્ય આહારકષક વિના જાણs ] એકસે ચૌદ પ્રકૃતિએ બંધાય. (નિચ્છિ) મિથ્યાત્વે [ fT Tહીળ જિનનામાદિ પાંચપ્રકૃતિએ રહિત કરતાં ૧૦૯ પ્રકૃતિએ બંધાય. (વાળ) સાસ્વાદન ગુણસ્થાનકે (તિરિ-નાક-સુદુમર) તિર્યંચાયુષ, મનુષ્યાયુષ અને સૂક્ષ્માદિ તેર પ્રકૃતિઓ (વિ) સિવાય (નવ૬) ચોરાણું પ્રકૃતિએ બન્ધાય. વિવેચનઃ-દારિકમિઅકાય. મનુષ્ય અને તિર્યંચને ઉપજતી વખતે અપર્યાપ્તાવસ્થાએ હોય. તે વખતે કાશ્મણ સાથે દારિકની મિશ્રતા જ્યાં સુધી શરીરની ઉત્પત્તિ ન થાય ત્યાં સુધી હોય છે, અને શરીર ઉત્પન્ન થયા પછી દારિક કાગ હેય છે. ઔદારિક મિશકાયગીને વિશિષ્ટ ચારિત્રના અભાવે આહારક શરીર અને આહારક અંગોપાંગ-એ બે પ્રકૃતિઓ ન બંધાય. સુરાયુ અને નરકવિક એ ચાર પ્રકૃતિએ સર્વ પર્યામિ પૂર્ણ કર્યા સિવાય કર્મ. ૨૧ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ બસ્વામિત્વ વિવેચનસહિત. યોગમાર્ગણા. નિ બંધાય, તેથી એ છ પ્રકૃતિએ સિવાય એકસે ચીદ પ્રકૃતિઓ ઔદારિકમિશ્નકાયેગી મનુષ્ય અને તિર્યંચ એથે બાંધે. અહીં જેના મતે શરીરપર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ઔદારિક કાગ હેય તેના મતે ઔદારિકમિશ્રગીને નરાયુષ અને તિર્યગાયુષને બન્ધ પણ ન ઘટે, કેમકે શરીરપર્યાપ્તિ પૂરી થયા પછી પરભવના આયુષને બન્ધ થાય, અને તે વખતે તે દારિકમિશ્રયોગ ન હોય, પણ ઔદારિક યોગ હોય; તેથી તેને એથે એક બાર પ્રકૃતિએને બન્યું હોય. પરંતુ જેઓ શરીરની નિષ્પત્તિ થયા પૂર્વે અર્થાત્ સ્વયેગ્ય સર્વ પર્યાદ્ધિઓ પૂરી ન થાય ત્યાં સુધી દારિકમિશ્રગ માને છે અને ત્યાર પછી ઔદારિક યોગ માને છે, તેના મતે - દારિકામગીને શરીર અને ઈન્દ્રિય પર્યાપ્ત પૂરી થયા પછી આયુષના બંધને સંભવ હોવાથી એકસે ચૌદ પ્રકૃતિઓ એઘે બન્ધમાં કહી છે. - તેમાંથી જિનનામ, સુરગતિ, સુરાનુપૂર્વી, વૈકિયશરીર અને વૈકિયઅંગે પાંગ-એ પાંચ પ્રકૃતિએ મિથ્યાદડિટ મનુધ્ય અને તિર્યંચને તથાવિધ વિશુદ્ધિના અભાવે અપર્યાપ્તાવસ્થાએ ન બંધાય, તેથી ઔદારિકમિશગીને મિથ્યાષ્ટિગુણસ્થાનકે એ પાંચ પ્રકૃતિએ ન્યૂન કરતાં ૧૦૯ પ્રકૃતિઓ બંધાય. ક દારિકમિશ્રયોગી મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિઓ બાંધે છે, તેમાં તિર્યંચાયુષ અને મનુષ્યાયુષની પણ ગણના કરેલી છે. અહીં કર્મગ્રન્થના ટબાકાર શ્રી જીવવિજયજી મહારાજે શંકા કરી છે કે “પહેલે ગુણઠાણે તિયચાયુષ અને મનુષ્યાયુષ બંધે કહ્યા, Page #372 -------------------------------------------------------------------------- ________________ પોગમ ગણા. બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ૩૨૩ સાસ્વાદનગુણસ્થાનકે નરાયુષ અને તિર્યંચાયુષ ન બં ધાય, કારણ કે શરીરપર્યાતિ પૂરી કર્યા પછી આયુષ બંધાય તે દારિકમિશ્રપણું તે શરીરપર્યાપ્તિ પૂરી કર્યા અગાઉ જ હેય, તે પછી તો દારિયોગ હેય, અને આયુષ તો શરીરપયોપ્તિ પછી જ બંધાય, તેથી મિશ્રને એ બે આયુષને બંધ કેમ ઘટે?” (પૃ ૧૬૯) આ સંદેહ શિલાકાચાર્યના મતને અનુસરીને કરે છે, કેમકે તેઓ શરીરપર્યાપિ પૂર્ણ થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રણ માને છે અને પૂર્ણ થયા બાદ દારિક યોગ માને છે. તેના મતે એ શંકા હોઈ શકે છે. પરંતુ જેઓના મતે શરીરની પૂર્ણતા થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રગ હેાય છે, અને પૂર્ણતા થયા બાદ દારિક વેગ હોય છે. શ્રીમાન ભદ્રબાહુસ્વામીના “નોન રHui ભારે અiાં ની I તેË ની વાવ તરીક્ષ નિcs” આ કથનને અનુસારે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી દકિમિશ્ર યોગ હોય છે. તેમાં “પણ નિત્તી પદને આ અર્થ પણ થઈ શકે છે કે શરીર પૂર્ણ થાય ત્યાં સુધી ઉક્ત યોગ હોય છે અને શરીરની પૂર્ણતા સ્વયેગ્ય સર્વ પર્યાદ્ધિઓ પૂરી થયા પછી થાય છે. એ બાબત દેવેન્દ્રસૂરિએ ચોથા કર્મઝન્યની “તપુરજોકામ એ ગાથાના અંશની ટીકામાં લખ્યું છે કે “રવિ તેવાં રાત'पर्याप्तिः समजनिष्ट, . तथापीन्द्रियोच्छ्वासादीनामद्याप्यनिष्पन्नत्वेन शरीरस्यासंपूर्णत्वाद् औदारिकमिश्रमेव तेषां Fા ઘરમાનમિતિ | સ્વાગ્યે સર્વ પતિઓ પૂર્ણ થાય ત્યાં સુધી દારિક મિશ્રગ હેય તે ઉક્ત સંદેહને જરા પણ અવકાશ રહેતું નથી, કારણ કે તે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી આયુષબન્ધ કરી શકે છે, અને ત્યાં સુધી તેને દારિકમિશ્રયોગ હાઈ શકે છે. માટે ઔદારિકમિશ્રકાશે મિથ્યાત્વગુણસ્થાનકમાં બે આયુષને બધ આ મતની અપેક્ષાએ ઉચિત છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ અન્ધસ્વામિત્વ વિવેચનસંહત. યેાગમાગણી, અને સાસ્વાદનભાવે તે શરીરપર્યાપ્ત પૂર્ણ ન કરે. તથા અહીં મિથ્યાત્વના ઉદ્ભય નથી તેથી મિથ્યાત્વેયનિમિત્તક સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, એકેન્દ્રિયજાતિ, સ્થાવરનામ, આતપનામ, નપુ ંસકવેદ, મિથ્યાત્વમેાહનીય, હુડકસ સ્થાન અને છેવહુસ ઘયણ-એ તેર પ્રકૃતિએ ન બધાય. એ પ્રમાણે પદરપ્રકૃતિએ પૂર્વે ક્ત મિથ્યાદ્દષ્ટિગુણસ્થાનકે બંધાતી એકસો નવ પ્રકૃતિએમાંથી ન્યૂન કરતાં ચારાનું પ્રકૃતિએ ઔદારિકમિશ્રકાયયેગીને સાસ્વાદનગુણસ્થાનકે બંધાય. મિશ્રગુણસ્થાનકે વતા જીવ કાળ ન કરે, તેથી કાંય પણ ઉપજે નહિ, માટે અપર્યાપ્તાવસ્થાભાવી એવા તેને મિશ્રગુણસ્થાનક ન હાય. ઔદ્યારિકમિશ્રકાએ ગમાગ ણાએ અવિરતિસમ્યગ્દષ્ટિ અને સચેાગિકેવલી ગુણસ્થાનકને આશ્રયી તથા કામ ણકાયયેાગ અને આહારદ્ધિક માણાએ બન્ધસ્વામિત્વअणचवीसाइ विष्णा, जिणपणजय संमि जोगिणा सायं । विणु तिरि-नराउ कम्मे, वि एवमाहारदुगि ओहो ॥। १५ । अनन्तचतुर्विंशतिं विना जिनपंचकयुताः सम्यक्त्वे योगिनः સાતમ્ । ', ' विना तिर्यङ्नरायुः कार्मणेऽप्येवमाहारद्विके ओघः ) અ—( અળનડવીન્નારૂ વિળા ) અનન્તાનુબįાદિ ચાવીશ પ્રકૃતિએ રહિત કરતાં અને (જ્ઞિળવળનુય) જિનપ ંચક યુક્ત કરતાં ૭પ પ્રકૃતિએ (સમિ)અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે બાંધે. (જ્ઞત્તિ સારું) સચેાગી કેલ્લી ગુણસ્થાનકે એક સાતાવેદનીયને બંધ હાય. (વિષ્ણુ તરિ—નરાક) Page #374 -------------------------------------------------------------------------- ________________ ગમાણ. બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ૩૨૫ તિર્યંચાયુષ અને મનુષ્યાયુષ એ બે પ્રકૃતિ વિના બાકીની બધી પ્રકૃતિઓ () ઔદારિક મિશ્રગીની પેઠે (મે વિ) કાર્મણાગ માગણએ પણ બંધાય. (માહાદુનિ) આહારકકાયાગ અને આહારકમિશ્રાવેગમાર્ગણાએ (શોણો) ઘ=કર્મસ્તક્ત સામાન્ય બન્ધ કહે. વિવેચનઃ –અનન્તાનુબન્ધિચતુષ્ક, મધ્યસંસ્થાનચતુષ્ક, મધ્યસંહનનાચતુષ્ક, અશુભવિહાગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ, દર્ભાગ્યત્રિક, થાણદ્વિત્રિક, ઉદ્યોતનામ અને તિર્યંચદ્ધિકએ વીશ પ્રકૃતિએ અનન્તાનુબન્ધી કષાયના ઉદયથી બંધાય છે અને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે અનન્તાનુબન્ધી કષાયનો ઉદય નથી તેથી તે પ્રકૃતિઓ બાદ કરતાં સીત્તેર પ્રકૃતિએ રહે, તેમાં વિશુદ્ધ અધ્યવસાયવડે બંધાતી જિનનામ, દેવદ્ધિક અને ક્રિયદ્ધિક-એ પાંચ પ્રકૃતિએ મેળવતાં ઔદારિકમિશ્નગીને ચોથે ગુણસ્થાનકે પંચોતેર પ્રકૃતિઓ બધમાં હોય. અહીં સિદ્ધાન્તના મતે વેકિયલબ્ધિ અને આહારક લબ્ધિવાળાને વૈક્રિય અને આહારક શરીર કરતાં ઔદારિક શરીરના વ્યાપારનું પ્રાધાન્ય હોવાથી ઔદારિકમિશ્રાગ હોય છે, પરંતુ કર્મગ્રન્થના અભિપ્રાયથી વંકિયશરીર અને આહારક શરીરની મુખ્યતા હોવાથી તેને વેકિયમિશ્ર અને આહારકમિશકાયગ કહે છે, તેથી તેને દેશવિરતિ, અને પ્રમત્ત ગુણસ્થાનકે બન્ધ કહ્યો નથી. ઔદારિકમિશ્રકારના સ્વામી તિર્યંચ અને મનુષ્ય છે, અને ચોથા ગુણસ્થાનકે તેને ૭૦ અને ૭૧ પ્રકૃતિઓને Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ બન્યવામિ વિવેચનસહિત યોગમાર્ગ, બન્ધ કહ્યો છે. અવિરતિ ગુણસ્થાનકે ઔદારિકમિશકાયયેગીને ૭૫ પ્રકૃતિઓ બન્થમાં કહી છે, અને તે ૭૫ પ્રકૃતિઓમાં મનુષ્યદ્વિક, ઔદ્યારિકદ્રિક અને પ્રથમ સંહનનએ પાંચ પ્રકૃતિઓને સમાવેશ કરેલ છે, તે ચોથે ગુણસ્થાનકે વર્તતે કે ઔદારિક મિશ્રાની આ પાંચ પ્રકૃતિએને બન્ધક હોય ? કેમકે ઔદારિકમિશ્રયેગી તિર્યંચ અને મનુષ્ય હોય છે અને તે ચોથે ગુણસ્થાનકે દેવપ્રાગ્ય પ્રકૃતિએ બાંધે, પણ મનુષ્ય પ્રાગ્ય મનુષ્યદ્રિક, ઔદારિકદ્રિક અને પ્રથમ સંહનન–એ પાંચ પ્રકૃતિઓ ન બધે. માટે “ગળવારૂ” એ પદમાં રહેલા આદિ શબ્દથી એ મનુષ્યદ્રિકાદિ પાંચ પ્રકૃતિઓ ગ્રહણ કરવી, તેથી ઔદારિક મિશગીને એથે ગુણસ્થાનકે સાસ્વાદને બંધાતી ચોરાણું પ્રવૃતિઓમાંથી અનન્તાનુબધ્યાદિ એગણત્રીશ પ્રકૃતિઓને બાદ કરીએ અને જિનપંચક યુક્ત કરીએ એટલે સીત્તેર પ્રકૃતિઓ બંધમાં હોય એમ સંભવે છે. આવું સમાધાન કર્મગ્રન્થના ટબાકાર જયસોમસૂરિ આપે છે અને તે યોગ્ય જણાય છે. સયોગી ગુણસ્થાનકે કેવલી મુદ્દઘાત કરતાં તેના બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિકમિશ્રગ હોય છે, તેને ગપ્રત્યયિક માત્ર એક સાતવેદનીય કર્મને અન્ય હોય છે. ત્યાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાયરૂપ હેતુના અભાવથી બાકીની પ્રકૃતિએને બધે હોતે નથી. એ પ્રમાણે ઔદારિકમિશગીની પેઠે કાશ્મણગ માગણાએ પણ બન્ધસ્વામિત્વ જાણવું, પરન્તુ એટલે વિ Page #376 -------------------------------------------------------------------------- ________________ યોગમાગણા બધસ્વામિત્વ વિવેચનસહિત ૩૨૭ શેષ છે કે કાશ્મણકાગ વિગ્રહ ગતિ વડે પરભવમાં જતાં એક, બે કે ત્રણ સમય સુધી હોય છે, અને તે સિવાય તેરમા ગુણસ્થાનકે આઠ સમયને કેવલી મુદ્દઘાત કરતાં તેના ત્રીજા, ચેથા અને પાંચમા સમયે હોય છે. તેને પણ ઔદારિકમિશગીની પેઠે પહેલું, બીજું, ચોથું અને તેરમું ગુણસ્થાનક હોય છે. કાશ્મણકાયાગીને કેઈપણ આયુષનો બન્ધ ન થાય, તેથી તિર્યંચાયુષ અને નરાયુષ એ બે પ્રકૃતિઓ બાદ કરતાં બાકીની પ્રકૃતિને બન્ધ ઔદરિકમિશ્રગીની પેઠે હોય. મૂળ બંધમાં ૧ર૦ પ્રકૃતિઓ હોય છે, તેમાં આહારક વર્ક, તિર્યંચાયુષ અને નરાયુષ એ આઠ પ્રકૃતિઓ બાદ કરતાં ૧૧૨ પ્રકૃતિઓને ઓછું બન્યું હોય. મિથ્યાત્વગુણસ્થાનકે જિનપંચક સિવાય ૧૦૭ પ્રકૃતિએ બાંધે. તેમાંથી સૂક્ષ્માદિ તેર પ્રકૃતિએ હીન કરતાં ૯૪ પ્રકૃતિએ સાસ્વાદને બાંધે. તેમાંથી અનન્તાનુબ ધ્યાદિ ચોવીશ પ્રકૃતિએ ન્યૂન કરતાં અને જિનપંચક યુક્તિ કરતાં ૭૫ પ્રકૃતિએ ચોથે ગુણસ્થાનકે બાંધે. યદ્યપિ ઉપર ઔદારિકમિશ્રગીને ચેાથે ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિના બન્ધમાં શંકા કરી ૭૦ પ્રકૃતિઓના બન્ધનું સમર્થન કર્યું છે, કારણ કે ઔદારિકમિશ્રયે મનુષ્ય અને તિર્યંચ જ હોય અને તેને મનુષ્ય પ્રાગ્ય મનુષ્યદ્ધિક, ઔદારિકદ્ધિક અને પ્રથમ સંઘયણ–એ પાંચ પ્રકૃતિના બંધને સંભવ નથી, પરંતુ કાશ્મણ ગીને માટે તેમ નથી, કાર્મણગ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક-એ ચારે ગતિમાં હોય છે, તેથી અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે વર્તન Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ અન્ધસ્વામિત્વ વિવેચનસહિત. યાગમાગ ણા, માન કા ણકાયયેાગી દેવ અને નારક ઉક્ત મનુષ્યપ્રાયેગ્ય પાંચે પ્રકૃતિને બંધ કરે, માટે તેને ચેાથે ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિના ખંધ થાય એ નિર્વિવાદ છે. તથા તેરમે ગુણસ્થાનકે ચેગનિમિત્તક સાતાવેનીયના અન્ય હોય. / આહારકકાયયેાગ અને આહારકમિશ્રકાયયોગ એ એ માણાએ એઘ-ખીજા કમ ગ્રન્થના અન્યાધિકારમાં કહેલા અન્ય જાણવા. આહારકયેાગે પ્રમત્ત અને અપ્રમત્ત-એ એ ગુણસ્થાનક હાય છે. પ્રમત્તગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિના અન્ય હાય, કારણ કે આહારકલબ્ધિવાળા ચૌદ પૂર્વધર જયારે આહારક શરીર કરે ત્યારે લબ્ધિના ઉપયાગ કરતાં ઔત્સુકચ હાવાથી તે પ્રમત્ત-પ્રમાયુક્ત થાય, અને પછી વિશુદ્ધિના સામર્થ્યથી અપ્રમત્ત ગુણસ્થાનકે આવે ત્યારે તેને ૬૩ પ્રકૃતિએમાંથી શેાક, અરતિ, અસ્થિરદ્વિક, અયશ અને અસાતાવેદનીય-એ છ પ્રકૃતિએ કાઢતાં સત્તાવન પ્રકૃતિઆના અન્ય હાય, અને દેવાયુષને અન્ધ ન કરે તે છપ્પન પ્રકૃતિઓ બાંધે, યદ્યપિ અપ્રમત્ત ગુણસ્થાનકે આહારકક્રિકના અન્ય પ્રાપ્ત છે તેથી અઠ્ઠાવન કે એગણસાઠ પ્રકૃતિઓનેા બન્ધ થવા જોઈએ, પરન્તુ આહારકકાયયેાગે વમાન તથાવિધ વિશુદ્ધિના અભાવે આહારકદ્ધિકના અન્ય કરતા નથી, તેથી તેને અઠ્ઠાવન કે ઓગણસાઠ પ્રકૃતિએના અન્ય થતા નથી. ૧ શ્‘સવન્ના તેર્વાદ વધતિ બાલમક્ષુ' | (પંચસ ગ્રહસીતિકા ગા, ૧૪૯) આહારકયેાગી અને આહારકનિશ્રયેાગી અનુક્રમે સત્તાવન Page #378 -------------------------------------------------------------------------- ________________ યોગમાગણા બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૨૯ ઉક્રિય, વૈક્રિયમિશ્ર, વેદ અને કષાયમાર્ગણને આશ્રયી બન્ધસ્વામિત્વसुरओहो वेउव्वे, तिरिअ-नराउरहिओ य तम्मिस्से। તિ-રમ વિરતિક્ષાય ના-ટુ-વ-ધંગુ માદા (सुरौघो वैक्रिये तिर्यनरायूरहितश्च तन्मिश्रे ।। वेदत्रिका-दिम-द्वितीय-तृतीयकषाया नव-द्वि-चतुःपञ्चगुणे ॥ અથ : (૩) વૈકિયકાયેગે (સુરો) દેવને સામાન્ય બન્ધ કહે. (તમિણે) વૈક્રિયમિશ્રકાયયેગ માર્ગણએ (નિરિકનાળિો ૨) તિર્યંચાયુષ અને નરાયુષરહિત અન્ય જાણ. (વેદ અને કષાયમાર્ગણએ બન્ધસ્વામિત્વ-) (વેત-રૂમ-વિક સિગાર) ત્રણ વેદ, આદ્ય કષાય, દ્વિતીય કષાય અને તૃતીય કષાયમાર્ગણાએ (અનુક્રમે) (નવ ટુ વન પંજાબે ) નવ, બે, ચાર અને પાંચ ગુણસ્થાનક હેય. અર્થાત્ ત્રણ વેદે નવ ગુણસ્થાનક, પ્રથમ અનન્તાનુબંધી કષાયમાર્ગણાએ બે ગુણસ્થાનક, બીજા અપ્રત્યાખ્યાનાવરણ કષાયે પ્રથમના ચાર ગુણસ્થાનક અને ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાય માર્ગણાએ પ્રથમનાં પાંચ ગુણસ્થાનકે હેય છે. વિવેચન : વૈક્રિયકાયેગમાર્ગણએ દેવગતિની પેઠે અને ત્રેસઠ પ્રકૃતિઓ બાંધે. એટલે આહારકયોગી છઠે ગુણસ્થાનકેત્રેસઠ અને સાતમા ગુણસ્થાનકે સત્તાવન પ્રકૃતિઓ બાંધે, અને આહારક મિશ્રયોગી છઠ્ઠા ગુણસ્થાનકે ત્રેસઠ બાંધે. (પંચસંગ્રહ ટીકા પૃ. ૧૪૬૩) પરંતુ સપ્તતિકાની ટીકામાં આહારકદ્ધિકને બધ કરે એટલે તેને અપ્રમત્તગુણસ્થાનકે ૫૯ પ્રકૃતિઓને પણ બબ્ધ હેય. જુઓ-લસણતિકા ટીકા પૃદ્ધ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ બંધસ્વામિત્વ વિવેચનસહિત યોગમાગણ બધસ્વામિત્વ જાણવું. અહીં દે અને નારકોને ભવપ્રત્યય સ્વાભાવિક વિક્રિય ગ હોય છે તે વિવક્ષિત છે, તેથી તેને પ્રથમના ચાર ગુણસ્થાનક હોય, મનુષ્ય અને તિર્યંચને લબ્ધિપ્રત્યય વૈકિય શરીરને આશ્રયી વેકિયગ હોય, અને ત્યાં અધિક ગુણસ્થાનકે હોય, પણ તે અહીં વિવક્ષિત નથી. માટે સામાન્ય બંધાતી ૧૨૦ પ્રકૃતિમાંથી સુરાદિ સેળ પ્રકૃતિઓ ન્યૂન કરતાં એથે ૧૦૪ પ્રકૃતિને અન્ય જાણે. તેમાંથી મિથ્યાત્વગુણસ્થાનકે જિનનામરહિત ૧૦૩ પ્રકતિઓ, તેમાંથી નપુંસકાદિ ચાર, એકેન્દ્રિય, સ્થાવર અને આ તપ-એ સાત પ્રકૃતિઓ બાદ કરતાં સાસ્વાદને ૯૬ પ્રકૃતિઓ, તેમાંથી અનન્તાનુબન્ધયાદિ છવીશ પ્રકૃતિઓ જૂન કરતાં મિશ્ર ગુણસ્થાનકે સીત્તેર પ્રકૃતિએ, અને તેને જિનનામ અને મનુષ્યાયુષ સહિત કરતાં અવિરતિ ગુણસ્થાનકે બહેતર પ્રવૃતિઓ બંધમાં હેય. વૈકિયાગની પેઠે વક્રિયમિશ્રગે પણ બન્ધસ્વામિત્વ જાણવું, પરંતુ એટલે વિશેષ છે કે અહીં મિશ્રગુણસ્થાનક હોતું નથી, કારણ કે દેવ અને નારકોને અપર્યાપ્તાવસ્થામાં વૈકિયમિશ્ર વેગ છે, અને તે અવસ્થામાં મિશ્રગુણસ્થાનક હેતું નથી. બાકીના ત્રણ ગુણસ્થાનકે પણ વૈકિયમિશ્ર ચેની તિર્યંચાયુષ અને મનુષ્યાયુષ એ બે આયુષને બન્ય ને કરે, કારણ કે દેવે અને નારકે અપર્યાપ્તાવસ્થામાં આયુષને બન્ધ કરતા નથી. માટે તિર્યંચાયુષ, મનુષ્યાયુષ, સુરદ્ધિક, વેકિયઢિક, સુરાયુષ, આહારકક્રિક, નરકત્રિક, સૂમત્રિક અને વિકલત્રિક-એ અઢાર પ્રકૃતિ વિના બાકીની જ્ઞા Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૧ યોગમાગણા બધસ્વામિત્વ વિવેચનસહિત. નાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મોહનીય છવીશ, નામકર્મ ત્રેપન, નેત્રકર્મ બે અને અન્તરાય પાંચ –એ પ્રમાણે વેકિયમિશગીને ૧૦૨ પ્રકૃતિઓને ઓઘ બંધ જાણવે. મિથ્યાત્વગુણસ્થાનકે તેમાંથી જિનનામ હીન કરતાં ૧૦૧ પ્રકૃતિએ બંધાય. તેમાંથી એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આપનામ, નપુંસકવેદ, મિથ્યાત્વમેહનીય, હુડકસંસ્થાન અને છેવટ્ટ સંઘયણ–એ સાત પ્રકૃતિ ન્યૂન કરતાં ૯૪ પ્રકૃતિઓ સાસ્વાદને બંધાય. તેમાંથી અનન્તાનુબસ્થાદિ ચેવીશ પ્રકૃતિએ હીન કરતાં અને જિનનામસહિત કરતાં ૭૧ પ્રકૃતિઓ ચોથે ગુણસ્થાનકે બંધાય. એ ગે બાકીના ગુણસ્થાનકે દેતા નથી. અહીં પર્યાપ્તાવસ્થાભાવી લબ્ધિનિમિત્તક વૈકિયમિશ્રગ વિવક્ષિત નથી. તેથી લબ્લિનિમિતક વૈક્રિય શરીર કરતાં દેશવિરતિ અને પ્રમત્ત-એ બે ગુણસ્થાનક સંભવે, તે અહીં ગ્રહણ ન કરવા. એ પ્રમાણે ગમાર્ગણાએ બધસ્વામિત્વા કહ્યું. હવે બાકીની માર્ગણાએ ગુણસ્થાનકના કથન કરવા પૂર્વક કર્મસ્તક્ત બન્ધ જાણવે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ-એ ત્રણ વેદ માર્ગણાએ મિથ્યાત્વાદિક નવ ગુણ સ્થાનકે હેય. ત્યાં એ ૧૨૦, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિથે ૭૪, અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૭, દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭, પ્રમત્તગુણસ્થાને ૬૩, અપ્રમત્તગુણસ્થાનકે પ૯ અને ૫૮, અપૂર્વકરણ ગુણસ્થાનકે ૫૮-૫-૨૬ અને બાદર સંપરાય ગુણસ્થાનકે ૨૨-૨૧ હેય. ત્યાર પછીના ગુણસ્થાનકે વેદને ઉદયન હેય. અહીં વેદાદિવડે દ્રવ્ય અને Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર બન્યસ્વામિત્વ વિવેચનસહિત. કષાયમાર્ગણા પર્યાયની અભેદવિવક્ષાથી વેદાદિઉદયવંત જીવને ગ્રહણ કરવા. એ પ્રમાણે વેદમાર્ગણાએ ગુણસ્થાનકે કહ્યા. હવે કષાયમાર્ગણાએ ગુણસ્થાનક કહે છે-પ્રથમના ચાર અનન્તાનુબન્ધી કષાયમાર્ગીણાએ મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે ગુણસ્થાનકે હાય. ત્યાં એથે ૧૧૭ પ્રકૃતિઓ હોય છે, કારણ કે અનન્તાનુબંધી કષાયના ઉદયે સમ્યકત્વ અને ચારિત્ર ન હોય, તેથી તત્કાગ્ય જિનનામ અને આહારકદ્વિક–એ ત્રણ પ્રકૃતિએ ન બંધાય. એટલે એશે અને મિથ્યાત્વે ૧૧૭ અને સાસ્વાદને ૧૦૧ પ્રકૃતિને બન્ધ થાય છે. અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયમાર્ગણાએ મિથ્યાસ્વાદિ ચાર ગુણસ્થાનક હોય છે. આ કષાયના ઉદયમાં સમ્યકુત્વને સંભવ છે, માટે અહીં જિનનામ કર્મનો બન્ધ હોય, પણ ચારિત્રને અભાવ હોવાથી આહારદ્ધિકના બંધને સંભવ નથી. તેથી આઘે ૧૧૮ પ્રકૃતિઓ, મિથ્યાત્વે જિનનામહીન ૧૧૭ પ્રકૃતિઓ, સાસ્વાદને ૧૦૧, મિશ્રગુણસ્થાનકે ૭૪ અને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયમાર્ગણાએ મિયાત્વાદિક પાંચ ગુણસ્થાનક હોય છે. ત્યાં સમ્યક્ત્વ હોવાથી જિનનામ બંધાય છે, પણ ચારિત્રના અભાવે આહારકદ્ધિક બંધાતું નથી. તેથી આઘે ૧૧૮, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિત્રે ૭૪, અવિરતિ ગુણસ્થાનકે ૭૭ અને દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિએ બંધાય છે. અહીં Page #382 -------------------------------------------------------------------------- ________________ કષાયમાગણા બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ૩૩૩ સર્વત્ર પ્રકૃતિઓની સંખ્યા કર્મોસ્તવના બન્યાધિકારથી જણવી. અહીં કષાયશબ્દવડે કષાદયવંત છવ ગ્રહણ કરવાથી તેને વિષે ગુણસ્થાનકે સંભવે છે. संजलणतिगे नव दस. लोहे चउ अजई दु-ति अनाणतिगे। बारस अचक्खु-चक्खुसु पढमा अहखाय चरमचऊ ॥१७॥ [संज्वलनत्रिके नव दश लाभे चत्वार्ययते द्वे त्रीण्यज्ञानत्रिके । द्वादशाचक्षुश्चक्षुषोः प्रथमानि यथाख्याते चरमचत्वारि ॥] અર્થ – નંગસ્ટઇતિ) સંજવલન ક્રોધ, માન અને માયાએ (રમા) પ્રથમના (નવ) નવ ગુણસ્થાનકે હોય છે. (હું) લાભ માણાએ (રસ) દશ ગુણસ્થાનક હોય છે. (૨૩ ગરૂ) અવિરતિ માર્ગણાએ ચાર ગુણસ્થાનકે હેય છે. (દુ-તિ અનાતિ) ત્રણ અજ્ઞાન માર્ગણાએ બે અથવા ત્રણ ગુણસ્થાનક હોય છે. (વારસ આવવું-) અચક્ષુદર્શન અને ચક્ષુદર્શન માર્ગણાએ પ્રથમના બાર ગુણસ્થાનક હોય છે. (સવાય) યથાખ્યાત માર્ગણાએ (રમવ4) છેલ્લા ચાર ગુણસ્થાનકે હોય છે. વિવેચન–સંજવલન ક્રોધ, માન અને માયાના ઉદયવાળાને મિથ્યાત્વાદિ નવ ગુણસ્થાનક હોય છે, અને લેભકષાયના ઉદયવાળાને સૂમસં૫રાય સુધી દશ ગુણસ્થાનક હોય છે. તેઓનું બન્ધસ્વામિત્વ કર્મસ્તવમાં સામાન્ય અને વિશેષરૂપે કહેલા બન્યાધિકાર પ્રમાણે એથે ૧૨૦, મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪ ઇત્યાદિ જાણવું. એ પ્રમાણે કષાયમાણાએ ગુણસ્થાનક કહ્યાં. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ બસ્વામિત્વ વિવેચનસહિત સંયમ અને જ્ઞાન સંયમમાગણમાં એક અવિરતિમાગણએ પ્રથમના ચાર ગુણસ્થાનક હોય, તેમાં ચોથે ગુણસ્થાનકે સમ્યકત્વ નિમિત્તક જિનનામ કર્મના બંધને સંભવ છે, પરંતુ ચારિત્રના અભાવે આહારદ્ધિકને બંધ થતું નથી તે માટે અવિરતિ માગણમાં એથે આહારદ્ધિક સિવાય ૧૧૮ પ્રકૃતિઓ, મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ, સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪ અને અવિરતિગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિએ બંધાય છે. અજ્ઞાનત્રિકમાંગંણાએ બે યા ત્રણ ગુણસ્થાનક હોય છે. પ્રથમગુણસ્થાનકે મિથ્યાત્વમેહનીયને ઉદય હોય છે, તેથી ત્યાં અજ્ઞાન હોય છે, બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વને ઉદય નથી, પણ અનન્તાનુબંધી કષાયને ઉદય છે, અને તે મિથ્યાત્વને આક્ષેપક હોવાથી ત્યાં પણ અજ્ઞાન હોય છે. ત્રીજા ગુણસ્થાનકમાં વર્તમાન જીવની દષ્ટિ સર્વથા શુદ્ધ યા સર્વથા અશુદ્ધ હોતી નથી, પરંતુ અંશતઃ શુદ્ધ અને અંશતઃ અશુદ્ધ એવી મિશ્ર દષ્ટિ હોય છે, તેથી મિશ્રદષ્ટિમાં જ્ઞાન અને અજ્ઞાન મિશ્ર હોય છે. જ્યારે તેમાં અધિક શુદ્ધતા "હોય છે અને અશુદ્ધતા ઓછી હોય છે ત્યારે જ્ઞાનાંશ અધિક હોય છે અને અજ્ઞાન ઓછું હોય છે. તે વખતે મિશ્રદષ્ટિની જ્ઞાની છમાં ગણના કરી શકાય છે. માટે પ્રથમ અને બીજા ગુણસ્થાનવતી જી અજ્ઞાની માનવા જોઈએ. એ રીતે અજ્ઞાનત્રિકે બે ગુણસ્થાનક હોય. પરંતુ જ્યારે મિશ્રદષ્ટિમાં અધિક અશુદ્ધતાના કારણથી અજ્ઞાનાંશ અધિક હોય અને શુદ્ધતા ઓછી હોવાથી - જ્ઞાનાંશ અલ્પ હોય ત્યારે મિશ્રદષ્ટિની ગણના - અજ્ઞાનીમાં કરી શકાય છે. તેથી મિશ્રગુણસ્થાનવત છેને અજ્ઞાનીમાં Page #384 -------------------------------------------------------------------------- ________________ દર્શનમાર્ગણા બંધસ્વામિ વિવેચસહિત ૩૩૫ ગણવા જોઈએ. એ રીતે અજ્ઞાનત્રિકમાં ત્રણ ગુણસ્થાનક હોય છે. ચતુર્થ ગુણસ્થાનથી આગળનાં ગુણસ્થાનકે માં સમ્યફનિમિત્તક દષ્ટિની શુદ્ધિ હેવાના કારણથી જ્ઞાન હોય છે પણ અજ્ઞાન હોતું નથી. જ્ઞાન અને અજ્ઞાન દષ્ટિની શુદ્ધિ કે અશુદ્ધિ ઉપર અવલંબિત છે. ત્યાં એથે ૧૧૭, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧ અને મિત્રગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિએને બધ હોય છે. દર્શનમાર્ગમાં ચક્ષુ અને અચક્ષુદર્શન–એ બે માર્ગણએ મિથ્યાત્વથી માંડી ક્ષીણમેહ પર્યત બાર ગુણસ્થાનક હોય છે, કારણ કે જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ક્ષયે પશમથી ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન હોય છે અને ક્ષાપશમિક ભાવ બારમા ગુણસ્થાન સુધી હોય છે. - તેથી આગળના ગુણસ્થાનકે અતીન્દ્રિય અને ક્ષાયિક જ્ઞાન હોય છે. ત્યાં એ ૧૨૦, મિથ્યાત્વે ૧૧૭ ઈત્યાદિ સામાન્ય અને વિશેષરૂપથી બંધાધિકારમાં વણિત બંધસ્વા– મિત્વ જાણવું. સંયમમાર્ગણામાં યથાખ્યાત ચારિત્રમાર્ગણાએ છેલાં ઉપશાંતમોહ, ક્ષીણમેહ, સગી અને અગી એ ચાર ગુણસ્થાનક હોય છે. તેમાં પ્રથમના ત્રણ ગુણસ્થાનકે એક સતાવેદનીય બંધાય છે અને અયોગી ગુણસ્થાનકે ચાગના અભાવથી બંધ હોતું નથી. मणनाणि सग जयाई, समइय-छेय चउ दुन्नि परिहारे केवलदुगि दो चरमाऽजयाइ नव मइ-सु-ओहिदुगे ॥१८॥ [मनोज्ञाने सप्त यतादीनि, सामायिक-च्छेदे चत्वारि, द्वे परिहारे । केवलंदिके द्वे चरमेऽयतादीनि नव मति-श्रुतावधिद्धिके ॥] Page #385 -------------------------------------------------------------------------- ________________ મધસ્વામિત્વ વિવેચનસહિત સંયમમાા અર્થ: મનનાનિ મનઃ પવજ્ઞાન માગ ણાએ (સળ નયાર્ડ) યતા–િપ્રમત્તદિ સાત ગુણસ્થાનક હાય છે. (સમથ છે) સામાયિક અને છૈપસ્થાપનીય માણાએ (૨૩) પ્રમત્તાદિ ચાર ગુણસ્થાનક હાય છે. (ટુનિ પરિહારે) અને પરિહારવિશુદ્ધિમાણાએ પ્રમત્ત અને અપ્રમત્ત-એ એ ગુણસ્થાનક હોય છે. ( જેવતુનિ ) કેવલજ્ઞાન અને કેવલદશ નમાગણાએ તો પરમા) છેલ્લાં બે ગુણસ્થાનક હાય છે. (મ ્-મુ-બોદિતુને) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિધજ્ઞાન અને ઋષિદન માણાએ ( લગાડું નવ ) અવિરતિ આદિ નવ ગુણસ્થાનક હોય છે. વિવેચનઃ—જ્ઞાનમા ણામાં મન:પર્યવજ્ઞાનીને પ્રમ- ૬ ત્તાદિ સાત ગુણસ્થાનક હોય છે, કારણ કે મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત સ'યતને ઉપજે છે, અને ત્યાર પછી તે મુનિને પ્રમાદવશ થવાથી પ્રમત્તસયત ગુણસ્થાનક પણ હૈય છે. મનઃપવજ્ઞાન ક્ષાયે પમિક હાવાથી બારમા ગુરુસ્થાનક સુધી હોય છે, તેથી તેને ક્ષાયિક એવાં અંતિમ એ ગુણસ્થાનક હાતા નથી. ત્યાં આહારકદ્ધિકના બધને સ‘ભવ છે, માટે આઘે ૬૫, પ્રમત્તે ૬૩. અપ્રમત્તે ૫૯ યા ૫૮ ઈત્યાદિ અધાધિકારમા વર્ણિત અન્ધસ્વામિત્વ જાણી લેવુ.. ૩૩૬ સામાયિક અને છંદ્રાપસ્થાપનીય-એ એ ચારિત્રને વિષે પ્રમત્તાદિ ચાર ગુણસ્થાનક હોય છે, ત્યાં આહારકક્રિક સહિત એઘબન્ધ ૬૫ પ્રમત્તે ૬૩-ઇત્યાદિ સામાન્ય અને વિશેષરૂપે અધાધિકાર જાણવા, પરિહાવિશુદ્ધિ ચારિત્રે પ્રમત્ત અને અપ્રમત્ત-એ એ ગુરુસ્થાનક હોય છે. યદ્યપિ અહી આહારકદ્ધિકને ઉછ્ય Page #386 -------------------------------------------------------------------------- ________________ દર્શનમાગણા બન્યસ્વામિત્વ વિવેચનસહિત ૩૩૭ હોતું નથી, કારણ કે પરિહારવિશુદ્ધિ ચારિત્ર કંઈક ન્યૂન દશપૂર્વધરને હોય છે, અને આહારકલબ્ધિ તે ચતુર્દશપૂર્વ ધરને જ હોય છે, પરંતુ તેને અપ્રમત્તસંયમનિમિત્તક આહારદિકને બંધ હોય છે, તેથી આઘે, ૬૫, પ્રમત્તગુણસ્થાનકે ૬૩-ઇત્યાદિ પ્રકૃતિએને બંધ જાણ. કેવલજ્ઞાન અને કેવદર્શન માર્ગણુએ છેલલાં સગી કેવલી અને અગી કેવલી એ બે ગુણસ્થાનકે હેય છે. તેમાં સયેગિ ગુણસ્થાનકે નિમિત્ત સાતવેદનીય બાંધે છે અને અગી ગુણસ્થાનકે બંધને અભાવ હોય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન બંને ક્ષાયિક છે, માટે ત્યાં સાયિકભાવ નિષ્પન્ન એ બે ગુણસ્થાનક હોય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિદર્શન માગંણાએ અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આરંભી ક્ષીણમોહ સુધી નવ ગુણસ્થાનક હોય છે. કેમકે પ્રથમના ત્રણ ગુણસ્થાનકે સમ્યકત્વ નહિ હોવાથી અજ્ઞાન હોય છે અને છેલ્લા બે ગુણસ્થાનકે ક્ષાપશનિક મતિજ્ઞાનાદિ લેતા નથી, એક માત્ર સાયિક ભાવ હોય છે. ત્યાં એથે ૭૯ પ્રકૃતિએ – ને બધુ હોય છે, કેમકે અવિરતિ ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓને બંધ હોય. તેમાં આહારકશરીર અને આહારક અંશેપાંગ એ બે પ્રકૃતિઓ મેળવતાં ૭૯ પ્રકૃતિએ ઘે બંધાય છે, અવિરતિ ગુણસ્થાનકે ૭૭ ઈત્યાદિ કર્મસ્તક્ત બંધાધિકારમાં વર્ણિત બધસ્વામિત્વ કહેવું. अड उवसमि चउ वेयगि, खइए इक्कार मिच्छतिगि देसे । सुहुमि सठाणं तेरस, आहारगि नियनियगुणोहो ॥१९॥ કર્મ. રર Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત સમ્યકત્વમાર્ગ [ अष्टोपशमे चत्वारि वेदके क्षायिक एकादश मिथ्यात्व ત્રિ રેશે सूक्ष्मे स्वस्थानं त्रयोदशाहारके निजनिजगुणौघः ॥ ] અર્થ–(ગઢ રવમ) ઉપશમ સમ્યફ અવિરતિ આદિ આઠ ગુણસ્થાનક હોય. (૨૩ વેજ) વેદક-ક્ષાપશમિક સમ્યફ ચેથાથી આરંભી ચાર ગુણસ્થાનક હેય. (a ##ા) ક્ષાયિક સમ્યગ્દષટિ માર્ગણાએ ચેથાથી આરંભી અગીયાર ગુણસ્થાનક હોય. ( મિતિ) મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, રે) દેશવિરતિ અને (સુદુમિ) સૂફમસ પરાય ચારિત્ર માણએ (કાળ) પિતાનું એક એક ગુણસ્થાનક હેય. (બાર) આહારક માર્ગ એ પ્રથમથી આરંભી (તેરસ) તેર ગુણસ્થાનક હોય. (નિનિચાળો) અને તેને પિત પિતાને ગુણસ્થાનકે ઓઘબંધાધિકારમાં વર્ણિત બંધસ્વામિત્વ જાણવું. વિવેચન –ઉપશમસમ્યક્ત્વ માર્ગણાએ ચોથા અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી આરંભી ઉપશાંતમૂહ પર્યત આઠ ગુણસ્થાનક હેય.તેમાં ચેશું, પાંચમું, છઠું અને સાતમું-એ ચારગુણસ્થાનકે ગ્રંથિભેદ કરી તથા દેશવિરતિ અને સર્વવિરતિ સહિત ઉપશમ સમ્યક્ત્વ પામતાં હોય. તેમજ આઠમું, નવમું, દશમું અને અગીઆરમું-એ ચાર ગુણસ્થાનકે ઉપશમશ્રેણિ પ્રાપ્ત ઔપશમિક સમ્યગ્દષ્ટિને હેય. એ પ્રમાણે બંને મળી આઠ ગુણ સ્થાનકે હાય. અહીં ચોથે ગુણસ્થાનકે દેવાયુષ અને મનુષાયુષ-એ બે પ્રકૃતિઓને બંધ થતું નથી, અને પાંચમાંથી માંડી દેવાયુષને બંધ થતું નથી. એ વાત આગળની ગાથામાં કહેવામાં આવશે. Page #388 -------------------------------------------------------------------------- ________________ સમ્યકૃત્વમાગંણું બધસ્વામિત્વ વિવેચનસહિત ૩૩૯ અહીં સામાન્ય બ ૭૭ પ્રકૃતિએને હોય છે. થે ગુણસ્થાનકે પંચોતેર પ્રકૃતિએ, પાંચમા ગુણસ્થાનકે ૬૬, છઠ્ઠાએ ૬૨, સાતમામાં અઠ્ઠાવન, આઠમામાં ૫૮–૧૬-૨૬, નવમામાં ૨૨-૧૧-૨૦–૧૯-૧૮, દશમામાં ૧૭ અને અગીયારમા ગુણસ્થાનકે એક પ્રકૃતિને બધે થાય છે. જે વેદક=ક્ષાપશમિક સમ્યક્ત્વ, સમ્યગ્દર્શન મેહનીયના પુદ્ગલેને વેદે છે અનુભવે છે માટે ક્ષાપશમિકને વેદક પણ કહેવાય છે. ત્યાં ચોથું, પાંચમું, છઠું અને સાતમું—એ ચાર ગુણસ્થાનક હોય, ત્યાં આહારકદ્વિકના બઘને સંભવહેવાથી અધમાં એ ૭૯ પ્રકૃતિ, અવિરતિગુણસ્થાનકે છ૭, દેશવિરતિએ ૬૭, પ્રમત્તે ૬૩ અને અપ્રમત્તે પત્યા પ૮ હોય. સાયિકસમ્યકત્વ માગણએ ચેથાથી પ્રારંભી અયોગ ગુણસ્થાનક સુધી અગીઆર ગુણસ્થાનકે હેય. ત્યાં આઘબંધમાં ૭૯, અવિરતિ ગુણસ્થાનકે ૭૭-ઈત્યાદિ બંધાધિકારમાં વર્ણિત બંધ જાણ. અહીં એ વિચારણીય છે કે જે પૂર્વબદ્ધાયુ મનુષ્ય ક્ષાયિક સમ્યકત્વ પામે છે તે આયુષને બંધ ન કરે, અને જે અબદ્ધાયુ મનુષ્ય ક્ષાયિક સમ્યકત્વ પામે તે તદુભવ મુક્તિગામી હોય, તેને પણ આયુષ ન બંધાય; તે પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે સુરાયુષને કણ બંધ કરે? અહી કેઈ એમ કહે કે-“ક્ષાયિક સમ્યક્ત્વને પ્રસ્થાપક (પ્રારંભ કરનાર) મનુષ્ય હોય, અને નિષ્ઠાપક કક્ષાયિક સમ્યફત પ્રાપ્ત કરનાર મનુષ્ય મિથ્યાત્વમોહનીય અને મિશ્રમેહનીને સંપૂર્ણ ક્ષય કરે અને સમ્યક્ત્વમેહનીયને ક્ષય કરતાં માત્ર અન્તમુહૂર્તમાં દવા લાયક તેના પુદ્ગલે બાકી હોય ત્યારે Page #389 -------------------------------------------------------------------------- ________________ અન્ધસ્વામિત્વ વિવેચનસહિત સમ્યક્ત્વમાગ ણા (પૂર્ણ કરનાર) ચારે ગતિના જીવા ઢાય, તેથી દેશિવેતિ ગુણસ્થાનકે મનુષ્ય અને તિય ચ ક્ષાયિકસમ્યષ્ટિ સુરાયુષની બંધ કરે.” પરંતુ તે ખરું' નથી, કારણ કે ક્ષાયિક નિષ્ઠાપક અસખ્ય વના આયુષવાળા મનુષ્ય અને તિય`ચ જ હાય અને તેને દેશવરતિ ગુરુસ્થાનક ન હોય. પરંતુ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ચિત્ પાંચ ભવે પણ થાય છે. જેમકે પૂર્વમહાયુ કોઈ ક્ષાયિકસમ્યગ્દષ્ટિ દેવ થાય અને પછી મનુષ્યગતિમાં આવી દેશિવરત્યાદિ ગુગુસ્થાનકે સુરાયુષને આધ કરી દેવગતિમાં જઈ પુન: મનુષ્ય થઈ માક્ષે જાય. તેથી એ અપેક્ષાએ ક્ષાયિકસમ્યગ્દષ્ટિને દેવરત્યાદિ ગુણસ્થાનકે સુરાયુષના 'ધ સભવે છે. ૩૪૭ મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર-એ ત્રણ સમ્યક્ત્વમાણાએ તથા ચારિત્રમા ામાં દેશિવરતિ અને સૂક્ષ્મસપરાય-એ એ મા ણાએ પોતપોતાના નામવાળું એક એક ગુણુસ્થાનક હાય. તેમાં સામાન્ય અને વિશેષરૂપ બંધ ક્ર સ્તવના અન્ધાધિકારમાં કહ્યા પ્રમાણે જાણવા. તેમાં મિથ્યાત્વમાગણુાએ પ્રથમ ગુણસ્થાનક હાય અને ત્યાં ૧૧૭ ના બંધ, સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪-ઇત્યાદિ જાણવે. આહારકમા ણાએ મિથ્યાત્વથી માંડીને સચેાગી કેવલી ગુણસ્થાનકસુધી તેર ગુણસ્થાનક છે, કારણુ કે ત્યાં આહારપર્યાપ્તિ અને તૈજસ તથા ઔદારિકાદિ નામકર્મના ઉદયથી મરણ પામી ચારે ગતિમાં ઉપજે અને ત્યાં ઉત્પન્ન થઇ સમ્યક્ત્વમેહ નીયના પુદ્ગલા ભાગવી ક્ષય કરે, તે ક્ષાયિક નિાપક કહેવાય છે, તે ચારે ગતિમાં હાય. Page #390 -------------------------------------------------------------------------- ________________ સમ્યકુમાર્ગણ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૪૧ જીવ આહારી હોય છે. તેને ઉદય તેરમાં ગુણસ્થાનક સુધી છે, આહારક માર્ગણામાં કર્મસ્તવમાં કહેલે બંધાધિકાર જાણ. परमुवसमि वता, आउं न बंधति तेण अजयगुणे । देव-मणुआउहीणा, देसाइसु पुण सुराउ विणा ॥२०॥ (परमुपशमे वर्तमाना आयुन बध्नन्ति तेनायतगुणे । देवमनुजायुहीना देशादिषु पुनः सुरायुर्विना ॥ ) અર્થ : (ઘરમુવર વક્રુતા ) પરંતુ ઉપશમ સમ્યફત્વમાં વર્તમાન જી (કે ન વંધ રિ) આયુષ બાંધતાં નથી, ( તેના કરાણે ) તેથી અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે તેવ-મraહીળો) દેવાયુષ અને મનુષ્પાયુષના બંધ રહિત અન્ય પ્રકૃતિએને બંધ જાણે. (રેતારૂપુખ ) દેશવિરત્યાદિ ગુણસ્થાનકે ( સુરાલ વિ) દેવાયુષ વિના બંધ જાણ. વિવેચન–૧ઔપથમિક સમ્યગ્દષ્ટિ જીવ પરભવાયુ ૧ ઉપશમસમ્યકત્વ બે પ્રકારે છે-૧ ગ્રન્થિભેદ જન્ય અને ૨ ઉપશમશ્રેણિગત. તેમાં ગ્રંથિભેદજન્ય ઉપશમસમ્યક્ત્વ પ્રથમ અનાદિ મિથ્યાદષ્ટિને થાય છે, અને ઉપસમશ્રેણિગત આઠમા ગુણસ્થાનકથી માંડી અગીયારમા સુધીમાં હોય છે. ઉપશમણિગત ઉપશમસમ્યગ્દષ્ટિને આયુષને બધે સર્વથા વજિત છે. અને ગ્રન્થિભેદ જન્ય ઉપશમસમ્યક્ત્વ ચોથા ગુણસ્થાનકથી સાતમાં ગુણસ્થાનક સુધી હોય છે. ત્યાં પણ ઉપશમસમ્યગ્દષ્ટિ આયુષને બબ્ધ કરતા નથી. કારણ કેअणबंधोदय-आउगबन्ध कालं च सासणी कुणइ । उवसमसम्मट्ठिी, चउण्हमिक्क पि नो कुणइ ॥ તેથી ઉપશમસમ્યગ્દષ્ટિ કઈ પણ અવસ્થામાં તેને યોગ્ય અધ્યવસાયના અભાવથી આયુષબબ્ધ કરતું નથી. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત સમત્વમાર્ગણા ષને બંધ, મરણ, અનંતાનુબંધી કષાયને બંધ તથા તેને ઉદય એ ચાર બાબત કરતા નથી, અને સાસ્વાદન એ ચારે બાબત કરે છે. તેથી આયુષબંધના હેતુભૂત અધ્યવસાયના અભાવે ઔપથમિક સમ્યગ્દષ્ટિ સુરાયુષ તથા મનુષ્પાયુષ ન બાંધે, અને નરકાયુષ અને તિય ચાયુષને બંધ તે થે ગુણસ્થાનકે કરે જ નહિ, તેથી એ બે આયુષના બને તે અસંભવ છે. માટે આઘે સત્યતેર પ્રકૃતિએને બંધ જાણવે. તેમાં અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે ચારિત્રનિમિત્તક આહારદ્ધિક ન બંધાય માટે બાકીની ૭૫ પ્રકૃતિએ બંધમાં હેય, તેમાંથી દેશવિરતિ હવાથી બીજા અપ્રત્યાખ્યાનાવરણ કષાય તથા મનુષ્ય પ્રાગ્ય ઔદારિકદ્રિક, પ્રથમ સંહનન અને મનુષ્યદ્રિકએ નવ પ્રકૃતિઓ બાદ કરતાં દેશવિરતિ ગુણસ્થાનકે ૬૬ પ્રકૃતિઓને બંધ હય, અહીં સુરાયુષને બા એઘમાંથી ગયા છે, તેથી અહીં ન્યૂન કર્યો નથી. પ્રમત્તગુણસ્થાનકે સર્વવિરતિ હેવાથી ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયને બંધ ન થાય, તેથી ૬૨ પ્રકૃતિએને બંધ છે. અને અપ્રમત્તે પૂર્વની પેઠે ૫૮ પ્રકૃતિઓને બંધ હોય. નિવૃત્તિ ગુણસ્થાનકે ૫૮-૬-૨૮ ને બંધ હય, અનિ. વૃત્તિગુણસ્થાનકે રર-૧૧-૨૦–૧૯-૧૮ પ્રકૃતિએ, સૂક્ષ્મ સંપરીયે ૧૭ અને ઉપશાત્મહે એક સાતવેદનીને બંધ હોય. એ પ્રમાણે ઉપશમ સમ્યકત્વને આશ્રયી આડ ગુણસ્થાનકે બંધ કહ્યો. અહીં ઔપશમિક અને ક્ષાપશમિક સમ્યક્ત્વમાં એ Page #392 -------------------------------------------------------------------------- ________________ લેશ્યામાર્ગણા બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૪૩ ભેદ છે કે ક્ષપશમિક સમ્યગ્દષ્ટિને ચાર અનંતાનુબંધી અને ત્રણ દર્શનમોહનીય એ સાત પ્રકૃતિમાં સમ્યકત્વમેહનીયનો રસદય હોય છે અને બાકીની છ પ્રકૃતિએને પ્રદેશદય હેય છે. ઉપશમસમ્યગ્દષ્ટિને તે એ સાત પ્રકૃતિએ રસ અને પ્રદેશથી-બંને પ્રકારે ઉદયમાં હોતી નથી. ओहे अट्ठारसय, आहारदुगूणमाइलेसतिगे । तं तित्थोण मिच्छे, साणाइसु सव्वहिं ओहो ॥२१॥ (ओघेऽष्टादशशतमाहारद्विकोनमादिलेश्यात्रिके । तत्तीर्थोन मिथ्यात्वे सास्वादनादिषु सर्वत्रौघः ॥ ) અર્થ—(આત્તિ ) આદિની ત્રણ લેશ્યાએ (મોઢે) એઘે (માહાદુપૂળ) આહારદ્ધિકન્યૂન (ર) એકસે અઢાર પ્રકૃતિઓ બંધાય. (ત્તિો) તેમાંથી તીર્થ – કરનારહિત (i) તે ૧૧૭ પ્રકૃતિએ (મિ) મિથ્યાત્વગુણથાનકે બંધાય. (arrvરૂ, સર્વાર્દિ કોહો) સાસ્વાદનાદિ સર્વ ગુણસ્થાનકે ઓઘ-કર્મસ્તક્ત સામાન્ય બંધ જાણો. વિવેચન-કૃષ્ણ, નીલ અને કાતિ–એ પ્રથમની ત્રણ અશુભલેશ્યાવાળા જીવને ૧૧૮ પ્રકૃતિએને એવા બંધ જાણો, કારણ કે આહારકશરીર અને આહારક અંગોપાંગ-એ બે પ્રકૃતિઓને બંધ આદિની ત્રણ અશુભ લેશ્યામાં ન હોય, એ પ્રકૃતિએને બંધ અપ્રમત્ત ગુણસ્થાનકે હોય, પણ ત્યાં એ અશુભ લેશ્યાઓ ન હોય. અશુભ લેશ્યાઓને પ્રમત્તગુણસ્થાનક સુધી હોય છે, અને ત્યાં એ બે પ્રકૃતિએને બંધ નથી. ગાનતર્ગત કૃષ્ણાદિદ્રવ્યના Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત લેશ્યામાર્ગણા સંબધથી આત્માને જે શુભાશુભ પરિણામ થાય તે લેડ્યા છે. તેમાં કષાય સહચારી છે. જેમ જેમ કષાયની તીવ્રતા હોય છે તેમ તેમ વેશ્યાઓ અશુભ અશુભતર હોય છે અને કષાયની મન્દતા થતાં વેશ્યાઓ ક્રમશ: વિશુદ્ધ વિશુદ્ધતર થાય છે. જેમકે અનન્તાનુબધી તીવ્ર કષાયવતા જીવને કૃષ્ણ લેશ્યા હોય છે, અને અત્યંત મન્દ અનતાનુ બધી કષાયવાળાને શુકૂલલેશ્યા હોય છે. અહીં કોઈ આચાર્ય, દેવે અને નરકેને વેશ્યા શરીરના વર્ણરૂપ માને છે, કારણ કે સાતમી નરકમૃથિવીએ સમ્યકત્વની પ્રાપ્તિ કહી છે, અને ત્યાં દ્રવ્ય કૃપલેશ્યા જ હોય છે, પરંતુ સમ્યકત્વની પ્રાપ્તિ શુભ લેશ્યાએ થાય છે તે કૃષ્ણલેશ્યાએ વર્તમાન જીવને સમ્યક્ત્વ શી રીતે થાય? માટે લેસ્થા શરીરના વર્ણરૂપ જાણવી, અને ભાવની પરવૃત્તિથી અધ્યવસાયવિશેષરૂપ ભાવલેશ્યા છે એ હોય. માટે શુભ એવી ત્રણ ભાવકશ્યાએ સમ્યક્ત્વપ્રાપ્તિ થાય. તે અયુક્ત છે, કારણ કે જે શરીરવર્ણરૂપ દ્રવ્યલેશ્યા હોય તે ભગવતીસૂત્રના પ્રથમ શતકમાં “નરરૂથા મને ! સર્વે समवण्णा? गोयमा नो इणठे. । नेरइया णं भते सव्वे મહેરસ એ બન્ને સૂત્રો ભેદપૂર્વક કહેત નહિ, તેથી લેણ્યા શરીરના વણ થી ભિન્ન છે. “ભાવપરાવૃત્તિથી છ એ વેશ્યા હોય છે. તેને એ અર્થ છે કે જેમ વૈડૂર્યમણિ રાતા સૂત્રથી પચ્ચે હોય તે રક્તરૂપ ન થાય, માત્ર લાલ છાયા દેખાય, તેમ કૃષ્ણલેશ્યાદિ દ્રવ્ય તેજલેશ્યાદિ દ્રવ્યસંબધે તેલેશ્યાદિદ્રવ્યપણે પરિણમે નહિ, પણ આકારભાવ માત્ર તથા પ્રતિબિંબરૂપે તેલેશ્યા સરખી થાય. તેથી સપ્તમ નરક પૃથિવીમાં સમ્યક્ત્વપ્રાપ્તિ વિશુદ્ધ એવી ભાવેશ્યાએ હોય, પણ દ્રવ્યથી કૃષ્ણ વેશ્યા જ Page #394 -------------------------------------------------------------------------- ________________ વૈશ્યામાગણા અન્ધસ્વામિત્વ વિવેચનસહિત હાય. એ રીતે અભવ્યને શુક્લલેશ્યા દ્રવ્યથી જાણવી. અશુભ લેશ્યાએ મિથ્યાત્વે જિનનામ ન ખ'ધાય, માટે ૧૧૭ પ્રકૃતિના બધ મિથ્યાત્વ ગુણસ્થાનકે હાય, સાસ્વાદના પાંચ ગુણસ્થાનકેક સ્તવમાં કહેલા ખ'ધાવિકાર અહી જાણવા. つ ૩૪૫ સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪, અવિરતિએ ૭નુ દેશિવરતિએ ૬૭ અને પ્રમત્તે ૬૩ પ્રકૃતિના ખધ હાય છે. અહી' કોઈ પ્રશ્ન કરે છે કે ચેાથા ગુણસ્થાનકથી આગળ સુરાયુના અંધ કેમ હાય ? કારણ કે અશુભ કૃષ્ણાદિ ત્રણ લેશ્યામાં વમાન સમ્યગ્દષ્ટિ મનુષ્ય અને તિર્યંચ દેવાયુષ ન મધે, १ कण्हलेस्सा णं भंते ! जीवा किरियावादी किं नेरચાલય પરેડ ?-પુચ્છા ! ગોયમા ! નો નેફેંચાય. 'ત્તિ, नो तिरिक्खजोणियाउयं पकरेति, मणुस्साउयं पकरेति, नो देवाय' करेति । અ:- કૃષ્લેશ્યાવાળા ક્રિયાવાદી (સમ્યગ્દષ્ટિ) જીવે શુ નારકનું આયુષ બધે ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! નારનું આયુષ ન આંધે, તિય ચતુ આયુષ ન બાંધે, દેવાયુષ ન બાંધે, પણ મનુષ્યાયુષબાંધે. कण्हलेस्सा णं भते किरियावादी पंचिदियतिरिक्खजोणिया किं नेरइयाउयं पुच्छा। गोयमा ! नो नेरइयाउय करेति णो तिक्खिजोणियाज्यं पकरेति, नो मणुस्साडयं पकरेति, नो देवाउयं करेति । , અથ –હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા ક્રિયાવાદી પંચેન્દ્રિયતિય ચા શું નૈયિકનું આયુષ ખાંધે ધંત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તેઓ નારક, તિય ચ, મનુષ્ય અને દેવાયુષને બન્ધ કરતા નથી. (મ૦ રૂ . રૂ૦ उ० १ ५० ९४३ - १) Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ અન્ધસ્વામિત્વ વિવેચનસહિત શ્યામાગણા તેમજ જે લેયાએ આયુષ મધે તે લેશ્યાએ મરણ પામી પૂભવની વેશ્યાસહિત દેવેશમાં ઉપજે મને સમ્યગ્દષ્ટિ મનુષ્ય કે તિર્યંચ વૈમાનિક સિવાય બીજા ધ્રુવેનુ આયુષ ખાંધતા નથી, અને વૈમાનિક વેશમાં અશુભ લેશ્ય એ નથી. તે તે કાં ઉપજે ? માટે ચાથે ગુણસ્થાનકે કૃષ્ણઙેશ્યામાં સુરાયુષનેા ખ'ધ ન હોય એમ સ ંભવે છે. પરંતુ આ વિચાર સિદ્ધાંતના મતે છે. સિદ્ધાંતમાં સમ્યગ્દષ્ટિ મનુષ્ય કૃષ્ણુલેશ્યાએ મનુષ્યાયુષ આંધે છે, અને પચેન્દ્રિય તિર્યંચ સભ્ય દૃષ્ટિ કૃષ્કુલેશ્યાએ કઇ પણ આયુષને ખંધ કરતે નથી. પણ કમ ગ્રન્થના મતે અવિરતિ સભ્યષ્ટિ ગુણુસ્થાનકે વત તા મનુષ્ય અને તિય ́ચ માત્ર દેવાયુષને અધ કરે છે, બીજા કોઇ પણ આયુષનેા 'ધ કરતા નથી, માટે અહીં' સૈદ્ધાન્તિક અને કામ ગ્રંથિક મતભેદ હોય એમ સંભવે છે. તેથી અવિરતિસમ્યગ્દષ્ટિ ગુરુસ્થાનકે ૭૬, પાંચમે ૬૬ અને છઠ્ઠું ગુણસ્થાનકે ૬૨ પ્રકૃતિએ બાંધે, तेऊ नरयनवूणा, उज्जोयचउ - नरयबारे विणु सुक्का । विणु नश्यचार पम्हा, अजिणाहारा इमा मिच्छे ॥ २२ ॥ ( तेजो नरकनवोना उद्योतचतुष्क' नरकद्वादश विना शुक्ला । विना नरकद्वादश पद्मा अजिनाहारका ईमा मिथ्यात्वे ॥ ] પણ અર્થ :-(તેત્તર વૃળા) તેોલેશ્યાવાળા નરકાદિ નવ પ્રકૃતિએ રહિત ૧૧૧ પ્રકૃતિ આઘે બાંધે. (મુન્ના) શુદ્ધ વૈશ્યાવાળે (જ્ઞોચપત્ર-નચવાર વિષ્ણુ ) ઉદ્યોતચતુષ્ક અને નરકાદિ ખાર પ્રકૃતિ વિના ૧૦૪ પ્રકૃતિએ એઘે બાંધે, (જ્જા) પદ્મલેશ્યાવાળા (વિનુ સત્ર) નરકાદિ ખાર પ્રકૃતિએ વિના ૧૦૮ પ્ર૦ એધે ખાંધે, (fમચ્છે) મિથ્યા Page #396 -------------------------------------------------------------------------- ________________ વૈશ્યામા ણા અન્ધસ્વામિત્વ વિવેચન સહિત ૩૪૭ ત્વગુણસ્થાનકે (મા) તેજે, પદ્મ અને શુક્લછ્હેયાવાળા (અનિળાહારા) જિનનામ અને આહારકદ્ધિક રહિત બાકીની પ્રકૃતિના બંધ કરે છે. વિવેચન:—તેજોવેશ્યા પ્રથમ ગુરુસ્થાનકથી આર’ભી સાત ગુણસ્થાનકસુધી હોય છે. તેથી તે માગ ણાએ નરકત્રિક, સૂક્ષ્મત્રિક અને વિકલત્રિક–એ નરકાદ્ધિ નવ પ્રકૃતિએ રહિત ૧૧૧ પ્રકૃતિઆના અન્ય કરે છે, કારણકે ઉક્ત નવ પ્રકૃતિ કૃષ્ણાદિક ત્રણ અશુભ લેશ્યામાં જ બંધાય છે,વળી તેોલેશ્યાવાળા જીવ નારક, સૂક્ષ્મ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં ઉપજતા નથી. માટે ઉક્ત નવ પ્રકૃતિરહિત બાકીની ૧૧૧ પ્રકૃતિને બંધ જાણવા, તેમાં મિથ્યાત્વગુણસ્થાનકે જિનનામ અને બહારદ્ધિક રહિત ૧૦૮ પ્રકૃતિએ બાંધે. ખીજાથી સાતમા ગુરુસ્થાનક સુધી અન્વાધિકારને અનુસારે બન્ધસ્વામિત્વ જાણવુ. શુકૂલલેશ્યા પ્રથમથી માંડી તેર ગુણસ્થાનક સુધી હોય છે. શુલલેશ્યાવાળા ઉદ્યોત અને તિય ચત્રિક-એ ઉદ્યોતચતુષ્ક તથા નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, એકેન્દ્રિય, સ્થાવર અને આતપ એ નરકાદિ ખાર–સ મળીને ઉક્ત સાળ પ્રકૃતિએ સિવાય આઘે ૧૦૪ પ્રકૃતિઓ બાંધે, કારણ કે આનાદિ દેવલાકમાં કેવળ શુક્લàશ્યા હોય છે અને તેએ તિયચમાં ઉપજતા નથી, માટે તિય ચપ્રાયેાગ્ય ઉદ્યોતચતુષ્ટના બંધ ન કરે, તથા જીલલેશ્યાવાળા કોઇ પણ જીવ જયાં નરકાદિ ખાર પ્રકૃતિના ઉદય હોય ત્યાં ઉપજતા નથી, માટે તે સાળ પ્રકૃતિએ રહિત ૧૦૪ પ્રકૃતિઓના અન્ય આઘે કરે. અહીં દેવદ્ધિક અને વૈક્રિયદ્વિકના બંધ થાય છે તે મનુષ્ય તિય ચની અપેક્ષાએ જાણવા. હવે અહી એક પ્રશ્ન ઉપસ્થિત Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ બન્ધનસ્વામિત્વ વિવેચનસહિત લેગ્યામાર્ગણ થાય છે કે 'તત્વાર્થભાષ્ય અને સંગ્રહણી સૂત્રમાં પ્રથમ બે દેવલોકમાં તેજલેશ્યા, પછીના ત્રણ દેવલોકમાં પ લેશ્યા અને લાન્તકથી માંડી સર્વાર્થસિદ્ધ પર્યન્ત શુકુલલેશ્યા કહી છે અને સુફલલેશ્યાએ ઉદ્યોતચતુષ્ક રહિત પ્રકૃતિઓને બંધ કહ્યો છે. પણ લાતથી માંડી સહસ્ત્રાર પર્યન્તના ગુફલલેશ્યાવાળા દેવ તિર્યંચમાં પણ જાય છે તે તત્કાગ્ય ઉદ્યોતચતુષ્ક કેમ ન બાંધે ? પૂર્વે પણ આનતાદિ દેવકના બંધસ્વામિત્વના કથન પ્રસંગે “બાળવારુ ઉલ્લોયરહિયા” આનતાદિ દેવે ઉદ્યોતચતુષ્કરહિત બંધ કરે છે એમ સ્પષ્ટ કહ્યું છે, એટલે સહસ્ત્રાર પર્વતના દેવે ઉદ્યોતચતુષ્કને બંધ કરે અને અહીં શુકુલલેશ્યામાગણએ ઉદ્યોતચતુષ્કના બંધને નિષેધ કર્યો એ પરસ્પર સંગત થઈ શકતું નથી. પરંતુ શુલલેડ્યાએ જે બંધસ્વામિત્વા કહ્યું છે તે વિશુદ્ધ ગુફલલેશ્યાની અપેક્ષાએ હોય તે કદાચ સંગત થઈ શકે, કારણ કે લાંતકથી માંડી સહસ્ત્રાર પર્વત શુક્લે શ્યા હોય પણ પરમશુક્લ (અત્યંત વિશુદ્ધલેશ્યા) તે આનતાદિ દેને સંભવિત છે, અને તે દેવે તિર્યંચમાં નહિ જતા હોવાથી તેઓ ઉતચતુષ્કરહિત ૧૦૪ પ્રકૃતિએને બંધ કરે ? વર-શુક્રયા દ્રિ- ત્રિપુ (૧૦૪ સૂ૦ ર૩) शेषेषु-लान्तकादिषु आसर्वार्थ सिद्धाच्छुक्कलेश्याः (तत्वार्थ માર્ચ) २ “कप्पतिय पम्हलेसा लताईसु सुक्कलेस हुंति सुरा" । (રહળી ના૦ ૭૫ ) ૩ દિગમ્બરીય ગ્રંથમાં સહસ્ત્રાર દેવલેક પર્યન્ત પાલેશ્યા માનેલી છે માટે તેઓને આ વિરેાધ આવતું નથી. Page #398 -------------------------------------------------------------------------- ________________ લેશ્યામાર્ગનું બન્ધસ્વામિત્વ વિવેચન સહિત ૩૪૯ તેમ સંભવે છે. પછી તે બહુશ્રુતગમ્ય. મિથ્યાત્વ ગુણસ્થાનકે જિનનામ અને તે આહારકદ્ધિકરડિત ૧૦૧ પ્રકૃતિએ બંધાય, અને સાસ્વાદનાદિ તેર ગુણસ્થાનકે એ ઘબંધ જાણ, પદ્મવેશ્યા પ્રથમના સાત ગુણસ્થાનક સુધી હોય છે, તે એલેશ્યા અને પદ્મલેશ્યામાં એટલી વિશેષતા છે કે પદ્મશ્યાવાળે નરકાદિ નવ પ્રકૃતિઓ ઉપરાંત એકેન્દ્રિય, સ્થાવર, અને આતપ એ ત્રણ પ્રકૃતિઓ બાંધતું નથી અને તેજોલેશ્યાવાળે એકેન્દ્રિયમાં ઉપજે છે માટે ઉક્ત ત્રણ પ્રકૃતિઓ બાંધે છે. માટે આ માણાએ નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, એકેન્દ્રિય સ્થાવર અને આતપનામ એ બાર પ્રકૃતિએ રહિત એઘે એકસે આઠ પ્રકૃતિઓ બંધાય છે, કારણ કે પદ્મશ્યાવાળો નરકાદિમાં તેમજ એકેન્દ્રિયાદિમાં ઉપજતું નથી, માટે તા... એ બાર પ્રકૃતિઓ બાંધતું નથી. તેમાં જિનનામ, આહારકશરીર અને આહારક અંગે પાંગ-એ ત્રણ પ્રકૃતિએ સભ્યત્વ અને ચારિત્રના અભાવથી મિથ્યાત્વગુણસ્થાનકે ન બંધાય, એટલે ઉક્ત ત્રણ પ્રકૃતિએ બાદ કરતાં ૧૦૫ પ્રકૃતિએ પલેશ્યાવાળાને મિથ્યાત્વગુણસ્થાનકે બંધમાં હાય. બીજા ગુણસ્થાનકથી માંડી સાતમા ગુણસ્થાનક સુધી સામાન્ય બંધાધિકારમાં કહેલ બંધસ્વામિત્વ જાણવું. ભવ્ય, અભવ્ય, સંજ્ઞી, અસંજ્ઞી અને અનાહારક માર્ગણાએ બંધસ્વામિત્વसव्वगुणभव्य-सन्निसु, ओहु अभव्या असन्नि मिच्छसमा। सासणि असन्नि सन्नि व्व कम्मणभंगा अणाहारे ॥२३॥ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ બન્યસ્વામિત્વ વિવેચનસહિત ભવ્યાદિમાગંણ. (सर्वगुणभव्य-सज्ञिषु ओघोऽभव्या असंज्ञिनश्च मिथ्यात्वसमाः सास्वादने संज्ञी असंज्ञिवत् कार्मणभंगोऽनाहारे ॥ અર્થ—(નવકુળમકવ-ન્નિસું) સર્વ ગુણસ્થાનક વાળા ભવ્ય અને સંજ્ઞ–એ બે માર્ગણાએ (દુ) એ –સામાન્ય બંધ જાણ. (જમવા બનિ મિરરછમા ) અભવ્યમાર્ગણ અને અસંજ્ઞીમાર્ગણાએ મિથ્યાત્વમાગણી સમાન બન્ધ જાણ. અને [ સા ] સાસ્વાદન ગુણસ્થાનકે (શનિન) અસંજ્ઞીને (ક્ષત્તિ વ) સંસીની પેઠે, અને ( અiારે) અનાહારકમાણાએ (શ્મામા ) કાર્મણગના સમાન બળ જાણ. વિવેચન – ભવ્ય અને અભિવ્ય માર્ગણ તથા સંશી માર્ગણ અને અસંજ્ઞમાણાએ બસ્વામિત્વા કહે છેભવ્ય અને સંજ્ઞીને ચૌદ ગુણસ્થાનક હોય છે, માટે તેનું બન્ધસ્વામિત્વ કર્મસ્તવમાં કહેલા બન્ધાધિકાર પ્રમાણે જાણવું અહીં દ્રવ્યમનના સંબંધવાળે પણ સંજ્ઞી જાણ, જે દીર્ધકાલિકી સંજ્ઞાવાળાને સંજ્ઞી કહીએ તે તેને બાર ગુણસ્થાનક હાય. કેવલજ્ઞાનીને મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમજન્ય મનનપરિણામરૂપ ભાવમન નથી, માટે સિદ્ધાન્તમાં તેને સંજ્ઞી અને અસંજ્ઞી કહ્યા છે, તે અપેક્ષાએ તે સંજ્ઞીને બાર ગુણસ્થાનક હોઈ શકે. પણ અહી કેવલજ્ઞાનીને દ્રવ્યમન હેવાથી સંસી કહ્યા છે. અભવ્ય અને મને વિજ્ઞાનરહિત અસંગી જીવને સમ્યકૃત્વ અને ચારિત્ર ન હોવાથી તેને જિનનામ અને આહારકદ્ધિક ન બંધાય, માટે ઉક્ત ત્રણ પ્રકૃતિ સિવાય ૧૧૭ પ્રકૃતિએને બન્ધ અને મિથ્યાત્વગુણસ્થાનકે હેય. Page #400 -------------------------------------------------------------------------- ________________ અનાહારકમાણા. અન્ધવામિત્વ વિવેચનસહિત ૩૫૧ તેમાં અભભ્યને એક મિથ્યાત્વગુણસ્થાનક હાય અને ઔપમિક સમ્યક્ત્વ વત્તા એકેન્દ્રિયથી આર.ભી પચેન્દ્રિય તિય ́ચ સુધીના અસ'ની જીવામાં આવી ઉપજે તેથી તેમાં અપર્યાપ્તાવસ્થાએ સાસ્વાદન ગુણસ્થાનક પણ હાય, તેથી અસંજ્ઞીને સાસ્વાદન ગુણસ્થાનકે સંજ્ઞીની પેઠે ૧૦૧ પ્રકૃતિએના અન્ય હાય. અહી' એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અસજ્ઞીને અપર્યાપ્તાવસ્થાએ કાણુ તથા ઔદારિક મિશ્રચૈઞ હાય, અને તે ચેાગમાં સાસ્વાદન ગુણસ્થાનકે ( ગા॰ ૧૨) ૯૪ કે ૯૬ પ્રકૃતિએના બન્ધ કહ્યો છે, તે તેને સુરત્રિક અને વૈક્રિયદ્વિક–એ પાંચ પ્રકૃતિનુ અન્ધસ્વામિત્વ શી રીતે હાય ? અર્થાત્ સાસ્વાદને સ’જ્ઞીને ખંધાતી ૧૦૧ પ્રકૃતિમાંની ઉક્ત પાંચ પ્રકૃતિના અન્ય અસન્નીને ઘટી શકતા નથી, કારણ કે કોઇ જીવ અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન ગુણસ્થાનકે દેવપ્રાયેગ્ય પ્રકૃતિઓના અન્ય કરતા નથી. અનાહારકમાગ ણાએ મિથ્યાત્વ, સાસ્વાદન, અવિરતિસમ્યગ્દષ્ટિ, સયેાગી કેવલી અને અાગી કેવલી-એ પાંચ ગુણસ્થાનક હાય, તેમાં વિગ્રડુગતિવડે પરભવમાં જતાં ઔદ્યાષ્ઠિાદિ સ્થૂલ શરીરના અભાવે પ્રથમના ત્રણ સમય સુધી અનાહારક હાય, ત્યાં પહેલું, બીજી અને ચાથું-એ ત્રણ ગુણસ્થાનક હાય. કૈવલજ્ઞાની સમુદ્ઘાત કરે ત્યાં ત્રીજે, ચાથે અને પાંચમે એ ત્રણ સમયે અણાહારી હોય તે અપેક્ષાએ તેને સચે।ગી કેવલી ગુણસ્થાનક હાય, માટે એ ચાર ગુણસ્થાનકે કામ ણુયાગનું બન્ધસ્વામિત્વ જાણવુ. તેમાં ૧૨૦ પ્રકૃતિએમાંથી આહારકદ્રિક, દેવાયુષ અને નરકત્રિક—એ છ પ્રકૃ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર બન્ધસ્વામિત્વ વિવેચનસહિત અનાહારકમાણ. તિઓ તથા મનુષ્પાયુષ અને તિર્યંચાયુષ-એમ આઠ પ્રકૃતિઓ બાદ કરતાં શેષ ૧૧૨ પ્રકૃતિઓને આઘે બન્ધ હોય. તેમાંથી જિનનામ, સુરદ્ધિક અને વૈક્રિયદ્વિક–એ પાંચ પ્રકૃતિઓ બાદ કરતાં મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૭ પ્રકૃતિએ બંધાય. તેમાંથી સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામ, આતપનામ, નપુંસકવેદ, મિથ્યાત્વમોહનીય, હંડક સંસ્થાન અને છેવટ્ઠસંઘયણ-એ તેર પ્રકૃતિઓ મિથ્યાત્વનિમિત્તક છે. માટે મિથ્યાત્વના અભાવે ન બંધાય, તેથી સાસ્વાદને બંધમાં ૯૪ પ્રકૃતિઓ હોય. તેમાંથી અનન્તાનુબધ્યાદિ ચોવીશ પ્રકૃતિઓ બાદ કરતાં અને જિનપંચક મેળવતાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિએ બંધાય. સગી ગુણસ્થાનકે એક સાતવેદનીયને બધ થાય અને અગી ગુણસ્થાનકે યોગના અભાવે અબધ હોય. લેક્ષામાં ગુણસ્થાનકનું કથન— तिसु दुसु सुक्काइ गुणा, चउ सग तेर त्ति बंधसामित्तं । देविंदसूरिलिहियं, नेयं कम्मत्थयं सोउं ॥२४॥ [तिसृषु द्वयोः शुक्लायां गुणाश्चत्वारः सप्त त्रयोदसेति बन्धस्वामित्व । देवेन्द्रसूरिलिखित ज्ञेयं कम स्तव श्रुत्वा ।। અર્થ (તિકુષ્ણાદિ ત્રણ લેશ્યાને વિષે (૧૩) પ્રથમના ચાર (1) ગુણસ્થાનક હેય. () તેજે અને પદ્મ-એ બે લેગ્યાએ (1) સાત ગુણસ્થાનક હોય. ( સુવા ) અને ગુફલલેશ્યાને વિષે (તેર) તેર ગુણસ્થાનક હોય. (ત્તિ વંદનામિત્ત)એ પ્રમાણે બન્ધસ્વામિત્વની વિસૂરિસ્ટિચિં) દેવેન્દ્રસૂરિએ રચના કરી, તેને (જન્મચ) કર્મ સ્તવ (સોનું) સાંભળીને (ચં) જાણવું. અર્થાત્ બન્ય Page #402 -------------------------------------------------------------------------- ________________ વેશ્યામાર્ગણ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૫૩ સ્વામિત્વના જ્ઞાનમાં કસ્તવના જ્ઞાનની અપેક્ષા હોવાથી કર્મ સ્તવનું જ્ઞાન થયા પછી બધસ્વામિત્વનું જ્ઞાન મેળવવું. વિવેચન –કૃષ્ણ, નીલ અને કાતિલેશ્યાએ મિથ્યાત્વથી માંડી અવિરતિસમ્યગ્દષ્ટિ સુધી ચાર ગુણસ્થાનક હોય. તેશ્યા અને પલેશ્યાએ મિથ્યાત્વથી આરંભી અપ્રમત્ત સુધી સાત ગુણસ્થાનક હોય, શુકલહેશ્યાએ પ્રથમથી માંડી સગી કેવલી ગુણસ્થાનક સુધી તેર ગુણસ્થાનક હોય. લેશ્યા ગના પરિણામરૂપ હેવાથી રોગના અભાવે અગી ગુણસ્થાનકે વેશ્યા ન હય, તેથી અાગી કેવલી વેશ્યા૨હિત જાણવો. અહીં પંચસંગ્રહ અને પ્રાચીન અને સ્વામિત્વના મતને અનુસરી કૃષ્ણાદિ ત્રણ લેશ્યાએ પ્રથમના ચાર ગુણસ્થાનક કહ્યા છે, અને ષડશીતિકા ચતુર્થ કર્મગ્રન્થમાં પ્રથમથી માંડી પ્રમત્ત સુધી છ ગુણસ્થાનક કહા, તેથી તેના મતે છ ગુણસ્થાનક સુધી બધસ્વામિત્વ કહેવું. ત્રણ લેશ્યાએ વર્તમાન જીવ પ્રથમના ચાર ગુણસ્થાનક પ્રાપ્ત કરે, પણ તેને દેશવિરતિ અને સર્વ વિરતિની પ્રાપ્તિ ન થાય તે અપેક્ષાએ ચાર ગુણસ્થાનક કહ્યા, પણ દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિ થયા પછી મન્દ પરિ ણામી કૃષ્ણાદિ ત્રણ વેશ્યાઓ આવે તે પણ દેશવિરતિ કે १ 'छल्लेसा जाव सम्मोनि' (पचसंग्रह १-३०) २ "छच्च उसु तिन्नि तिसु छण्ण सुक्का अजोगी अलेस्सा । (प्राचीन बन्धस्वामित्व गा० ४०) ___3 असन्निसु पढमदुर्ग पढमतिलेसासु छच्च दुसु सत्त । - અસંજ્ઞીમાં પ્રથમના બે ગુણસ્થાનક હોય છે અને પ્રથમની ત્રણ કર્મી ૨૩ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ બન્યસ્વામિત્વ વિવેચનસહિત લેગ્યામાર્ગ સર્વવિરતિને ભંગ ન થાય તે માટે અપેક્ષાએ છે ગુણસ્થાનક કહ્યા. નોધ અને શુક્લ લેગ્યાએ તે સ્વસ્વ ગુણસ્થાનકની અપેક્ષાએ બંધસ્વામિત્વ કહેવું. એ પ્રમાણે બાસઠ માર્ગ ણાએ બંધસ્વામિત્વા કહ્યું. આ પ્રકરણમાં માર્ગણાને વિષે સામાન્યરૂપે અને ગુણસ્થાનને આશ્રયી વિશેષરૂપે બંધસ્વામિત્વને વિચાર કર્યો છે, માટે આ પ્રકરણનું જ્ઞાન મેળવવાની ઈચ્છાવાળાએ કર્મસ્તવનું-દ્વિતીય કર્મગ્રંથનું જ્ઞાન સંપાદન કરવું, કારણ કે આ પ્રકરણમાં ઠેકાણે ઠેકાણે કહ્યું છે કે અમુક માગણાનું બંધસ્વામિત્વ કર્મસ્તક્ત સામાન્ય બંધાધિકારની પેઠે જાણવું. આ ગાથામાં જેવી રીતે લેશ્યાઓમાં ગુણસ્થાનકનું કથન બંધસ્વામિત્વથી અલગ પાડીને કરવામાં આવ્યું છે, તેવી રીતે અન્ય કેઇ પણ માર્ગણામાં ગુણસ્થાનકથી ભિન્ન બંધસ્વામિત્વનું કથન કર્યું નથી, તેનું કારણ એમ હોઈ શકે કે અન્યમાર્ગણામાં જેટલા ગુણસ્થાનક ચતુર્થ કર્મગ્રંથમાં કહ્યાં છે તેથી અહિં કેઈ પણ પ્રકારને મતભેદ નથી, પરંતુ શ્યામાં મતભેદ છે. કૃષ્ણાદિ ત્રણ લેસ્થામાં અહીં ત્રીજા કર્મગ્રંથમાં ચાર ગુણસ્થાનક કહ્યાં છે અને ચતુર્થ કર્મગ્રંથમાં છ ગુણસ્થાનક કહ્યાં છે. લેશ્યા સંબંધે ગુણસ્થાનકને આ મતભેદ સૂચિત કરવા ઉશ્યામાં બંધસ્વામિત્વથી ભિન્ન ગુણસ્થાનકે કહ્યા હોય. बन्धस्वामित्वनाम तृतीय कर्म ग्रन्थ समाप्त લેશ્યામાં છ ગુણસ્થાનક અને પછીની બે લેગ્યામાં પ્રથમના સાત ગુણસ્થાનક હોય છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૯ પૃ. ૩૦૭ નું અનુસંધાન ૩૫૫ પર્યાપ્ત મનુષ્યનું બન્યસ્વામિત્વ યત્ન. ગુણસ્થાનકના નામ Đỉnh-h | uj{Khachine | વિચછેદ્યપ્રકૃતિ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વિદનીય મેહનીય આયુષ નામ Klls અન્તરાય મૂલપ્રકૃતિ એવા Ý મિથ્યાત્વ સાસ્વાદન મિશ્ર બ પ ૯ ૨૨૬ ૪૬૭ ૨ ૫–૮ | |૧૬ ૫ ૯ ૨૨૬ ૪૪ ૨ પ૭-૮ ૧૯૩૨ ૫ ૯ ૨૪ ૩પ૧ ૨ ૫–૮ ૬૯ | ૫૧ - ૫ ૬ ૨૧ ૧ ૧ ૫–૮ ૪૯ ૪ ૫ ૬ રન કરી ૫-૮ પ૩ ૪ ૫ ૬ ૨૧ ૧૨ ૧ ૫૭-૮ ૫૭ ૬ ૫ ૬ ૨૧ ૧૨ ૧ ૫૭-૮ અવિરત દેશવિરત પ્રમત્ત અપ્રમત્ત ૬૧ ૧| ૫ ૬ ૧ ૧ ૩૧ | પ૭-૮ ૬૨ - ૫ અપૂર્વમણ | ૨ ૫ ૬ ૧ ૧ ૧૩૧ ૧ ૫૭ ૩૦ ૫ ૪ | | - અનિવૃત્તિ પહેલે ભાગ ૨૨ | ૯ | | | | | | | | ૫૭ બીજે ” | ૨૧T ૯ ૧ ૫ / ૧ ૪ - ૧ ૧ ૫૭ | | | | | | IS Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ પર્યાપ્ત મનુષ્યનું બન્ધસ્વામિત્વ યત્ન પર્યાપ્ત મનુષ્યનું બધસ્વામિત્વ ય ' અનિવૃત્તિ ત્રીજો ભાગ | ૨૦ ૧૦૦ | ૧. ૫ ૬ ૧ ૧ ૧ પછ ” ચા ” ૧૯ ૧૦૧ | | | | ૧ ૨ ૦ ૧ ૧ પs. ” પાંચમો ” . સૂક્ષ્મસંપરાય ઉપશાન્તમોહ ક્ષીણમેહ સયોગી કેવલી અગી કેવલી | - ૧ - - - - 0 | બ બ એ ને ૦ ૦ ૦ Page #406 -------------------------------------------------------------------------- ________________ अ परिशिष्ट कर्मस्तव (द्वितीय कर्मग्रन्थ) तह थुणिमो वीरजिणं, जह गुणठाणेसु सयलकम्माई । बधुदयोदीरणयासत्तापत्ताणि खविआणि ॥ १ ॥ मिच्छे सासणमीसे, अविरयदेसे पमत्तअपमत्ते । निअट्टिअनिअट्टिसुहुमुवसमखीणसजोगिअजोगिगुणा ॥ २॥ अभिनवकम्मग्गहणं, बधो ओहेण तत्थ वीससयं । तित्थयराहारगदुगवज मिच्छंमि सतरसय ॥ ३ ॥ नरयतिग जाइथावरचउ हुंडायवछिवट्ठनपुमिच्छं । सोलतो इगहिअसय,सासणि तिरिथीणदुहगतिगं ॥ ४ ॥ अणमज्झागिइसंघयणचउ निउज्जोअकुखगइथित्ति । पणवीसतो मीसे, ‘चउसयरि दुहाउयअबधा ॥ ५ ॥ सम्मे सगसयरि जिणाउबधि वइरनरतिअबिअकसाया उरलदुगंतो देसे, सत्तट्ठी तियकसायतो ॥ ६ ॥ तेवटि पमत्ते सेोगअरइअधिरदुगअजसअस्साय । वुच्छिज्ज छच्च सत्त व, नेइ सुराउौं जया निद्वं ॥ ७ ॥ गुणसठि अप्पमत्ते, सुराउ बंध तु जइ इहागच्छे । अन्नह अट्टावन्ना, जं आहारगदुगं बंधे ॥ ८ ॥ अंडवन्न अपुवाईमि, निद्ददुग तो छप्पन्न पणभागे । सुरदुगपणिदिसुखगइतसनवउरलविणुतणुवंगा ॥ ९ ॥ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ समचउरनिमिणजिणवन्नअगुरुलहुचउ छलसि तीसतो । चरमे छवीसबंधो, हासरइकुच्छभयभेओ ॥ १० ॥ अनिअट्टिभागपणगे, इगेगहीणो दुवीसविहब धो । पुमसजलणचउण्ह कमेण छे ओ सतर सुहुमे ।। ११ ॥ चउर्दसणुच्चजसनाणविग्घदसग ति सोलसुच्छेओ । । तिसु सायबंध छेओ, सजोगिब धतु तो अ ॥ १२ ।। उदओ विवागवेअणमुदीरणमपत्ति इह दुवीससय । सतरसय मिच्छे मीससम्मआहारजिणणुदया. ॥ १३ ॥ सुहुमतिगायवमिच्छ, मिच्छतं सासणे इगारसय' । निरयाणुपुठिवणुदया, अणथावरइगविगलतो ॥ १४ ॥ मीसे सयमणुपुव्वीणुदया मोसोदएण मीसतो । चउसयमजए सम्माणुपुव्विखेवा बिअकसाया ॥ १५ ॥ मणुतिरिणुपुग्विविउवट्ठदुहगअणाइज्जदुगसतरछेओ । सगसीइ देसि तिरिगइआउनिउज्जोअतिकसाया ॥ १६ ।। अदृच्छेओ इगसी, पमत्ति आहारजुअलपक्खेवा । थीणतिगाहारगदुगछेओ छस्सयरि अपमत्ते ॥ १७ ॥ सम्मत्त तिमसंघयणतिअगच्छेओ बिसत्तरि अपुबे । हासाइछक्कतो, छसटि अनियट्टि वेअतिग ॥ १८ ॥ संजलणतिग छच्छेओ सट्ठी सुहुम मि तुरिअलोभतो । उवसतगुणे गुणसहि रिसहनारायद्गअंतो ॥ १९ ॥ सगवन्न खीणदुचरमि, निद्ददुगतो अ चरमि पणवन्ना । नाणतरायदसणचउछेओ सजोगि बायाला ॥ २० ॥ तित्थुदया उरलाथिरखगइदुगपरित्ततिगछस ठाणा । अगुरुलहुवन्नचउनिमिणतेअकस्माइस घयण ॥ २१ ॥ Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ सूसर दूसरसायासाएगयर च तीसवुच्छेओ । बारस अजोगि सुभगाइज्जजसन्नयर वेअणि ॥ २२ ॥ तसतिगपणिदिमणुआ उगइजिणुच्च ति चरमसमय तो उदउव्वुदीरणया परमपमत्ताइसगगुणे ॥ २३ ।। एसा पयडि तिगूणा वेअणि आहारजुअलथीणतिगं । आउ पमत्तता, अजोगि अणुदीगो भयव ं ॥ २४ ॥ सत्ता कम्माण ठिई, बधाइअलद्धअत्तलाभाणं । सते अडयालस', जा उवसमु विजिणु बिअतइए || २५ ॥ अपुव्वाइअचउक्के अणतिरिनिरयाउ विणु बिआलस्यं । सम्माइचउसु सत्तगखंयमि इगचत्तसयमहवा 11 28 11 खगं तु पप्प चउसु वि, पणयालं निरयतिसुराउ विणा । सन्त विणु अडतीस जा अनिअट्ट पढमभागो ॥ २७ ॥ " थावर तिरिनिरयायवदुगथीणतिगेगविगलसाहार । सोलखओ दुविसस, बिसि बिअतिअकसायां तो ॥ २८ ॥ तइआइसु चउदसतेरबारळपणच उतिहिअसय कमसो । नपुइस्थिहासछ पुंसतुरिअकोहमयमायखओ ॥ २९ ॥ सुहुमि दुसय लोहता, खीणदुचरिमेगसय दुनिद्दखओ | नवनवइ चरमसमए, चउद सणनाणविग्घं तो ॥ 30 ॥ पणसीइ सजोगि अजोगि दुचरिमे देवखगइगंधदुगं । फासवण्णरसतणुबं धणसं घायपणनिमिणं ॥ ३१ ॥ Page #409 -------------------------------------------------------------------------- ________________ ३१० संघयणअथिरसंठाणछक्कअगुरुलहुचउ अपज्जत्त । ' सायं व असायं वा, परित्तुवं गतिगसुसरनि ॥ ३२ ॥ बिसयरि खओ अ चरिमे, तेरस मणुअतसतिगजसाइज्ज । सुभगजिणुच्चपणि दिअसायासाएगयरछेओ ॥ ३३ ॥ नरअणुपुत्रि विणा वा, बारस चरमसमयंमि जो खविउ ॥ पत्तो सिद्धिं देविंदर दि नमह त वीर ॥ ३४ ॥ कम स्तव समाप्त । वन्धस्वामित्व (तृतीय कर्मग्रन्थ) बंधविहाणविमुक्क, वदिअ सिरिबद्धमाणजिणच द । गइआईसु वुच्छं, समासओ बंधसामित्त ॥ १ ॥ [गइ ई दिए य काए, जोए वेए कसाय नाणे य । संजम दसण लेसा, भव सम्मे सन्नि आहारे ॥ २ ॥) जिणसुरविउवाहारदु, देवाउ अ निरयसुहुमविगलतिग एगिौद थावरायव, नपुमिच्छ हुडछेवटुं ॥ ३ ॥ अणमज्झागिइसघयणकुखगनिअइत्थिदुहगथीणतिगं । उज्जोअतिरिदुग तिरिनराउ नरउरलदुगरिसह ॥ ४ ॥ सुरइगुणवीसवज्ज, इगसउ ओहेण ब धहिं निरया । तित्थ विणा मिच्छि सय, सासणि नपुचउ विणा छनुई ॥५॥ विणु अणछवीस मीसे, बिसयरि सम्मंमि जिणनराउजुया । इअ रयणाइसु भगो, पकाइसु तित्थयरहीणो ॥ ६ ॥ अजिणमणुआउ ओहे, सत्तमिए नरदुगुच्च विणु मिच्छे । इंगनवई सासाणे, तिरिआउनपुंसचउवज्ज ॥ ७ ॥ Page #410 -------------------------------------------------------------------------- ________________ ३६१ अणचउवीसविरहिआ सनरदुगुच्चा य सयरि मीसदुगे । सतरसओ ओहि मिच्छे,पजतिरिआ विणु जिणाहार ॥ ८ ॥ विणु निरयसोल सासणि, सुराउ अणएगतीस विणु मीसे । ससुराउ सयरि सम्मे, बीअकसाए विणा देसे ॥ ९ ॥ इअ चउगुणेसु वि नरा, परमजया सजिण ओहु देसाई । जिणइक्कारसहीणं नवसय अपज्जत्ततिरिअनरा ॥ १० ॥ निरयव्व सुरा नवरं, ओहे मिच्छे इगिंदितिगसहिआ । कप्पदुगे वि अ एव, जिणहीणा जोइभवणवणे ॥ ११॥ रयणु व्व सणंकुमाराइ आणयाइ उज्जोअचउरहिआ । अपज्जतिरिअव्व नवसयमिगिदिपुढविजलतरुविगले ॥ ॥१२॥ छनवइ सासणि विणु सुहुमतेर केइ पुण बिंति चउनवई । तिरिअनराऊहिं विणा, तणुपज्जत्तिं न जति जओ ।। १३ ॥ ओहु पणि दितसे गइतसे जिणिक्कारनरतिगुच्च विणा । मणवयजोगे ओहो, उरले नरभ'गु तम्मिस्से ।। १४ ॥ आहारछग विणोहे, चउदससउ मिच्छि जिणपणगहीणं । सासणि च उनवइ विणा, तिरिअनराऊ सुहुमतेर ॥ १५ ॥ अणचउवीसाइ विणा, जिणपणजुअ सम्मि जोगिणा सायं । विणु तिरिनराउ कम्मे, वि एवमाहारदुगि ओहो ॥१६॥ सुरओहो वेउव्वे, तिरिअनराउरहिओ अ तम्मिस्से । वेअतिगाइमबिअतिअकसाय नव दु चउ पंचगुणा ॥ १७ ॥ संजलणतिगे नव दस, लोहे चउ अजइदुतिअनाणतिगे । बारस अचक्खुचक्खुसु, पढमा अहखाय चरमचऊ ॥ १८॥ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ मनाणि सग जयाई, समइअछेअ चउ दुन्नि परिहारे । केवलदुगि दो चरमाऽजयाई नव मइसुओहिदुगे ॥ १९ ॥ अड उवसमि च वेअगि, खइए इक्कार मिच्छतिगि देते । सुहुमि सठाणं तेरस, आहारगि निअनिअगुणोहो ॥ २० ॥ परमुवसमि वट्टता, आउ न बंधति तेज अजयगुणे । देवमणुहीणा, देसाइसु पुण सुराउ विणा ॥ २१ ॥ आहे अट्ठारसय, आहार दुगूणमाइले सतिगे । तं तित्थों मिच्छे, साणासु सव्वहिं ओहो ॥ २२ ॥ तेऊ नरयनवूणा, उज्जोअचउ नरयबार विणु सुक्का | विणु नरयबार पहा, अजिणाहारा इमा मिच्छे ॥ २३ ॥ सव्वगुणभव्वसन्निसु, ओहु अभव्वा असन्नि मिच्छसमा । सासणि असन्नि सन्नि व्व कम्मणभगो अणाहारे ॥ २४ ॥ तिसु दुसु सुक्काइगुणा, चउ सग तेर त्ति बंधसामित्तं । देविंदसूरिलिहिअ', नेय कम्मत्थयं साउं ॥ २५ ॥ स्वामित्व समाप्त | Page #412 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક. .. ૧ક મ`પ્રકૃતિ ચૂણી 11 "I 14 ગ્રન્થનામ. ર પંચસ ગ્રહ .. '' ब परिशिष्ट. શ્વેતામ્બરીય ક વિષયક-ગ્રંથ. શ્લે ગા૦ ૪૭૬ શિવશમ`સૂરિ ૭૦૦૦ અજ્ઞાત શ્રેણી ટિપ્પણ શ્લા ૧૯૨૦ મુનિચંદ્રસૂરિ શ્લે।૦૮૦૦૦ મલયગિરિમૂરિ શ્લા૦૧૩૦૦ શ્રીયશેવિજયાપા વૃત્તિ " .. સ્વાપનવૃત્તિ અવૃત્તિ દીપક (૧) કૅ`વિપાક વૃત્તિ '' ૩ પ્રાચીન છ કમ ગ્રન્થગા ૫૬૯ પરિમાણુ. (૨) ક્રસ્તવ ” ભાષ્ય ... ક્યાય ગા॰ ૯૬૩ શ્રીચ દ્રષિ મહત્તર ૯૦૦૦ શ્લો॰૧૮૮૫૦ મલયગિરિસૂરિ શ્લા ૨૫૦૦ જિનેશ્વરસૂરિશિષ્ય શ્રે વામદેવ e શ્લા ગા॰ ૧૬૮ ૧૦ ૯૨૨ ” વ્યાખ્યા ક્ષેા ૧૦૦૦ અજ્ઞાત ટિપ્પણ Àા ૪૨૦ ઉપ્રભસૂરિ "" તા. ગા ૫૭ ગા૦ ૨૪ . ભાગ્ય ગા૦ ૩૨ વૃત્તિ ગષિ પરમાનંદસૂરિ અજ્ઞાત અજ્ઞાત અજ્ઞાત |શ્લા ૧૦૯ શ્રીગાવિદાચાય રચના સમય વિ શતાબ્દી. અજ્ઞાત અજ્ઞાત ૧૨ ૧૨, ૧૩. ૧૮ અજ્ઞાત શ ૧૨, ૧૩. અજ્ઞાત ૧૦ ૧૨, ૧૪. ૧૨૭૫ની પહેલાં ૧૩ અજ્ઞાત અજ્ઞાત અજ્ઞાત ૧૨૮૮નીપહેર્યાં Page #413 -------------------------------------------------------------------------- ________________ | ” ટિપ્પણું ગ્લૅિ૦ ૨૯૨ | ઉદયપ્રભસૂરિ || ૧૩ (૩) બધસ્વામિત્વ ગા ૦ ૫૪ ' ” વૃત્તિ • ૫૬૦ (૪) ષડશીતિ ગા. ૮૬ અજ્ઞાત ૧૧૭૨ અજ્ઞાત હરિભદ્રસૂરિ જિનવલભગણિ ૧૨ અજ્ઞાત * વૃત્તિ ૧૧૭૨ ૧૨-૧૩ ” ભાગ્ય અજ્ઞાત ગા. ૩૮ શ્લે ૦ ૮૫૦ હરિભદ્રસૂરિ | લે ૨૧૪૦ મલયગિરિસૂરિ શ્લે ૧૬૩૦ યશોભદ્રસૂરિ ” પ્રા. વૃત્તિ લે ૫૦ | રામદેવ ” વિવરણ પત્ર ૩૨ મેરુવાચક ” ઉદ્ધાર | ૦ ૧૦૦ | અજ્ઞાત - ” અવચૂરિ | શ્લ૦ ૭૦૦ ૧૨ અજ્ઞાત (૫) શતક ગા. ૧૧૧ શિવશર્મસૂરિ ” ભાગ્ય ' ગા૦ ૨૪ અજ્ઞાત અજ્ઞાત ગા૨૪ ૧૧૭૯ અજ્ઞાત ” વૃત્તિ ” બ્રહભાષ્ય૦ ૧૪૧૩ | ચક્રેશ્વરસૂરિ ૨૩૨૨ અજ્ઞાત ” ૩૭૪૦ માલધારીશ્રી હેમ ચંદ્રસૂરિ ઉદયપ્રભસૂરિ ” અવચૂરિ | પત્ર ૨૫ ગુણરત્નસૂરિ | ૧૨ ” ટિપ્પણ ” ૯૭૪ ૧૫ (૬) સપ્તતિકા ગા. ૭૫ ચન્દ્રષિ મહત્તર ગા૦ ૧૯૧ અભયદેવસૂરિ પત્ર ૧૩૨ | અજ્ઞાત ” ચૂર્ષિ | ૧૧-૧૨ અજ્ઞાત Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ પ્રા. વૃત્તિ : , વૃત્તિ ૧૫ ૧૨ લે ૨૩૦૦ ચન્દ્રષિ મહત્તર લે. ૩૭૮૦ મલયગિરિસૂરિ ૧૨, ૧૩ , ભાગ્યવૃત્તિ લે. ૮૧પ૦ મિતુંગસૂરિ ૧૪૪૯ , ટિપ્પન લે પહજ રામદેવ ૧૨ , અવચૂરિ નવીન કર્મગ્રન્થ ગુણરત્નસૂરિ ની અવજુઓ | સાદ્ધ શતક ગાઇ ૧૫૫ જિનવલભગણિ ગા૦ ૧૧૦ |અજ્ઞાત અજ્ઞાત ૦ ૨૨૦૦ મુનિચંદ્રસૂરિ ૧૧૭૦ કલેટ ૩૭૦ ૦ ધનેશ્વરસૂરિ ૧૧૭૧ છે. પ્રા. વૃત્તિ તાડ. ૧૫૧ ચશ્વરસૂરિ અજ્ઞાત - વૃત્તિટિપ્પણુ ક્ષેત્ર ૧૪૦૦ અજ્ઞાત અજ્ઞાત | પાંચનવીનકર્મગ્રંથાગા. ૩૧૦' શ્રીદેવેન્દ્રસૂરિ ૧૩, ૧૪, ,, સ્વપજ્ઞટીકા ૦ ૧૦૧૩ , અવચૂરિ કલે ૨૯૫૮ મુનિશેખરસૂરિ અજ્ઞાત , અવચૂરિ લે ૫૪૦ ગુણરત્નસૂરિ કસ્તવ વિવરણ ૦િ ૧૫૦ કમલસંયમપાધ્યાય૧૫૫૯ છ કર્મગ્રન્ય બાલાવ-લે ૧૭૦૦૦ જયસેમસૂરિ બોધ ૧૮૦ ૩ ,, બાલાવબોધ ૦ ૧૨૦૦૦મતિચંદ્રજી , બાલાવબોધ - ૫૦૦ ૦૦ જીવવિજયજી મન સ્થિરીકરણપ્ર-ગા. ૧૬૭ મહેન્દ્રસૂરિ કરણ - વૃત્તિ લે ૨૩૦૦ પજ્ઞ સંસ્કૃત ચાર કર્મ-ક્ષે ૫૬૯ જયતિલકસૂરિ ગ્રન્થ १२८४ અજ્ઞાત અજ્ઞાત ૮કમ પ્રકૃતિ દ્વાત્રિ-ગા૩૨ શિકા | ૯ ભાવ પ્રકરણ ગા૩૦ વિજયવિમલગણિ | ૧૬ર૩. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ , ઝવૃત્તિ ૦ ૦ર૫ | વિજયવિમલગણિી ૧૬ર૩. - બધહેતૃદયત્રિભંગીગા ૫ | હલકુલગણિ , વૃત્તિ લો૦ ૧૧૫. વાર્ષિગણિ ૧૬ ૨ બન્ધદયસત્તા ગાઢ ૨૪ | વિજ્યવિમલગણિ ૧૬૨૩ પ્રકરણ | , સ્વપજ્ઞઅવ- ૦ ૩૦૦ ચૂરી ૧૨ કમસંવેધ પ્રકરણ શ્લ૦ ૪૦૦ રાજહંસ-શિષ્ય - અજ્ઞાત વચન્દ્ર અજ્ઞાત a૧ કમસંવેધ ભંગ પત્ર ૧૦ - ૧૦ | અજ્ઞાત | પ્રકરણ અનુ. ૪-૫ અજ્ઞાત દિગમ્બરીય કમવિષયક-ગ્રજો. ૧ મહાકર્મ પ્રકૃતિ | પ્રાકૃત, યા પખંડ શાસ્ત્ર. લે. ૩૬૦૦૦ પુષ્પદંત તથા ભૂતબલિ , (ક) પ્રા૦ ટીકા . ૧૨૦૦૦ કુન્દકુન્દ્રાચાર્ય , (ખ) ટીકા | , ૬૦૦૦ શામકુંડાચાર્ય , (ગ) કર્ણાટીકા તુમ્બલુરાચાર્ય , (ધ) સં. ટીકા , ૪૮૦૦૦ સમન્તભદ્રાચાર્ય ,(ચ) વ્યારા ટીકા , ૧૪૦૦૦ વપદેવગુરુ (છ) ધવ૦ ટી , ૭૨૦૦૦ વીરસેન " પ૪૦૦૦ અનુ. ૯૦૫ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ ૨ કષાય પ્રાકૃત ગા૦ ૨૭૬ | ગુણધર વિ૦ ૫ લગભગ . (ક) ચૂરવૃત્તિ લે ૬૦૦૦ | યતિવૃષભાચાય | વિ. ૬ , (ખ) ઉચ્ચા' , ૧૨૦૦૦ ઉચ્ચારણચાય અજ્ઞાત વૃત્તિ (ગ) ટીકા , ૬૦૦૦ શામકુંડાચાર્ય (ધ) ચૂકવ્યાખ્યા , ૮૪૦૦૦ તુમ્બલુરાચાર્ય (કમ પ્રાણત સહિત ઝ (ચ) પ્રા૦ ટીકા , ૬૦૦૦૦ | વપદેવગુરુ | , (૭) જ૦ ટીકા , ૬૦૦૦૦ | વીરસેન તથા જિનસેન ગમ્મટસાર ગા. ૧૭૫ નેમિચંદ્ર સિ. ચ | ૧૧ (ક) કર્ણ ટીકા ચામુ ડરાય ૧૧ , (ખ) સં- ટીકા કેશવવણી" , (ગ) - ટીકા | શ્રીમભયચંદ , () હિં, ટીકા ટેડરમલજી લમ્પિસાર | ગ ૫૦ | નેમિચંદ્ર સિ. સ. ૧૧ , (ક) સં. ટીકા કેશવવણું . (ખ)હિં ટીકા ટોડરમલજી સંક્ષપણાસાર - માધવચંદ્ર 2. ! ૧૦, ૧૧ સંપંચસંગ્રહ | અમિતગતિ | ૧૦૭૩ Page #417 -------------------------------------------------------------------------- ________________ कर्मस्तवपरिशिष्ट क. उदयस्वाविम. ત્રીજા કર્મ ગ્રન્થમાં માર્ગણાસ્થાનને વિષે ગુણસ્થાનકને આશ્રયી બન્ધસ્વામિત્વને વિચાર કર્યો, પરંતુ ઉદયસ્વામિત્વને વિચાર કર્યો નથી. માટે તે ઉપગી હોવાથી અહીં ઉદયસ્વામિત્વને વિચાર કરે પ્રસ્તુત છે. ૨. નરજાતિ. આ માર્ગણએ મિથ્યાત્વથી માંડી અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક સુધી ચાર ગુણસ્થાનક હોય છે. ત્યાં જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ ચાર, અન્તરાય પાંચ, મિથ્યાત્વમોહનય, તૈજસનામ, કાર્મણનામ, વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુનામ, નિર્માણનામ, સ્થિરનામ, અસ્થિરનામ, શુભ નામ અને અશુભનામ એ સત્યાવીશ ધ્રુદયી પ્રવૃતિઓ પિતાપિતાની ઉદયભૂમિકા પર્યન્ત અવશ્ય ઉદયવતી હોય છે. તેમાં મિથ્યાત્વમોહનીયની ઉદયભૂનિ પ્રથમ ગુણસ્થાનક છે અને ત્યાં તે ધ્રુદયી છે. પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અન્તરાય એ ચૌદ પ્રકૃતિને ઉદય બારમા ગુણસ્થાનક સુધી અને બાકીની બાર પ્રકૃતિઓને ઉદય તેમ ગુણસ્થાનક સુધી સર્વ ને હોવાથી તે પૃદયી છે. એ સત્યાવીશ વેદથી પ્રકૃતિએ નિદ્રા, પ્રચલા, વેદનીય ૨, નીચગોત્ર, નરકત્રિક, પચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્રિક, હેડકસંસ્થાન, અશુભવિહાગતિ, પરાઘાત, ઉછુવાસનામ, ઉપઘાત, ત્રણચતુષ્ક, દુર્ભાગ, દુઃસ્વર, અનાદેવ, અયશ, સેળ કષાય, હાસ્યાદિષક, નપુંસકવેદ, સમ્યકત્વમેહનોય અને મિશ્રમેહનીય એ છેતર પ્રવૃતિઓ એ ઘ=સામાન્યતઃ નાર Page #418 -------------------------------------------------------------------------- ________________ उदयस्वामित्व ૩૬૯ કેને ઉદયમાં હોય છે. તેમાં ત્યાન દ્વિત્રિકને ઉદય વેકિયશરીરી દે અને નારકોને પંચસંગ્રહ અને કર્મપ્રકૃતિના મતે હેતે નથી કહ્યું છે કે- “અસંખ્ય વર્ષના આયુષવાળા મનુષ્ય અને તિર્યંચ, વૈકિય શરીરવાળા, આહારક શરીરવાળા અને અપ્રમત્ત સાધુ સિવાય બાકીનાને ત્યાનદ્વિત્રિકને ઉદય અને ઉદીરણ હોય છે.” હવે ઓથે ઉદયવતી ૭૬ પ્રકૃતિઓમાંથી સમ્યક્ત્વમેહનીય અને મિશ્રમેહનીય બાદ કરતાં મિથ્યાત્વગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ મોહનીય સિવાય ૭૨ પ્રકૃતિ સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે, તેમાંથી અનન્તાનુબન્ધિચતુષ્ક બાદ કરતાં અને મિશ્રમેહનીય સહિત કરતાં મિશગુણસ્થાનકે ૬૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી મિશ્રમેહનીય બાદ કરતાં અને સમ્યકત્વમેહનીય તથા નરકાસુપૂવને પ્રક્ષેપ કરતાં અવિરતિસમ્યદૃષ્ટિગુણસ્થાનકે સિત્તેર પ્રકૃતિએ ઉદયમાં હોય છે. - ૨ તિજાતિ. આ માર્ગણામાં પાંચ ગુણસ્થાનક છે. અહીં દેવત્રિક, નરકત્રિક વૈક્રિયદ્રિક, આહારકદ્ધિ, મનુષ્પત્રિક, ૧ જુઓ કમ પ્રકૃતિ ઉદીરણાકરણ ગા. ૧૯. “સંખ્યાતા વર્ષના આયુષવાળા કર્મભૂમિ જ મનુષ્ય અને તિય"ચને ઇક્રિયપર્યાપ્તિ પૂરી થયા પછી ત્યાનગુદ્ધિત્રિક ઉદયમાં આવવા યોગ્ય છે. તેમાં પણ આહારકલબ્ધિ અને વૈક્રિયલબ્ધિવાળાને તેને ઉદય હોતો નથી.” જુએ-ગેમણસાર, કર્મકાંડ ગા. ૨૮૫. કર્મ. ૨૪ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ उदयस्वामित्व ઉચ્ચગેત્ર અને જિનનામ એ પંદર પ્રકૃતિને ઉદય હેતે નથી, માટે ઉદયવતી ૧૨૨ પ્રકૃતિઓમાંથી એ પંદર પ્રકૃતિએ બાદ કરતાં એથે ૧૦૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. તિયાને ભવધારણીય વૈક્રિયશરીર હેતું નથી, પરંતુ લબ્ધિપ્રત્યય વૈક્રિયશરીર હોય છે, તે અપેક્ષાએ વૈક્રિયદ્રિક સહિત કરતાં ૧૦૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. પૂર્વોક્ત એક સાત પ્રવૃતિઓમાંથી સમ્યકત્વ અને મિશ્ર મેહનીયએ બે પ્રકૃતિએ બાદ કરતાં મિથ્યાત્વ-ગુણસ્થાનકે ૧૦૫ પ્રકૃતિઓ હોય છે. સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આપનામ અને મિથ્યાત્વમોહનીય એ પાંચ પ્રકતિઓ સિવાય સાસ્વાદને સે પ્રકૃતિઓ હોય છે. તેમાંથી અનન્તાનુબંધિચતુષ્ક, સ્થાવરનામ, એકે ક્રિયાદિજાતિચતુષ્ક અને તિર્યંચાનુપૂર્વી –એ દશ પ્રકૃતિઓ બાદ કરતાં અને મિશ્રમેહનીય સહિત કરતાં મિશગુણસ્થાનકે એકાણું પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી મિશ્રમેહનીય હીન કરતાં તથા સમ્યફત્વ મેહનીય અને તિર્યંચાનુપૂર્વી–એ બે પ્રકૃતિએ જોડતાં અવિરતિસગ્દષ્ટિ ગુણસ્થાનકે ૯૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. અપ્રત્યાખ્યાનાવરણ ચાર, દુર્ભાગ, અનાદેય, અયશ અને તિર્યંચાનુપૂવ–એ આઠ પ્રકૃતિએ સિવાય દેશવિરતિ ગુણસ્થાનકે રાશી પ્રકૃતિએ ઉદયમાં હેય છે. અહીં સર્વત્ર લબ્ધિપ્રત્યય વૈકિય શરીરની વિવક્ષા કરી નથી. એટલે એ બે પ્રકૃતિએ બધે ઓછી જાણવી. રૂ. મનુષ્યત્તિ. અહીં ચૌદ ગુણસ્થાનકે હેાય છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ उदयस्वामित्व ૩૭૧ દેવગિક, નરકત્રિક, વૈક્રિયદ્રિક, જાતિચતુષ્ક, તિર્યચત્રિક, ઉદ્યોત, સ્થાવર, સૂરમ, સાધારણ અને આતપ-એ વશ પ્રકૃતિઓને ઉદય મનુષ્યને ભવપ્રત્યય હેતે નથી, માટે તેને બાદ કરતાં એથે ૧૦૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. પરંતુ લબ્ધિનિમિત્તક વૈક્રિયશરીરની અપેક્ષાએ ઉત્તર વૈકિયશરીર કરતાં વૈકિલકિક અને ઉદ્યોતનામને ઉદય હોવાથી તે ત્રણ પ્રકૃતિઓ સહિત૧૦૫ પ્રકૃતિએ સામાન્યતઃ ઉદયમાં હોય છે. તેમાં મિથ્યાત્વગુણસ્થાનકે આહારકદ્ધિક, જિનનામ, સમ્યકત્વ અને મિશ્રમેહનીયએ પાંચ પ્રકૃતિઓને ઉદય નહિ હેવાથી તેને બાદ કરતાં ૯૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. અપર્યાપ્ત નામ અને મિથ્યાત્વમેહનય–એ બે પ્રકૃતિ સિવાય સાસ્વાદન ગુણસ્થાનકે લ્પ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. તેમાંથી અનન્તાનુબંધિચતુષ્ક અને મનુષ્યાનુપૂર્વી –એ પાંચ પ્રકૃતિએ બાદ કરતાં અને મિશ્રમેહનીય સહિત કરતાં મિશ્રગુણસ્થાનકે ૯૧ પ્રકૃતિએ હોય છે. તેમાંથી મિશ્રમેહનીય ન્યૂન કરતાં તથા સમ્યક્ત્વ અને મનુષ્યાનુપૂવી મેળવતાં અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે ૯૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, મનુષ્યાનુપૂર્વી, દુર્ભાગ, અનાદેય, અયશ અને નીચગાત્રએ નવ પ્રકૃતિએ સિવાય દેશવિરતિગુણસ્થાનકે ૮૩ પ્રકૃતિઓ હાય. કારણ કે દેશવિરતિ હોવાથી અપ્રત્યાખ્યાનાવરણ ચતુક અને દુર્ભાગાદિ પ્રકૃતિએનો ઉદય મનુષ્યને હિતે નથી. સર્વવિરતિ હેવાથી પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક ન્યૂન કરતાં અને આહારકદ્ધિક સહિત કરતાં પ્રમત્ત-ગુણ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ उदयस्वामित्व સ્થાનકે એકાશી પ્રકૃતિએ ઉયમાં હાય. સ્થાનહિઁત્રિક અને આહારકદ્વિ–એ પાંચ પ્રકૃતિ સિવાય અપ્રમત્તગુણુસ્થાનકે છેાંતેર પ્રકૃતિઓ હાય, સમ્યક્ત્વમેાહનીય અને છેલ્લા ત્રણ સ*ઘયણ–એ ચાર પ્રકૃતિએ બાદ કરતાં અપૂર્વ કરશે મહાંતેર પ્રકૃતિઓ ઉદયમાં હાય. હાસ્યાદિષક સિવાય અનિવૃત્તિ ગુણસ્થાનકે ૬૬ પ્રકૃતિએ હાય. વેત્રિક અને સવલનત્રિક એ છ પ્રકૃતિ સિવાય સૂક્ષ્મસ’પરાય ગુણસ્થાનકે સાઠે પ્રકૃતિએ હાય, સ’જ્વલન લાભ વિના ઉપશાંતમેહ ગુણસ્થાનકે ઓગણસાઠ પ્રકૃતિ હોય છે. ઋષભનારાચ મને નારાચ-એ એ પ્રકૃતિ સિવાય ક્ષૌણમાહ ગુણસ્થાનકના દ્વિચરમ સમયે ૫૭ પ્રકૃતિ હોય. નિદ્રા અને પ્રચલા વિના ક્ષીણમેાહના છેલ્લા સમયે ૫૫ પ્રકૃતિએ હાય, જ્ઞાનાવરણ પાંચ, દનાવરણ ચાર અને અંતરાય પાંચ-એ ચૌદ પ્રકૃતિ સિવાય સયેાગીકેવલીગુણસ્થાનકે ૪૨ પ્રકૃતિ હાય. કારણ કે અહીં જિનનામના ઉદય હોય છે. ઔદારિકદ્વિક વિહાયેાગતિદ્વિક, અસ્થિર, અશુભ, પ્રત્યેક, સ્થિર, શુક્ષ્મ, સંસ્થાનષદ્રક, અગુરુલઘુચતુષ્ટ, વણ ચતુષ્ક, નિર્માણ, તેજસ, કામણ, વઋષભનારાચસંહનન, દુ:સ્વર, સુસ્વર, સાતાવેદનીય અને અસાતવેદનીયમાંથી એક-એ ત્રીશ પ્રકૃતિએ વિના અયાગિકેલિગુણસ્થાનકે માર પ્રકૃતિના ઉદય હાય. સુભગ, આદેય, યશ, વેદૌય, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ'ચે દ્રિયજાતિ, મનુષ્યદ્રિક, જિનનામ અને ઉચ્ચગેાત્ર એ ૧ અહીં પ્રમત્તગુણસ્થાનકે યતિને ઉત્તર વૈક્રિયશરીર કરતાં ઉદ્યોત નામના ઉદયના સ ંભવ છે પરંતુ ભવપ્રત્યયશરીરનિમિત્ત ઉદ્યોતનામની વિવક્ષા હાવાથી અહીં દોષ નથી. Page #422 -------------------------------------------------------------------------- ________________ उदयस्वामित्व ૩૭૩ બાર પ્રકૃતિએ અગિગુણસ્થાનના છેલે સમયે ઉદયમાંથી વિછિન્ન થાય. કવાતિ. આ માર્ગણાએ ચાર ગુણસ્થાનક હોય છે. નરકત્રિક, તિર્યચત્રિક, મનુષ્યત્રિક, જાતિચતુક, ઔદારિકક્રિક, આહારદ્ધિક, સંઘયણષક ન્યગ્રોથપરિમંડલાદિ પાંચ સંસ્થાન, અશુભવિહાગતિ, આતપ, ઉદ્યોત, જિનનામ, સ્થાવરચતુષ્ક, દુઃસ્વર, નપુંસકવેદ અને નીચત્ર–એ એગણચાલીશ પ્રકૃતિએ સિવાય એૉ=સામાન્યતઃ દેવેને ૮૩ પ્રકૃતિએ ઉદયમાં હોય. અહીં ઉત્તરક્રિય શરીર કરતાં દેવેને ઉદ્યોતનામના ઉદયને સંભવ છે, પરંતુ ભવપ્રત્યયશરીરનિમિત્ત ઉઘોતને ઉદય વિવક્ષિત હવાથી દોષ નથી. તથા પંચસંગ્રહના મતે સ્થાન દ્વિત્રિકને ઉદય ટેવને નહિ હોવાથી તે બાદ કરતાં ૮૦ પ્રકૃતિએ ઉદયમાં હેય. સમ્યફત્વમોહનીય અને મિશ્રમેહનીય સિવાય મિથ્યાત્વગુણસ્થાનકે ૭૮ પ્રકૃતિએ ઉદયમાં હેય. મિથ્યાત્વમેહનીય સિવાય સારવાદને ૭૭ પ્રકૃતિએ હોય. અનતાનુબનિ ચતુષ્ક અને દેવાનુપૂવી–એ પાંચ પ્રકૃતિઓ સિવાય અને મિશ્રમેહનીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે ૭૩ પ્રકૃતિઓ હોય. મિશ્રમેહનીય બાદ કરતાં અને સમ્યકત્વમોહનીય અને દેવાનુપૂર્વી—એ બે પ્રકૃતિઓ સહિત કરતાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ હોય. - વ નિચનાતિ. એકેન્દ્રિય માર્ગણામાં પ્રથમના બે ગુણસ્થાનક હોય છે. વૈકિયાષ્ટક, મનુષ્યત્રિક, ઉચ્ચગેત્ર, સ્ત્રીવેદ, પુરુષ વેદ, શ્રીન્દ્રિયાદિજાતિચતુષ્ક, આહારદ્ધિક ઔદ્યારિક Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ उदयस्वामित्व અંગે પાંગ, છ સંઘયણ, પાંચ સંસ્થાન, વિહાગતિક્રિક, જિનનામ, ત્રસનામ, દુઃસ્વર, સુવર, સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય સુભગનામ, આદેયનામ એ બેંતાલીશ પ્રકૃતિએ વિના એધે અને મિથ્યાત્વે ૮૦ પ્રકૃતિઓ હોય, અને તેમાં વાયુકાયને વૈક્રિયશરીરનામને ઉદય હોવાથી તેને આશ્રયી એકેન્દ્રિય માર્ગણાએ ૮૧ પ્રકૃતિએ ઉદયમાં હોય. સૂફમત્રિક, આતપનામ, ઉદ્યોતનામ, મિથ્યાત્વમેહનીય, પરાઘાતનામ અને શ્વાસોશ્વાસનામ એ આઠ પ્રકૃતિએ સિવાય સાસ્વાદન ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિએ ઉદયમાં હોય. કારણ કે સાસ્વાદન ગુણસ્થાનક એકેન્દ્રિય પૃથવી, અપૂ અને વનસ્પતિને અપર્યા પ્તાવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂરી થયા પૂર્વે હેય છે અને આતપનામ, ઉદ્યોતનામ, પરાઘાતનામ અને ઉછુવાસનામને ઉદય શરીરપર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂરી થયા પછી થાય છે. ઔપથમિક-સમ્યકત્વને વમતે સૂક્ષમ એકેન્દ્રિય લબ્ધિઅપર્યાપ્ત અને સાધારણ વનસ્પતિમાં ઉપજતું નથી, માટે ત્યાં તેને સૂફમત્રિક ઉદયમાં નથી. ૬ ધી બ્રિજ્ઞાતિ. એકેન્દ્રિયની પેઠે બેઈન્દ્રિયને પણ બે ગુણસ્થાનક હોય છે, કારણ કે પશમિક સમ્યક્ત્વને વમતે મનુષ્ય અને તિર્યંચ લબ્ધિ પર્યાપ્ત બેઈન્દ્રિયાદિમાં ઉપજે છે, તેથી તેઓમાં વૈક્રિયાષ્ટક, મનુષ્યત્રિક, ઉચ્ચગેત્ર, સ્ત્રીવેદ, પુરુષવેદ, બેઈન્દ્રિય સિવાય એકેન્દ્રિયાદિજાતિચતુષ્ક, આહારકકિક, પ્રથમના પાંચ સંઘયણ, પાંચ સંસ્થાન, શભવિહાગતિ, જિનનામ, સ્થાવર, સૂમ, સાધારણ, Page #424 -------------------------------------------------------------------------- ________________ उदयस्वामित्व ૩૭૫ આતપ, સુભગ, આદેય, સમ્યક્ત્વમેહનીય, મિશ્રમેહનીય એ ચાલીશ પ્રકૃતિએને ઉદય હેતો નથી. તેથી એશે અને મિથ્યાત્વગુણસ્થાનકે ૮૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. તેમાંથી અપર્યાપ્તનામ, ઉદ્યોત, મિથ્યાત્વ, પરાઘાત, અશુભવિહાગતિ, ઉચ્છવાસ, સુસ્વર, દુઃસ્વર–એ આઠ પ્રકૃતિઓ વિના સાસ્વાદન ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિએ ઉદયમાં હાય. કારણ કે મિથ્યાત્વ મોહનીયને ઉદય તે ત્યાં ન હોય, અને તે સિવાયની બાકીની પ્રકૃતિએને ઉદય શરીરપર્યાપ્તિ પૂરી થયા પછી જ હોય છે, અને સાસ્વાદન તે શરીરપર્યાપ્તિ પૂરી થયા પૂર્વે જ હોય છે. ૭-૮ ગ્રીન્દ્રિય અને જયરિંદ્રિવ જાતિ. આ બંને માગણાએ પણ બેઈદ્રિયની પેઠે બે ગુણસ્થાનક હોય છે, અને ઉદયસ્વામિત્વ પણ તેની પેઠે જાણવું. પણ બેઈદ્રિયને સ્થાને ત્રીદ્રિય અને ચઉરિદ્રિય કહેવા. ૧ પરિવાર. અહીં ચૌદ ગુણસ્થાનકો હોય છે. જાતિચતુષ્ક, સ્થાવર, સૂમ, સાધારણ અને આતપ એ આઠ પ્રકૃતિ વિના આઘે ૧૧૪ પ્રકૃતિઓ હોય, તેમાંથી આહારકટિક, જિનનામ, સમ્યક્ત્વ અને મિશ્રમોહનીય-એ પાંચ પ્રકૃતિઓ બાદ કરતાં મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિએ ઉદયમાં હોય. મિથ્યાત્વમેહનીય, અપર્યાપ્ત અને નરકાસુપૂર્વીએ ત્રણ પ્રકૃતિએ સિવાય સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૬ પ્રકૃતિઓ ઉદયમાં હેય. અનંતાનુબંધિચતુષ્ક અને આનુપૂર્વત્રિક એ સાત પ્રકૃતિએ વિના અને મિશ્રમેહનીય મેળવતાં મિશ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ उदयस्वामित्व ગુણસ્થાનકે સે। પ્રકૃતિએ ઉદયમાં હાય. મિશ્રમેહનીય ખાદ કરતાં અને ચાર આનુપૂર્વી તથા સમ્યક્ત્વમેહનીય યુક્ત કરતાં અવિરતિગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિએ હાય. અપ્રત્યા ખ્યાનાવરણચતુષ્ક, વૈક્રિયાષ્ટક, નરાનુપૂર્વી, તિય ચાનુપૂર્વી, દુગ, અનાદેય અને અયશ-એ સત્તર પ્રકૃતિએ વિના દેશવિરતિ ગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિએ ઉદ્દયમાં હાય. અને છઠ્ઠા ગુણસ્થાનકથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધી મનુષ્ય ગતિની પેઠે ૮૧-૭૬-૭-૬૬-૬૦-૫૯-૫૭-૪૨ અને ૧૨ પ્રકૃતિનુ ઉદયસ્વામિત્વ જાણવું, ૧૦ પૃથિવીજાય. આ મા'ણાએ એકેદ્રિયની પેઠે એ ગુણસ્થાનક જાણવા. ત્યાં એકેદ્રિય માગણામાં કહેલી ૪૨ પ્રકૃતિએ અને સાધારણુ નામ સિવાય આઘે અને મિથ્યાત્વગુણસ્થાનકે ૭૯ પ્રકૃતિના ઉદય હાય. સૂક્ષ્મ, (લખ્યું અપર્યાપ્ત, આતપ, ઉદ્યોત, મિથ્યાત્વ,પરાધાત અને શ્વાસેવાસ -એ સાત પ્રકૃતિએ વિના સાસ્વાદન ગુરુસ્થાનકે બહાંતેર પ્રકૃતિએ ઉયમાં હાય. સાસ્વાદન ગુણસ્થાનક કરણાપર્યાપ્ત એવા પૃથ્વી કાયાદિને હાય, પણ લબ્ધિ અપર્યાપ્તાને ન હાય. ?? બાય. પૃથિવીકાયની પેઠે અહીં પણ એ ગુણસ્થાનકા હૈાય છે. પૃથિવીકાય મા ામાં કહેલી ૪૩ પ્રકૃતિ અને આતપનામ સિવાય આઘે અને મિથ્યાત્વે ૭૮ પ્રકૃતિ હાય છે. તેમાં સૂક્ષ્મ અપર્યાપ્ત, ઉદ્યોત, મિથ્યાત્વ, પરાશ્ચાત અને ઉચ્છવાસ-એ છ પ્રકૃતિ સિવાય સાસ્વાદન ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિએ હોય છે. કારણ કે સૂક્ષ્મ એકેદ્રિય અને લબ્ધિઅપર્યાપ્તમાં સમ્યક્ત્વને વમતા Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ उदयस्वामित्व કઈ જીવ ઉપજતું નથી, તેથી સાસ્વાદન ગુણસ્થાનકે સૂકમ અને અપર્યાપ્ત નામને ઉદય હેતું નથી. શરીરપર્યાપ્તિ પૂરી થયા પછી ઉદ્યોતનામ અને પરાઘાતનામને ઉદય થાય છે. શ્વાસે છૂવાસપતિ પૂર્ણ થયા પછી શ્વાસોચ્છવાસ નામને ઉદય થાય છે, અને મિથ્યાત્વમોહને અહીં ઉદય હેતે નથી. ૨૨ તેનાર. અહીં એક જ ગુણસ્થાનક હોય છે. અષ્કાય માર્ગણામાં કહેલી ૪૪ પ્રકૃતિએ, ઉદ્યોત અને યશનામ -એ છે તાલીશ પ્રકૃતિએ સિવાય એથે અને મિથ્યાત્વ ગુણસ્થાનકે છેતેર પ્રકૃતિએ હેય. ૧૩ વાયુવચ. અહીં એક જ મિથ્યાત્વગુણસ્થાનક હોય છે, અને ત્યાં ઉપર પ્રમાણે છોતેર પ્રકૃતિ અને વૈક્રિયશરીરનામ સહિત ૭૭ પ્રકૃતિ ઉદયમાં હેય. ૨૪ વનતિશાચ, આ માર્ગ શુએ બે ગુણસ્થાનક હેય. એકે દિયમાર્ગણામાં કહેલી ૪૨ પ્રકૃતિએ અને આતપનામ વિના એશે અને મિથ્યાત્વગુણસ્થાનકે ૭૯ અને સાસ્વાદન ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિએ ઉદયમાં હેય. * ૫ ગવાય. અહીં ચૌદ ગુણસ્થાનકે હેય. ત્યાં સ્થાવર, સૂક્ષમ, સાધારણ, આતપ અને એકેન્દ્રિય જાતિ-એ પાંચ પ્રકૃતિ સિવાય એથે ૧૧૭, આહારદિક, જિનનામ, સમ્યકત્વ મેહનીય અને મિશ્રમેહનીય-એ પાંચ પ્રકૃતિઓ વિના મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૨ પ્રકૃતિએ ઉદયમાં હેય. તેમાંથી મિથ્યાત્વ, અપર્યાપ્ત અને નરકાસુપૂવી એ ત્રણ પ્રકૃતિએ બાદ કરતાં સાસ્વાદનગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિએ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ उदयस्वामित्व હોય. ત્યાં અનંતાનુબ'ધિચતુષ્ટ, વિકલે'દ્રિયત્રિકો અને આનુપૂર્વી ત્રિક એ દશ પ્રકૃતિના ઉદયવિચ્છેદ થાય અને મિશ્રમેાહનીય મેળવીએ ત્યારે મિશ્રગુણસ્થાનકે સેા પ્રકૃતિએ ઉદયમાં હાય, આનુપૂર્વી ચતુષ્ક અને સમ્યક્ત્વમેહનીય એ પાંચ પ્રકૃતિ મેળવતાં અને મિશ્રમેહનીય ખાદ કરતાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિએ ઉદયમાં હાય. દેશવિરતિઆદિ ગુણસ્થાનકે સામાન્ય ઉદ્દયાધિકારમાં કહેલા ૮૦-૮૧-૭૬-૭૨-૬૬-૬૦-૫૯-૫૭-૪૨ અને ૧૨ પ્રકૃતિ૫ાના ઉદ્ભય જાણવા. ૬ મનેયેન. અહીં તેર ગુણસ્થાનક હૈાય છે. સ્થાવરચતુષ્ટ, જાતિચતુષ્ટ, આતપ અને આનુપૂર્વી ચતુષ્ટ-એ તેર પ્રકૃતિ સિવાય આઘે ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હાય. આહારકદ્ધિક, જિનનામ, સમ્યક્ત્વ અને મિશ્ર-એ પાંચ પ્રકૃતિએ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિએ, મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૩, અન તાનુષ'ધિચતુષ્ક બાદ કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે સે, મિશ્રમેહનીય ન્યૂન કરતાં અને સમ્યક્ત્વમાહનીય સહિત કરતાં અવિરતિ સમ્યગ્દષ્ટિગુણસ્થાનકે સેા, અપ્રત્યાખ્યાનાવરણુચતુષ્ક, વૈક્રિય દ્વિક, દેવગતિ, દેવાયુષ, નરકગતિ, નરકાયુષ, દુભ ગ, નાદેય અને યશ એ તેર પ્રકૃતિએ સિવાય દેશવિરતિગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિએ ઉથમાં હોય. માકીનાં ગુણસ્થાનક મનુષ્યગતિમા ણાની પેઠે જાણવા. ૧૭ વચનયો. અહીં તેર ગુણસ્થાનક હોય છે. સ્થાવરચતુષ્ક, એકેદ્રિયજાતિ, આતપ અને આનુપૂર્વી ચતુષ્ક એ દૃશ Page #428 -------------------------------------------------------------------------- ________________ उदयस्वामित्व પ્રકૃતિએ સિવાય આઘે ૧૧૨, આહારદ્રિક,જિનનામ, સમ્યક્ત્વ અને મિશ્ર એ પાંચ પ્રકૃતિએ વિના મિથ્યાગુણસ્થાનકે ૧૦૭, મિથ્યાત્વમાહનીય અને વિકલે'દ્રિયત્રિક એ ચાર પ્રકૃતિ સિવાય સાસ્વાદનગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિ હોય છે. યદ્યપિ વિકલે દ્રિયને વચનયેાગ હોય છે, પરંતુ તે ભાષાપર્યાપ્ત પૂર્ણ થયા પછી જ હાય છે અને સાસ્વાદન તે શરીરપર્યાપ્તિ પૂરી થયા પહેલાં હોય છે, એટલે આ માગણુાએ સાસ્વાદને વચનાગ હાતા નથી, તેથી વિકલે દ્રિયત્રિક કાઢી નાખ્યુ છે. તેમાંથી અન તાનુંધિચતુષ્ક બાદ કરતાં અને મિશ્ર માહનીય મેળવતાં મિશ્ર ગુણસ્થાનકે સે પ્રકૃતિ ઉદયમાં હાય. અવિરતિથી આરંભી ખીજા' ગુરુસ્થાનાને વિષે મનાયેગ માગણાની પેઠે જાણવુ. ૩૭૯ ૨૮ હ્રાચયોગ. આ મા ણુાએ તેર ગુણસ્થાનક હાય છે. ત્યાં આઘે ૧૨૨, મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૭, સાસ્વાદને ૧૧૧ ઇત્યાદિ સામાન્ય ઉયાધિકારમાં કહેલી પ્રકૃતિના ઉદય જાણવા. ૨૧ પુરુષવેર્. અહી નવ ગુણસ્થાનક હાય છે. નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવર,સૂક્ષ્મ, સાધારણ, આતપ, જિનનામ, સ્ત્રીવેદ અને નપુસકવેદ એ ચૌદ પ્રકૃતિએ સિવાય આઘે ૧૦૮ પ્રકૃતિઓને ઉદય હોય છે. તેમાંથી આહારદ્ધિક, સમ્યક્ત્વ અને મિન્ન-એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૦૪ પ્રકૃતિએ, મિથ્યાત્વ અને અપર્યાપ્ત નામ-એ એ પ્રકૃતિ વિના સાસ્વાદને ૧૦૨, તેમાંથી અનંતાનુબંધિચતુષ્ક અને આનુપૂર્વી'ત્રિક-એ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ उदयस्वामित्व હર દિયાદિ વિરતિશત વસાયા ઉતરીક સાત પ્રકૃતિ બાદ કરતાં અને મિશ્રમેહનીય સહિત કરતાં મિશ્રગુણરથાનકે ૯૬ પ્રકૃતિઓ, તેમાંથી મિશ્રમોહનીય કાઢી સમ્યક્ત્વ અને આનુપૂર્વી વિક–એ ચાર પ્રકૃતિઓને પ્રક્ષેપ કરીએ એટલે અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૯૯ પ્રકૃતિએ હેય. આનુપૂર્વત્રિક, અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, દેવગતિ, દેવાયુષ, વૈક્રિયદ્રિક, દુર્ભગ, અનાદેય અને અયશ-એ ચૌદ પ્રકૃતિએ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૫ પ્રકૃતિએ હોય. પ્રત્યાખ્યાનાવરણચતુર્ક, તિર્યંચગતિ, તિર્યંચાયુષ, ઉદ્યોત અને નીચત્ર-એ આઠ પ્રકૃતિ ન્યૂન કરીએ અને આહારકદ્ધિક મેળવીએ એટલે પ્રમત્તગુણસ્થાનકે ૭૯ પ્રકૃતિએ હેય. તેમાંથી ત્યાનદ્વિત્રિક અને આહારકદ્વિક–એ પાંચ પ્રકૃતિઓ સિવાય અપ્રમત્તગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ, સમ્યક્ત્વમેહનીય અને છેલ્લાં ત્રણ સંઘયણએ ચાર પ્રકૃતિએ વિના અપૂર્વકરણ ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ હોય અને હાસ્યાદિ છ પ્રકૃતિ વિના અનિવૃત્તિગુણસ્થાનકે ૬૪ પ્રકૃતિએ હેય. ૨૦ શ્રી. અહીં પુરુષવેદની પેઠે નવ ગુણસ્થાનક હોય અને ત્યાં એશે અને પ્રમત્તે આહારકદ્વિક વિના તથા ચેાથે ગુણસ્થાનકે આનુપૂવત્રિક સિવાય બાકીની પ્રકૃતિઓને ઉદય જાણ. કારણ કે પ્રાયઃ સ્ત્રીવેદીને પરભવમાં જતાં ચતુર્થ ગુણસ્થાનક ન હોય, તેથી આનુપૂવત્રિકને ઉદય ન હોય અને સ્ત્રી ચતુર્દશપૂર્વધર ન હોય તેથી તેને આહારદ્ધિકને પણ ઉદય ન હોય, માટે એશે તથા નવ ગુણસ્થાનકે અનુક્રમે ૧૦૬-૧૦૪-૧૦૨-૬-૬-૮૫–૭૭૭૪-૭૦ અને ૬૪ એ પ્રમાણે ઉદય જાણ. Page #430 -------------------------------------------------------------------------- ________________ उदयस्वामित्व ૩૮૧ ૨૨ નપુંસંવે. અહીં પણ નવ ગુણસ્થાનક હોય. ત્યાં દેવત્રિક, જિનનામ, વેદ અને પુરુષવેદ-એ છ પ્રકૃતિ વિના એથે ૧૧૬, આહારકદ્વિક, સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમેહનીય-એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૨ પ્રકૃતિએ ઉદયમાં હોય. તેમાંથી સૂમિત્રિક, આતપ, મિથ્યાત્વ, નરકાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીએ સાત પ્રકૃતિ ન્યૂન કરતાં સાસ્વાદનગુણસ્થાનકે ૧૦૫ પ્રવૃતિઓ હોય અનન્તાનુબધિચતુર્ક, તિર્યંચાનુપૂવ, સ્થાવર અને જાતિચતુષ્ક એ દશ પ્રકૃતિઓ બાદ કરતાં અને મિશ્ર મોહનીય મેળવતાં મિશગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિએ, નરકાનુપૂર્વી અને સમ્યક્ત્વમોહનીય સહિત કરતાં અને મિશ્રમેહનીય સિવાય અવિરતિસમ્યગૃષ્ટિ ગુણસ્થાનકે ૯૭ પ્રકૃતિએ ઉદયમાં હેય. તેમાંથી અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક,નરકત્રિક, વૈક્રિયદ્રિક, દુર્ભાગ, અનાદેય અને અયશ—એ બાર પ્રકૃતિએ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૫ પ્રકૃતિઓ હાય. તિર્યંચગતિ, તિર્યંચાયુષ નીચગેત્ર, ઉદ્યોત અને પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક–એ આઠ પ્રકૃતિઓ બાદ કરતાં અને આહારક દ્રિક મેળવતાં ૭૯ પ્રકૃતિએ પ્રમત્તગુણસ્થાનકે હેય. ત્યાન દ્વિત્રિક અને આહારકદ્વિક–એ પાંચ પ્રકૃતિએ સિવાય અપ્રમત્ત ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ, સમ્યકત્વ મેહનીય અને છેલ્લાં ત્રણ સંઘયણ એ ચાર પ્રકૃતિ વિના અપૂર્વકરણગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિએ, અને હાસ્યાદિષક વિના અનિવૃત્તિગુણસ્થાનકે ૬૪ પ્રકૃતિએ કદયમાં હોય. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ उदयस्वामित्व ૨૨ શોધે. અહીં નવ ગુણસ્થાનકે હોય છે. ત્યાં માન - ૪, માયા ૪, લાભ ૪ અને જિનનામ-એ તેર પ્રકૃતિ વિના ઘે ૧૦૯ સમ્યફવ, મિશ્ર અને આહારકદ્વિક–એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૫; સૂક્ષ્માત્રિક, આતપ મિથ્યાત્વ અને નરકાસુપૂવીએ છ પ્રકૃતિ વિના સાસ્વાદને ૯ પ્રકૃતિઓ ઉદયમાં હેય. અનન્તાનુબધિ ક્રોધ, સ્થાવર, જાતિચતુષ્ક અને આનુપૂર્વત્રિક-એ નવ પ્રકૃતિ બાદ કરતાં અને મિશ્ર મેળવતાં મિશ્રગુણસ્થાનકે ૯૧ પ્રકૃતિએ, તેમાંથી મિશ્રમેહનીય બાદ કરતાં સમ્યક્ત્વમેહનીય અને આનુપૂવ. ચતુષ્ઠ મેળવતાં અવિરતિગુણસ્થાનકે ૯૫ પ્રકૃતિએ, તેમાંથી અપ્રત્યાખ્યાનાવરણ કોધ, આનુપૂવચતુષ્ક, દેવગતિ, દેવાયુષ, નરકગતિ, નરકાયુષ, વૈક્રિયદ્રિક, દુર્ભાગ, અનાદેય અને અયશ -એ ચાર પ્રકૃતિએ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૧ પ્રકૃતિઓ હોય. તિર્યંચગતિ, તિર્યંચાયુષ, ઉદ્યોત નીચગોત્ર, અને પ્રત્યાખ્યાનાવરણ કેધ–એ પાંચ પ્રકૃતિઓ કાઢતાં અને આહારદ્રિક મેળવતાં પ્રમત્તે ૭૮ પ્રકૃતિએ હેય. ત્યાન– દ્વિત્રિક અને આહારદ્ધિક–એ પાંચ પ્રકૃતિઓ બાદ કરતાં અપ્રમત્તગુણસ્થાનકે ૭૩ પ્રકૃતિએ, સમ્યક્ત્વમોહનીય અને અન્ય ત્રણ સંહનન–એ ચાર પ્રકૃતિએ વિના અપૂર્વકરણ ગુણસ્થાનકે ૬૯ અને હાસ્યાદિષટૂક વિના અનિવૃત્તિ ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. ૨૩-૨૪-૨૫ માન, માયા અને ઢોમ. અહીં, ઉદયસ્વામિત્વ પૂર્વવત્ કહેવું. પરંતુ માન અને માયાકષાયમાર્ગ ઘણાએ નવ ગુણસ્થાનક હોય છે. અને લેભમાર્ગણાએ દશ Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ उदयस्वामित्व ગુણસ્થાનક હોય છે. તેમજ પોતાના સિવાય અન્ય ત્રણ કષાયની બાર પ્રકૃતિએ વર્જવી. જેમકે માન-માણાએ બાકીના ત્રણ કષાયના અનન્તાનુબધ્યાદિ બાર ભેદ અને જિનનામ-એ તેર પ્રકૃતિ સિવાય આઘે ૧૦૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. એવી રીતે બીજા કવા માટે પણ સમજવું. લેભમાગણએ દશમા ગુણસ્થાનકે ત્રણ વેદ જૂન કરતાં સાઠ પ્રકૃતિએ હાય. ૨૬-૨૭ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. અહીં ચોથાથી બારમા સુધી નવ ગુણસ્થાનક હોય છે. સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, આતપ, અનંતાનુબંધિચતુષ્ઠ, જિનનામ, મિથ્યાત્વ અને મિશ્ર એ સેળ પ્રકૃતિ વિના આઘે ૧૦૬ પ્રકૃતિઓ, આહારદ્ધિક સિવાય અવિરતિગુણસ્થાનકે ૧૦૪ અને દેશ-વિરતિ આદિ ગુણસ્થાનકે સામાન્ય ઉદાધિકાર પ્રમાણે ૮૭-૮૧-૭૬૭૨-૬૬-૬૦-પ૯ અને ૫૭ નું ઉદયસ્વામિત્વ જાણવું. ૨૮ અવધિજ્ઞાન ઉપર પ્રમાણે ઉદયસ્વામિત્વ જાણવું, પરંતુ એટલે વિશેષ છે કે પૂર્વોક્ત સેળ પ્રકૃતિ અને તિર્યંચાનુપૂર્વી સિવાય આઘે ૧૦૫ પ્રકૃતિએ હેાય છે પ્રજ્ઞાપના સૂત્રની ટીકાનુસારે અવધિજ્ઞાનીને તિર્યંચાનુપૂવને १ 'सर्वत्र च तिर्यक्षुत्पद्यमानोऽविग्रहेणोत्पद्यते विग्रहे विभागस्य तिर्यक्षु मनुष्येषु च निषेधात्' । यद्वक्ष्यति-"विभगनाणी पंचिं दियतिरिक्खजोणिया मणूसा आहारगा, णो अणाहारगा" इति प्रज्ञा० पद० १८ प० ३८० ॥ અથ :-વિબંગજ્ઞાની તિર્યમાં અવિગ્રહ-ઋજુગતિથી ઉત્પન્ન થાય છે. કારણ કે વિગ્રહગતિમાં વિલંગને તિય ચ અને મનુષ્યમાં નિષેધ છે. સૂત્રમાં કહેવામાં આવશે કે “વિર્ભાગજ્ઞાની પંચેન્દ્રિય તિય અને મનુષ્ય આહારક હોય છે, અનાહારી હોતા નથી.” Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ उदयस्वामित्व ઉદય ન હોય તેમ જણાય છે. આહારદ્ધિક વિના અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૧૩ પ્રકૃતિએ ઉદયમાં હેય. બાકીના ગુણસ્થાનકે મતિજ્ઞાનીની પેઠે જાણવું. અવધિજ્ઞાન કે વિલંગ જ્ઞાન સહિત વકગતિએ તિર્યંચગતિમાં ન ઉપજે, માટે તિર્યંચાનુપૂવને નિષેધ કર્યો છે. પણ ઋજુગતિની અપેક્ષાએ તિર્યંચગતિમાં ઉપજે છે, પરંતુ તે વખતે તેને આનુપૂવીને ઉદય હેતું નથી. ૨૨ મન પર્યા. આ માર્ગણએ પ્રમત્તગુણસ્થાનકથી માંડી બારમા સુધી સાત ગુણસ્થાનક હોય છે. માટે ત્યાં એથે ૮૧, અને પ્રમત્તાદિ ગુણસ્થાનકે ૮૧-૭૯-૭૨-૬૬ ૬૦-૫૯ અને ૫૭ પ્રકૃતિએ ઉદયમાં જાણવી. રૂ૦ વવજ્ઞાન. આ માગણએ તેરમું અને ચૌદમું એ બે ગુણસ્થાનક હેય. ત્યાં સામાન્યતઃ કર અને ૧૨ પ્રકૃતિ અનુક્રમે જાણવી. રૂ–રૂર મતિજ્ઞાન ને જીતાજ્ઞાન. અહીં પ્રથમનાં ત્રણ ગુણસ્થાનક જાણવાં. આહારકદ્ધિક, જિનનામ અને સમ્યકત્વમેહનીય વિના એથે ૧૧૮ અને મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૮, સાસ્વાદન ગુણસ્થાનકે ૧૧૧, અને મિત્રગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિએ ઉદયમાં હોય. રૂરૂ વિમાન. અહીં પણ પૂર્વની પેઠે ત્રણ ગુણસ્થાનક જાણવાં. આહારકદ્ધિક, જિનનામ, સમ્યકત્વ, સ્થાવરચતુષ્ક, જાતિચતુ, આતપ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂવી એ પંદર પ્રકૃતિએ સિવાય આઘે ૧૦૭ પ્રકૃતિએ હેય Page #434 -------------------------------------------------------------------------- ________________ उदयस्वामित्व ૩૮૫ છે. મનુષ્ય અને તિર્યંચમાં વિગ્રહગતિએ વિર્ભાગજ્ઞાન સહિત ન ઉપજે, જુગતિએ ઉપજે. માટે અહીં મનુષ્યાનુપૂવી અને તિય"ચાનુપૂવને નિષેધ કર્યો છે. મિથ્યાત્વગુણસ્થાનકે મિશ્રમેહનીય સિવાય ૧૦૬ પ્રકૃતિ, સાસ્વાદને મિથ્યાત્વ અને નરકાસુપૂવી વિના ૧૦૪ પ્રકૃતિએ, અનન્તાનુબલ્પિચતુષ્ક અને દેવાનુપૂવી ન્યૂન કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ ઉદયમાં હાય. • રૂ૪-રૂક સામાચિવ અને છેવસ્થાપની આ બને ચારિત્રે પ્રમત્તથી આરંભી ચાર ગુણસ્થાનકે હેય છે. ત્યાં સામાન્યથી ૮૧–૭૬–૭૨ અને ૬૬ પ્રકૃતિનું ઉદયસ્વામિત્વ જાણવું. પરિણાવિશુદ્ધિ. અહીં છઠું અને સાતમું એ બે ગુણસ્થાનક હોય છે. ત્યાં પૂર્વોક્ત ૮૧ પ્રકૃતિઓમાંથી આહારદ્ધિક, વેદ, પ્રથમસ હનન સિવાય બાકીના પાંચ સંહનન-એ આઠ પ્રકૃતિએ વિના એશે અને પ્રમત્તે ૭૩ પ્રકૃતિઓ હોય છે. પરિહારવિશુદ્ધિચારિત્રવાળા ચતુર્દશપૂર્વધર ન હોય, તેમજ સ્ત્રીને પરિહારવિશુદ્ધિ ચારિત્ર ન હોય અને વજaષભનારાચસંઘયણવાળાને જ પરિહારવિશુદ્ધિ ચારિત્ર હેય. માટે અહીં પૂર્વોક્ત આઠ પ્રકૃતિએના ઉદયને નિષેધ કર્યો છે. ત્યાનદ્વિત્રિક સિવાય અપ્રમત્તગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિએ ઉદયમાં હોય. રૂ૭ સૂરંપરાગ. અહીં એક દશમું સૂમસંપરાય ગુણસ્થાનક હોય છે. ત્યાં એથે-૬૦ પ્રકૃતિઓને ઉદય જાય. કમ ૨૫ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ उदयस्वामित्व - રૂ૮ ચાલ્યા. અહીં છેલ્લાં ૧૧, ૧૨, ૧૩ અને ૧૪ એ ચાર ગુણસ્થાનક હોય છે. ત્યાં જિનનામ સહિત ઘે ૬૦, જિનનામ વિના ઉપશાતમહે ૫૯, અષભનારાચ અને નારાચ-એ બે સંઘયણ સિવાય ક્ષીણમોહના દ્વિચરમ સમયે ૫૭, નિદ્રાદ્ધિક વિના છેલ્લા સમયે ૫૫, સાગકેવલિ ગુણસ્થાનકે કર અને અગિકેવલિ ગુણસ્થાનકે ૧૨ પ્રકૃતિએને ઉદય હોય છે. રેરાવિરતિઅહીં પાંચમું એક જ ગુણસ્થાનક હોય છે. અને ત્યાં સામાન્યથી ૮૭ પ્રકૃતિએને ઉદય જાણ. ૪૦ વિતિ. આ માર્ગણાએ પ્રથમના ચાર ગુણસ્થાનક હોય છે. ત્યાં જિનનામ અને આહારકટ્રિક એ ત્રણ પ્રકૃતિ સિવાય એઘે ૧૧૯, સમ્યફત્વ અને મિશ્રમેહનીય એ બે પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૧૭, સૂક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી એ છ પ્રકૃતિએ વિના સાસ્વાદને ૧૧૧, અને તાનુબંધિચતુષ્ક, સ્થાવર, જાતિચતુષ્ક અને આનુપૂવત્રિકએ બાર પ્રકૃતિએ બાદ કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિમાં હોય છે. ત્યાં આનુપૂર્વી ચતુષ્ક અને સમ્યફવાહનીય એ પાંચ પ્રકૃતિએ મેળવતાં અને મિશ્રમોહનીય બાદ કરતાં અવિરતિ ગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિએ ઉદયમાં હેય છે. ૪૨ રહ્યુન. અહીં બાર ગુણસ્થાનક હોય છે. એકેન્દ્રિયાદિ જાતિવિક, સ્થાવરચતુષ્ક, જિનનામ, આતપ અને આનુપૂવી ચતુષ્ક-એ તેર પ્રકૃતિ વિના ઓઘે ૧૦૯, આહારદ્ધિક, સમ્યકત્વ અને મિશ્ર–એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૦૫, Page #436 -------------------------------------------------------------------------- ________________ उदयस्वामित्व ૩૮૭ મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૪, અનન્તાનુબલ્પિચતુષ અને ચઉરિન્દ્રિય જાતિ– એ પાંચ પ્રકૃતિ વિના અને મિશ્ર મોહનીય સહિત કરતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦; મિશ્રમેહનીય બાદ કરતાં અને સમ્યકત્વમેહનીયને પ્રક્ષેપ કરતાં અવિરતિગુણસ્થાનકે ૧૦૦, અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, વૈક્રિયદ્વિક, દુર્ભગ, અનાદેય, અયશ, દેવગતિ, દેવાયુષ, નરકગતિ અને નરકાયુષ એ તેર પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિએ હેય. બાકીના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. ૪૨ અવકુતર આ માગણએ પણ બાર ગુણસ્થાનક હોય છે. ત્યાં જિનનામ વિના એથે ૧૨૧; આહારકટ્રિક સમ્યકત્વ અને મિશ્ર–એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ હાય. બાકીના ગુણસ્થાનકે અનુક્રમે ૧૧૧-૧૦૦-૧૦૪-૮૭–૮૧–૭૬-૭૨-૬૬-૬૦–૧૯–અને ૫૭ એ પ્રમાણે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. ૪૩ કવિતા. અહીં ચેથાથી આરંભી બારમા સધી નવ ગુણસ્થાનક હેય. સિદ્ધાંત મતે વિસંગજ્ઞાનીને પણ અવવિદર્શનકહ્યું છે. તેથી તેના મતે પ્રથમના ત્રણ ગુણસ્થાનક પણ હોય, પરંતુ કર્મથના મતે વિલંગજ્ઞાનીને અવવિદન હેતું નથી. તેથી અવધિજ્ઞાનીની પેઠે એથે ૧૦૬, અવિરતિગુણસ્થાનકે આહારદ્ધિક વિના ૧૦૪ પ્રકૃતિઓ હાય. અહીં પ્રજ્ઞાપના સૂત્રના અનુંસારે તિયાનુપૂર્વના ઉદયસહિત એ ૧૦૬ પ્રકૃતિએ જાણવી. આગળના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવ. - ૪૪ વરર. અહીં છેલ્લા બે ગુણસ્થાનક હોય Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ उदयस्वामित्व છે, અને ત્યાં કર અને ૧૨ પ્રકૃતિએને અનુક્રમે ઉદય જાણ. ક–૪૬-૪૭ , નીઝ અને જોત જેરા. અહીં પૂર્વ પ્રતિપન્નની અપેક્ષાએ પ્રથમથી માંડીને છ ગુણસ્થાનક હોય છે. ત્યાં જિનનામ વિના આઘે ૧૨૧ પ્રકૃતિએ હેય. પરંતુ પ્રતિપદ્યમાનની અપેક્ષાએ પ્રથમના ચાર ગુણસ્થાનક હાય છે, તે અપેક્ષાએ આહારદ્ધિક વિના આઘે ૧૧૯ પ્રકૃતિઓ હોય. મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે અનુક્રમે ૧૧૭, ૧૧૧, ૧૦૦, ૧૦૪, ૮૭ અને ૮૧ પ્રકૃતિઓને ઉદય જાણ. ૪૮ તેનોછે. અહીં પ્રથમથી માંડી અપ્રમત્ત સુધી સાત ગુણસ્થાનકે હોય છે. ત્યાં સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, નરકત્રિક, આતપનામ અને જિનનામ એ અગિયાર પ્રકૃતિ વિના એ ૧૧૧, આહારકદ્ધિ, સમ્યકત્વ અને મિશ્રમેહનીય સિવાય મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૭, મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૬, અનન્તાનુબલ્પિચતુષ્ક, સ્થાવરનામ, એકેન્દ્રિય અને આનુપૂવત્રિક-એ નવ પ્રકૃતિ સિવાય અને મિશ્ર મેહનીય સહિત કતાં મિશ્રગુણસ્થાનકે ૯૮, આનુપૂર્વત્રિક અને સમ્યકૃત્વમોહનીયને પ્રક્ષેપ કરતાં અને મિશ્રમેહનીય બાદ કરતાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૧૦૧, અપ્રત્યાખાનાવરણચતુષ્ક, આનુપૂવત્રિક, વૈક્રિયદ્રિક, દેવગતિ, દેવાયુષ, દુર્ભાગનામ, અનાદેય અને અયશ—એ ચૌદ પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૭, પ્રમત્તગુણસ્થાનકે ૮૧, અને અપ્રમત્તે ૭૬ પ્રકૃતિઓ હોય છે. ૪૯ પાન્ડેયા. અહીં સાત ગુણસ્થાનકે હોય છે. ત્યાં સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, નરકત્રિક, જિનનામ અને આતપ 1, અહરિનના એક શિલા સુધી Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ उदयस्वामित्व એ તેર પ્રકૃતિ વિના એઘે ૧૦૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. સનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલેકના દેવેને પધયા હોય છે અને તેઓ મરીને એકેતિયાદિમાં જતા નથી, તથા નરકમાં તે પ્રથમની ત્રણ જ વેશ્યાઓ હોય છે, અને જિનનામને ઉદય શુકલલેશ્યાવાળાને જ હોય છે. માટે સ્થાવરચતુષ્કાદિ તેર પ્રકૃતિઓનું વર્જન કર્યું છે. આહારકઠિક, સમ્યકત્વ મેહનીય અને મિશ્રમેહનીયએ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૫, મિથ્યાત્વાહનીય સિવાય સાસ્વાદને ૧૦૪, અનન્તાનુબંધિચતુષ્ક અને આનુપૂર્વત્રિક–એ સાત પ્રકૃતિ ન્યૂન કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં ૯૮ પ્રકૃતિઓ મિશ્રગુણસ્થાનકે હેય. તેમાંથી મિશ્રમેહનીય બાદ કરીએ તથા આનુપૂર્વત્રિક અને સમ્યક્ત્વમેહનીય મેળવીએ એટલે ૧૦૧ પ્રકૃતિએ અવિરતિગુણસ્થાનકે હોય. તેમાંથી અપ્રત્યા ખાનાવરણચતુ, આનુપૂવત્રિક, દેવગતિ, દેવાયુષ, વૈદિયદ્રિક, દુર્ભાગ, અનાય અને અયશ-એ ચૌદ પ્રકૃતિએ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૭, પ્રમત્ત ૮૧ અને અપ્રમત્તે ૭૬ પ્રકૃતિએ હેય. ૧૦ સુવરયા. અહીં તેર ગુણસ્થાનક છે. ત્યાં સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, નરકત્રિક અને આતપનામ-એ બાર પ્રકૃતિ વિના એથે ૧૧૦ પ્રકૃતિઓ હેય. આહારકટ્રિક, સમ્યકત્વ, મિશ્ર અને જિનનામ–એ પાંચ પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૦૫ પ્રકૃતિએ હેય. મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૪, તેમાંથી અનંતાનુબંવિચતુષ્ક અને આનુપૂવત્રિક કાઢીએ અને મિશ્રમેહનીય મેળવીએ એટલે મિશ્રગુણસ્થાનકે ૯૮, Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ उदयस्वामित्व અવિરતિગુણસ્થાનકે ૧૦૧ અને દેશવિરતિએ ૮૭ પ્રકૃતિઓ હોય છે. આગળના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. વમળ્યું. અહીં ચૌદ ગુણસ્થાનકે હેાય છે અને ત્યાં સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. ૧૨. શમવ્ય. અહીં માત્ર પહલું જ ગુણસ્થાનક હોય છે. ત્યાં સમ્યકત્વ, મિશ્ર, જિનનામ અને આહારકદ્ધિક-એ પાંચ વિના એધે અને મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિએ હેય. વરૂ રૂપરામરાવ. આ માર્ગણાએ ચેથાથી આરંભી અગિઆરમા સુધી આઠ ગુણસ્થાનક હોય છે. સ્થાવર ચતુષ્ક, જાતિચતુષ્ક, અનંતાનુબંધિચતુષ્ક, સમ્યક્ત્વમેહનીય મિશ્રમેહનીય, મિથ્યાત્વમેહનીય, જિનનામ આહારદ્ધિક, આતપનામ અને આનુપૂવચતુષ્ક એ ત્રેવીશ પ્રકૃતિ વિના એધે અને અવિપતિગુણસ્થાનકે ૯૯ પ્રકૃતિએ હોય છે. અન્ય આચાર્યના મતે ઉપશમસમ્યગ્દષ્ટિ આયુષ પૂર્ણ થવાથી મરને અનુત્તર સુર તરીકે ઉપજે, તે વખતે તેને અવિરતિગુણસ્થાનકે દેવાનુપૂર્વાને ઉદય હેય, તે અપેક્ષાએ ઘે અને અવિરતિ ગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિએ હેય. અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, દેવગતિ, દેવાનુપૂર્વી, દેવાયુષ નરકગતિ, નરકાયુષ, વૈકિયશ્ચિક, દુર્ભાગ, અનાદેય, અને યશ—એ ચંદ પ્રકૃતિ વિના દેશવિસતિગુણસ્થાનકે ૮૬ પ્રકૃ. તિઓ હય. તિર્યંચગતિ, તિર્યંચાયુષ, નીચગોત્ર, ઉદ્યોત અને પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક-એ આઠ પ્રકૃતિ વિના પ્રમત્ત ગુણસ્થાનકે ૭૮, ત્યાનદ્વિત્રિક વિના અપ્રમત્ત ગુણસ્થાનકે Page #440 -------------------------------------------------------------------------- ________________ उदयस्वामित्व ૩૯૧ ૭૫, અને છેલ્લાં ત્રણ સંઘયણ વિના અપૂર્વકરણે ૭૨ પ્રકૃતિઓ હોય છે. ત્યાર પછી આગળના ગુણસ્થાનકે અનુક્રમે ૬૦-૬૦–૧૯ પ્રકૃતિએ ઉદયમાં હેય. ૧૪ સાચવખ્યા. અહીં ચેથાથી ચૌદમા સુધી અગીયાર ગુણસ્થાનક હેય. ત્યાં જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, અનંતાનુબંધિચતુષ્ક, આતપ, સમ્યકત્વ, મિશ્ર, મિથ્યાત્વ અને રાષભનારા ચાદિ પાંચ સંઘયણ-એ એકવીશ પ્રકૃતિ વિના એથે ૧૦૧, આહારકદ્ધિક અને જિનનામ-એ ત્રણ પ્રકૃતિ વિના અવિરતિગુણસ્થાનકે ૯૮, અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક, વૈકિયાષ્ટક, નરાનુપૂર્વા, તિર્યંચત્રિક, નીચગેત્ર, દુર્ભાગ, અનાદેય, અયશ અને ઉદ્યોત–એ એકવીશ પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિએ હેય. ક્ષાયિકસભ્ય ગ્દષ્ટિને પાંચમા ગુણસ્થાનકે નીચગાત્રને ઉદય નથી, કારણ કે પાંચમાં ગુણસ્થાનકથી મનુષ્યને ઉચ્ચગોત્રને ઉદય હોય છે અને છે, અને તે ગુણસ્થાનકે વર્તતે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ મનુષ્ય જ હોય છે. તેથી અહીં નીચગોત્રના ઉદયનું વર્જન કર્યું. યદ્યપિ ક્ષાયિસમ્યગ્દષ્ટિને વજષભનારાચ સંઘયણ સિવાય બીજા પાંચ સંઘયણના ઉદયને નિષેધ કર્યો છે, પરંતુ ભવિષ્યમાં થનારા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દુપસહ સૂરિને કયું સંઘયણ માનવું? માટે આ વાત વિચારણીય છે. પ્રત્યાખ્યાનાવરણચતુક કાઢી આહારકદ્રિક મેળવતાં પ્રમત્તગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિઓ હોય. ત્યાદ્વિત્રિક અને આહારકદ્ધિક-એ પાંચ પ્રકૃતિ વિના અપ્રમત્ત ગુણસ્થાનકે ૭૦, અપૂર્વકરણે ૭૦, હાસ્યાદિ છ પ્રકૃતિ વિના અનિવૃત્તિ ગુણસ્થાનકે ૬૪, Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ उदयस्वामित्व વેદત્રિક અને સ’જ્વલનત્રિક-એ છ પ્રકૃતિ વિના સૂક્ષ્મસ'પરાયે ૫૮, સ’જ્વલન લાભ વિના ઉપશાંતમેહે પ૭, ક્ષણમે;હના દ્વિચરમ સમય સુધી ૫૭, નિદ્રા અને પ્રચલા વિના છેલ્લા સમયે ૫૫, સચેાગિ કેવલિગુણસ્થાનકે ૪૨ અને ચાગગુણસ્થાનકે ૧૨ પ્રકૃતિ ઉદ્દયમાં હાય છે. P ૧. ક્ષાચોવમિસભ્ય. અહીં' ચેાથાથી સાતમાં સુધી ચાર ગુણસ્થાનક છે. મિથ્યાત્વ, મિશ્ર, જિનનામ, જાતિચતુષ્ટ, સ્થાવર ચતુષ્ટ, આતપ અને અનંતાનુખ 'ધિ— ચતુષ્ટ-એ સાળ પ્રકૃતિ વિના આઘે ૧૦૬, આહારકદ્વિક વિના અવિરતિગુણસ્થાનકે ૧૦૪, દેશવિરતિગુણસ્થાનકે ૮૭, પ્રમત્તે ૮૧, અને અપ્રમત્તે ૭૬ પ્રકૃતિના ઉદય જાણવા. ૧૬ મિશ્રણચત્ત્વ. અહીં” એક ત્રીજું મિશ્રગુણસ્થાનક હાય છે અને ત્યાં સેા પ્રકૃતિના ઉદય હાય. ૭ સાવાના. અહી એક બીજું સાસ્વાદન ગુણસ્થા નક હાય છે અને ત્યાં ૧૧૧ પ્રકૃતિને ઉદય હોય. ૧૮ નિશ્ચાય. અહો. પ્રથમ ગુરુસ્થાનક હોય અને ત્યાં મહારકદ્ધિક, જિનનામ, સમ્યક્ત્વ અને મિશ્ર-એ પાંચ પ્રકૃતિ વિના ૧૧૭ પ્રકૃતિના ઉદય હોય. ૧૬ 'ફ્રી. અહી ચૌદ ગુણસ્થાનક હોય. દ્રવ્યમનના સબધથી કેવલજ્ઞાનીને સજ્ઞી કહ્યા છે. માટે સ`જ્ઞીને ચૌદ ગુણસ્થાનક હોય, પરંતુ જો મતિજ્ઞાનાવરણના ક્ષચેાપશમજન્ય મનનપરિણામરૂપ ભાવમનના સબંધથી સ'જ્ઞી કહીએ તે આ માણાએ ખાર ગુણસ્થાનક હાય, ત્યાં સ્થાવર, સૂક્ષ્મ, Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૭ उदयस्वामित्व સાધારણ, આતપ અને જાતિચતુષ્ઠ-એ આઠ પ્રકૃતિ વિના એથે ૧૧૪ પ્રકૃતિ હેય. પરંતુ જે ભાવમનના સંબંધથી સંજ્ઞી કહીએ તે સંજ્ઞીમાર્ગણએ જિનનામને ઉદય ન હોય, તેથી તેને બાદ કરતાં ઓછું ૧૧૩ પ્રકૃતિ હોય. આહારકક્રિક, સમ્યકૃત્વ અને મિશ્ર એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૦૯, અપર્યાપ્તનામ, મિથ્યાત્વ અને નરકાનુપૂર્વીએ ત્રણ પ્રકૃતિ વિના સાસ્વાદને ૧૦૬ પ્રકૃતિએ હેય. અનન્તાનુબન્ધિચતુષ્ક અને આનુપૂવત્રિક-એ સાત પ્રકૃતિ સિવાય અને મિશ્રમેહનીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ હેય. અને અવિરતિ આદિ ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. ૬૦ કdશી. અહીં પ્રથમના બે ગુણસ્થાનકે હોય છે. ત્યાં વૈક્રિયાષ્ટક, જિનનામ, આહારદ્રિકસમ્યક્ત્વ, મિશ્ર, ઉચ્ચગોત્ર, સ્ત્રીવેદ અને પુરુષવેદ એ સોળ પ્રકૃતિ વિના એથે અને મિથ્યાત્વે ૧૦૬ પ્રકૃતિઓ હેય. તેમાંથી સૂફમત્રિક, આતપ, ઉદ્યોત, મનુષ્યત્રિક, મિથ્યાત્વ, પરાઘાત, ઉછુવાસ, સુસ્વર, દુઃસ્વર, શુભવિહાયોગતિ અને અશુભવિહાગતિ એ પંદર પ્રકૃતિ વિના સાસ્વાદને ૯૧ પ્રકૃતિએ હોય છે. સપ્તતિમાં ઉદયસ્થાનકમાં અસંજ્ઞીને આશ્રયી છે સંઘયણ અને છ સંસ્થાનના ભાગ ર્યા છે. તેથી તેને છે સંઘયણ અને છ સંસ્થાનની પ્રકૃતિએ તેમજ સુભગ, આદેય અને શુભવિહાગતિને ઉદય પણ હોય છે. ૬૨ આહાર. અહીં તેર ગુણસ્થાનક હોય. આનુપૂર્વી – ચતુષ્ક વિના એધે ૧૧૮, આહારદ્ધિક, જિનનામ, સમ્યક Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ उदयस्वामित्व ત્વમોહનીય અને મિશ્રમેહનીય—એ પાંચ પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૩, સૂક્ષ્મત્રિક, આતપ અને મિથ્યાત્વ-એ પાંચ પ્રકૃતિ સિવાય સાસ્વાદને ૧૦૮, તેમાંથી અનંતાનુબંધિચતુષ્ક, સ્થાવરનામ અને જાતિચતુષ્ક–એ નવ પ્રકૃતિ બાદ કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિશગુણસ્થાનકે ૧૦૦, તેમાંથી નિંગ્રમેહનીયને કાઢી સમ્યકત્વમેહનયને પ્રક્ષેપ કરતાં અવિરતિગુણસ્થાનકે ૧૦૦, અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક, વૈક્રિયદ્રિક, દેવગતિ, દેવાયુષ, નરકગતિ, નરકાયુષ, દુર્ભગ, અનાય, અને અયશ-એ તેરે પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિએ હેય. આગળના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. દર અનાદર. આ માણાએ ૧-૨-૪–૧૩ અને ૧૪ મું-એ પાંચ ગુણસ્થાનક હોય છે. ત્યાં દારિકટ્રિક, વૈક્રિયદ્ધિક, સંહનનષટૂક, સંસ્થાનષક, વિહાગતિદ્ધિક, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રત્યેક સાધારણ, સુસ્વર, દુઃસ્વર, આહારકદ્રિક, મિશ્રમેહનીય અને નિદ્રાપંચક એ પાંત્રીશ પ્રકૃતિ વિના એધે ૮૭, જિનનામ અને સમ્યકૃત્વમેહનીય-એ બે પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૮૫, સૂક્ષ્મ, અપર્યાપ્ત, મિથ્યાત્વ અને નરકત્રિક એ છે પ્રકૃતિ સિવાય સાસ્વાદને ૭૯ પ્રકૃતિએ હોય છે. મિશ્રગુણસ્થાનકે કેઈ અનાહારકન હેય. અનંતાનુબન્ધિચતુ, સ્થાવર, અને જાતિચતુષક-એ નવ પ્રકૃતિ વિના અને સમ્યક્ત્વમોહનીય અને નરકત્રિક-એ ચાર પ્રકૃતિએ મેળવતાં અવિરતિગુણસ્થાનકે Page #444 -------------------------------------------------------------------------- ________________ उदयस्वामित्व ૩૯૫ ૭૪ પ્રકૃતિએ હાય. વીચિતુષ્ટ, તેજસ, કામ ણુ, અગુરુલઘુ, નિર્માણુ, સ્થિર, અસ્થિર, શુલ, અશુભ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, જિનનામ, ત્રસત્રિ, સુભગ, આદેય, યશ, મનુષ્યાયુષ, વેદનીયદ્ધિક અને ઉચ્ચગેાત્ર–એ પચીશ પ્રકૃતિએ તેરમા સાગિ ગુરુસ્થાનકે કે લિસમુદ્ઘાત કરતાં ત્રીજા, ચેાથા અને પાંચમા સમયે ઉદયમાં હોય. ત્રસત્રિક મનુષ્ય ગતિ, મનુષ્યાયુષ, ઉચ્ચગેાત્ર; જુિનનામ, સાતા કે અસાતા– માંથી એક વેદનીય, સુભગ, આદેય, યશ અને પચેન્દ્રિય જાતિ એ બાર પ્રકૃતિએ ચૌદમા ગુણસ્થાનકે ઉદયમાં હોય. મહી સર્વત્ર ઉદયમાં ઉત્તર વૈક્રિયની વિવક્ષા કરી નથી. સિદ્ધાન્તમાં પૃથિવી, અપૂ અને વનસ્પતિને સાસ્વાદન કહ્યું નથીં. સાસ્વાદનીને મતિશ્રુતજ્ઞાની કહ્યાં છે, વિભગજ્ઞાનીને અવિધ. દર્શોન કહ્યુ છે, તથા વૈક્રિયમિશ્ર અને માહારમિશે. ઔદ્યારિક મિશ્ર કહ્યુ` છે, પણ તે કમ ગ્રન્થમાં વિવક્ષિત નથી . उदयस्वामित्व समाप्त Li Page #445 -------------------------------------------------------------------------- ________________ उदीरणास्वामित्व. ઉદયસમયથી આરંભી એક આવલિકા સુધીના કાળને ઉદયાવલિકા કહે છે. ઉદયાવલિકા પ્રવિષ્ટ કમ પુદગલને કઈ પણ કરણ લાગુ પડતું નથી ઉદયાવલિકાની બહાર રહેલા કર્મપુદ્ગલેને ઉદયાવલિકાગત કર્મ પુદ્ગલ સાથે મેળવી ભોગવવાં તેને ઉદીરણું કહે છે. જે જાતના કર્મને ઉદય હેય તે જાતના કર્મની જ ઉદીરણ થાય છે, એટલે સામાન્ય રીતે જે માર્ગણામાં જે ગુણસ્થાનકે જેટલી કર્મપ્રકૃતિએને ઉદય હેય છે, તે માર્ગણામાં તે ગુણસ્થાનકે તેટલી પ્રકૃતિએની ઉદીરણા પણ હોય છે. જ્યાં સુધી તેને ઉદય ચાલુ રહે છે ત્યાં સુધી તેની ઉદીરણા પણ હોય છે, પણ તેમાં એટલે વિશેષ છે કે જે કર્મપ્રકૃતિને જોગવતાં તેના સત્તામાં માત્ર એક આવલિકા કાળમાં ભેગવવા ગ્ય કર્મ પગલે બાકી રહે ત્યારે તેની ઉદીરણે થતી નથી. અર્થાત ઉદયાવલિકા પ્રવિષ્ટ કર્મ ઉદીરણા ગ્ય રહેતું નથી. તથા શરીરપયાપ્તિ પૂર્ણ થયા પછી જ્યાં સુધી ઇંદ્રિય પર્યાપ્ત પૂરી ન થાય ત્યાં સુધી પાંચ નિદ્રાની ઉદીરણા થતી નથી, તેને કેવળ ઉદય જ પ્રવર્તે છે. છઠ્ઠા ગુણસ્થાનકથી આગળ મનુષ્પાયુષ, સાતા અને અસાતા વેદનીય કર્મની તવાગ્ય અધ્યવસાયના અભાવે ઉદીરણા થતી નથી, કેવળ ઉદય જ હોય છે. તથા ચૌદમાં ગુણસ્થાનક યુગના અભાવે કે પણ પ્રકૃતિની ઉદીરણું હેતી નથી, કેવળ ઉદય જ પ્રવર્તે છે. उदीरणास्वामित्व समाप्त. Page #446 -------------------------------------------------------------------------- ________________ सत्तास्वामित्व. આવશ્યક અને ઉપયોગી હેવાથી ઉદયસ્વામિત્વની પેઠે ૬૨ ઉત્તર માર્ગણાસ્થાનકને વિષે ઉત્તર પ્રવૃતિઓની સત્તાનું કથન કરવું પ્રસ્તુત છે. અહીં સત્તાધિકારમાં ૧૪૮ પ્રકૃતિએ વિવક્ષિત છે. ૨-૨ રાત્તિ અને સેવાતિ. આ બન્ને માર્ગણાએ અનુક્રમે દેવાયુષ અને નરકાયુષ સિવાય ૧૪૭ પ્રકૃતિએની સત્તા હોય. કારણ કે નરકગતિમાં દેવાયુષની સત્તા ન હોય અને દેવગતિમાં નરકાયુષની સત્તા ન હોય. મિથ્યાત્વગુણસ્થાનકે દેવગતિમાં જિનનામની સત્તા ન હોય પણ નરકગતિમાં હેય માટે દેવગતિમાં મિથ્યાત્વગુણસ્થાનકે ૧૪૬ અને નરકગતિમાં ૧૪૭ પ્રકૃતિએની સત્તા હેય. બીજા અને ત્રીજા ગુણસ્થાનકે જિનનામકર્મ સિવાય ૧૪૯ પ્રકૃતિઓની સત્તા હોય. અવિરતિગુણસ્થાનકે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને અનન્તાનુબધિચતુષ્ક, સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મેહનીય અને બે આયુષ–એ. નવ પ્રકૃતિ વિના ૧૩૯ પ્રકૃતિઓની સત્તા હેય. ઔપશમિક અને ક્ષાપથમિક સમ્યગ્દષ્ટિને એક આયુષ સિવાય ૧૪૭ પ્રકૃતિએની સત્તા હોય છે. કારણ કે નારકને દેવાયુષ અને તેને નારકાયુષ સત્તામાં ન હોય ક્ષાયિક સમ્યગ્દષ્ટિને તિર્યંચાયુષ પણ સત્તામાં ન હોય. - રૂ. મનુષ્યજાતિ. અહીં આઘે અને મિથ્યાત્વે ૧૪૮ પ્રકૃતિઓની સત્તા હોય છે, બીજે અને ત્રીજે ગુણસ્થાનકે જિનનામ સિવાય ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હોય છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ सत्तास्वामित्व અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ (અચરમશરીરી) ચારિત્રમેહના ઉપશમને તિય“ચાયુષ, નરકાયુષ, અનન્તાનુબંધિચતુષ્ક અને દર્શનમોહનીયત્રિક એ નવ પ્રકૃતિઓ વિના ૧૩૯ પ્રકૃતિએ સત્તામાં હોય છે. અને ચરમશરીરી ચારિત્રહના ઉપશમક ઉપશમસમ્યગ્દષ્ટિને અનન્તાનુબપિચતુકની વિસંયેજના કર્યા બાદ ત્રણ આયુષ સિવાય એકસે એકતાલીશ પ્રકૃતિમાં સત્તામાં હેય. સાપશમિકસમ્યગ્દષ્ટિ જે ભવિષ્યમાં ક્ષપકશ્રેણિને પ્રારંભ કરશે એવા ચરમશરીરીને નરકાયુષ, તિર્યંચાયુષ અને દેવાયુષ–એ ત્રણે પ્રકૃતિ સિવાય એકસો પીસ્તાલીશની સત્તા હોય છે અને અનંતાબધિચતુષ્ક તથા દર્શનમેહનીયત્રિક- એ સાત પ્રકૃતિને ક્ષય કર્યા પછી એકસો આડત્રીશ પ્રકૃતિઓની સત્તા હોય છે. ભવિષ્યમાં ઉપશમ શ્રેણિના પ્રારંભક ઉપશમસમ્યગ્દષ્ટિને (અચરમ શરીરીને ) નરક અને તિર્યંચાયુષ સિવાય ૧૪૬ પ્રકૃતિઓની સત્તા હોય છે. અને અનન્તાનુબધિતુકની વિસંયેજના કર્યા પછી ૧૪૨ પ્રકૃતિઓની સત્તા હોય છે. દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત– એ ત્રણ ગુણસ્થાનકે ઉપશમણિ અને પકણિને આશ્રયી ચોથા ગુણસ્થાનક પ્રમાણે સત્તા હેય. અપૂર્વકરણ ગુણસ્થાનકે ચારિત્રમેહના ઉપશમક ઉપશમસમ્યગ્દષ્ટિને આશ્રયી અનંતાનુબધિચતુષ્ક, તિર્યંચાયુષ અને નરકાયુષ એ છ પ્રકૃતિ વિના એક બેંતાળીશ પ્રવૃતિઓ સત્તામાં હોય. ચારિત્રમેહના ઉપશમક સાયિક સમ્યગ્દષ્ટિને Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ રાત્રિ આશ્રયી દશનસપ્તક, નાયુષ અને તિર્યંચાણુર જિના ૧૩૯ પ્રકૃતિઓની સત્તા હેય. અને ક્ષપબ્રેણિને આશ્રયી પૂર્વે કહ્યા પ્રમાણે એકસો આડત્રીશ પ્રકૃતિઓની સત્તા હેચ છે. અનિવૃત્યાદિ ગુણસ્થાનકે બીજા કર્મગ્રન્થમાં કહેલા સત્તાધિકાર પ્રમાણે અહી જાણી લેવું. જ નિર્ચારિ. અહીં એશે તથા મિથ્યાત્વ, સાસ્વાદન અને મિત્રગુણસ્થાનકે જિનનામ સિવાય ૧૪૭ પ્રકૃતિની સત્તા હેય છે. અવિરતિગુણસ્થાનકે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને દશનસપ્તક, નરકાયુષ અને મનુષ્યાયુષ સિવાય ૧૩૮, અને ઉપશમ સમ્યગ્દષ્ટિ તથા શાપથમિક સમ્યગ્દષ્ટિને જિનનામ સિવાય એકસે સુડતાલીશ પ્રકૃતિએની સત્તા હોય છે. દેશવિરતિ ગુણસ્થાનકે પશમિક અને ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિને જિતનામ સિવાય ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હેય છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ તિર્યંચે અસંખ્યાત વર્ષના આયુષ વાળા જ હોય છે, અને તેને દેશવિરતિ ગુણસ્થાનક હોતું નથી. ૧-૮ ઉત્તિર અને વિજેન્દ્રિય એવે, મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણસ્થાનકે જિનનામ, દેવાયુષ અને નાયુષ સિવાય એક પીસતાળીસ પ્રકૃતિએની સત્તા હોય છે, પરતુ સાસ્વાદન ગુણસ્થાનકે આયુષને બધ ન થાય એ અપેક્ષાએ મનુષ્પાયુષ સિવાય ૧૪૪ પ્રકૃતિઓની સત્તા હોય છે જિ. આ માર્ગણાએ મનુષ્ય પ્રમાણે સત્તા - જાણવી. ૨૦-૨૨ પૃથિવીચ, અવાજ અને વનસ્પરિવાર. આ ત્રણ માગંણાએ એકેન્દ્રિયમાણુ પ્રમાણે સત્તા જાણવી. Page #449 -------------------------------------------------------------------------- ________________ सत्तास्वामित्व ૨૩-૨૪ તેનારાંચ અને વાયુજાય. અહીં એશે અને મિથ્યાત્વગુણસ્થાનકે જિનનામ. વાયુષ નરકાયુષ અને મનુષ્પાયુષ એ ચાર પ્રકૃતિ વિના ૧૪૪ પ્રકૃતિએ સત્તામાં હાય. ૨૫ ત્રણવાવઅહીં મનુષ્યગતિ માર્ગણા પ્રમાણે સત્તા જાણવી. ૨૬-૨૮ મનોચા, વરનોરા અને વાયો. આ ત્રણ માર્ગણાએ મનુષ્યની પેઠે તેર ગુણસ્થાનક સુધી સત્તાસ્વામિત્વ જાણવું. ૨૨-૨૪ ત્રણ વેદ, શોધ, માન અને માયા. આ છે માર્ગણુએ મનુષ્યગતિમાર્ગણ પડે નવ ગુણસ્થાનક સુધી સત્તા જાણવી. ૨૧ જોમ અહી મનુષ્યની પેઠે દશ ગુણસ્થાનક સુધી સત્તા જાણવી. ૨૬-૨૮ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. આ ત્રણ માર્ગણાએ મનુષ્યગતિમાર્ગનું પ્રમાણે ચેથાથી માંડી બારમાં ગુણસ્થાનક સુધી સત્તાસ્વામિત્વ જાણવું. ૨૨ માર્ચવજ્ઞાન. અહીં એશે તિર્યંચાયુષ અને નરકાયુષ સિવાય ૧૪૬ પ્રકૃતિઓની સત્તા હોય, અને તેને છઠ્ઠા ગુણસ્થાનકથી આરંભી બારમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિમાર્ગણા પ્રમાણે સત્તાસ્વામિત્વ જાણવું રૂ. વજ્ઞાન. અહીં મનુષ્યગતિની પેઠે છેલ્લાં બે ગુણસ્થાનકે સત્તાસ્વામિત્વ જાણવું. Page #450 -------------------------------------------------------------------------- ________________ सत्तास्वामित्व ૪૦૧ રૂ–રૂરૂ મચજ્ઞાન, કુતજ્ઞાન વિજ્ઞાન. ત્રણ અજ્ઞાન માણાએ એશે અને મિથ્યાત્વે ૧૪૮ની સત્તા હેય. બીજા અને ત્રીજા ગુણસ્થાનકે જિનનામ સિવાય ૧૪૭ ની સત્તા હોય. ( રૂ૪-રૂક સામચિવ અને છેવસ્થાપની. આ બે માગણએ ઓથે ૧૪૮ પ્રકૃતિએની સત્તા હેય, અને તેને છઠ્ઠા ગુણસ્થાનકથી આરંભી નવમા ગુણસ્થાનક સુધી મનપર્યાવજ્ઞાન માર્ગણની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું. રૂદ પટ્ટિારિસૃદ્ધિ. અહીં છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે ઉપર પ્રમાણે સત્તાસ્વામિત્વ જાણવું.' રૂ૭ સૂક્ષ્મપરા. અહીં એ તિર્ય ચાયુષ અને નરકાયુષ સિવાય ૧૪૬ પ્રકૃતિએની સત્તા હેય છે. અથવા અનન્તાનુબધિચતુષ્કની વિસંજના કરનારને અનંતાનુ અધિચતુષ્ક, તિર્યંચાયુષ અને નરકાયુષ એ છે પ્રકૃતિ વિના ૧૪૨ની સત્તા હોય. - રૂ૮ થથાચાર. અહીં અગીઆરમાથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધી સત્તાસ્વામિત્વ મનુષ્યગતિમાર્ગની પેઠે જાણવું. રૂ૫ રેરાવિત્તિ. અહીં ઓથે ૧૪૮ પ્રકૃતિએની સત્તા હેય, તેને એક પાંચમું ગુણસ્થાનક હોય છે અને ત્યાં મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું. - ૪૦ કિરિ. અહીં પ્રથમથી ચાર ગુણસ્થાનક સુધી સત્તા મનુષ્યની પેઠે જાણવી. કેમ. ૨૨ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ सत्तास्वामित्व ક-ર ઠુલ ર, કાજકુવર આ અને માર્ગ ણાએ પ્રથમથી બાર ગુણસ્થાનક સુધી સત્તાસ્વામિત્વ મનુષ્યગતિની પેઠે જાણવું. કરૂ અવધિન. અહીં અવધિજ્ઞાન પ્રમાણે સત્તસ્વામિત્વ જાણવું. ૪૪ ના કેવલજ્ઞાનમાર્ગણ પ્રમાણે સત્તાસ્વામિત્વ જાણવું. કપ થી ૪૭ ડા, નીઝ અને જોયા . આ ત્રણ માણાએ પ્રથમથી માંડી છઠ્ઠા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિ પ્રમાણે સત્તાસ્વામિત્વ જાણવું. - ૪૮-૪૧ તેનો અને પદ્મઢેરા. પ્રથમથી સાતમા ગુથસ્થાનક સુધી મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું. ૫૦ વહેચા. પ્રથમથી માંડી ૧૩ મા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિની પેઠે સત્તા જાણવી. પ મઘ. મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું પર અમથ, એથે અને મિથ્યાત્વ ગુણસ્થાનકે જિનનામ, આહારકચતુક, સમ્યકત્વ અને મિત્રમેહનીય એ સાત પ્રકૃતિ વિના ૧૪૧ પ્રકૃતિઓની સત્તા હેય. પ૩ નરામિકસભ્યત્વ. ચેથાથી અગીયારમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિની પેઠે સત્તાવામિત્વ જાણવું. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૦ सत्तस्वामित्व જ ગનિરખ્યા. અહીં ચેથાથી સાતમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિની પિઠ સત્તાસ્વામિત્વ જાણવું. ૧૫ સચિવાચવવું. અહીં અનન્તાનુબલ્પિચતુષ્ક અને દર્શનમોહનીયત્રિક એ સાત પ્રકૃતિ સિવાય મારે ૧૪૧ પ્રકૃતિઓની સત્તા હોય અને ત્યાં ચોથાથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધી ચાયતિની પેઠે સત્તાવામિત્ર જાણવું. વ૬ મિશ્રણ . અને ત્રીજા ગુણસ્થાનકે જિન નામ સિવાય એકસે સુડતાલીશ પ્રકૃતિઓની સત્તા હેય. વ૭ સાવરક્યાત. અહી એથે અને અને બોજા ગુણસ્થાનકે જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હેય. વ૮ મિસ્થાવ. અહીં એશે અને મિથ્યા ૧૪૮ - પ્રકૃતિઓની સત્તા હોય. - રશી. પ્રથમથી આરંભી તેરમા ગુણસ્થાનક સુધી. મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું. અહીં કેવલજ્ઞાનીને દ્રવ્યમનના સંબન્યથી સંજ્ઞા કહ્યા છે, જે ભાવ મનની અપેક્ષાએ સંજ્ઞી કહેવામાં આવે તે તેને બાર ગુણસ્થાનક હેય. ૬૦ ગણી. અહીં એધે અને મિથ્યાત્વે જિનનામ સિવાય ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હોય. અને સાસ્વાદન Page #453 -------------------------------------------------------------------------- ________________ सत्तास्वामित्व ગુજીસ્થાનકે નરકાયુષ સિવાય ૧૪૬ પ્રકૃતિની સત્તા હોય, પરન્તુ અહી અપર્યાપ્તાવસ્થામાં દેવાયુષ અને મનુષ્યાયુષના બન્યા કાઈ સ'ભવતા નથી, માટે તે અપેક્ષાએ ૧૪૪ પ્રકૃતિની સત્તા હાય. ४०४ ૬૬. હ્રા. પ્રથમથી માંડી તેમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિમાગણુાની પેઠે સત્તાસ્વામિત્વ જાણ્યુ. દૂર બનાહારશે. આ માગ ાએ પહેલ, બીજું', ચેાથુ', તેરમુ અને ચૌદમુ એ પાંચ ગુણસ્થાનક હોય અને ત્યાં મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું. सन्तस्वामित्व समाप्त. Page #454 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પ્રાપ્તિ સ્થાને નાનાલાલ ઘેલાભાઈ સેવંતિલાલ વી. જૈન 22, જુની પોપટલાલની ચાલ, 20, મહાજન ગલી, 30-32, રાનડે રેડ પહેલા માળે, મુબઈ–દાદર ઝવેરી બજાર, પીન-૪૦ 0028 મુંબઈ-૪૦ 0 0 0 2 સરસ્વતી પુસ્તક ભંડાર - પાર્શ્વનાથ પુસ્તક ભંડાર હાથી ખાના, રતનપોળ, ફુવારા સામે, અમદાવાદ-૩૮૦ 0 0 1 સિદ્ધગિરિ ભોજનશાળા સામે, તળેટી રોડ, પાલીતાણા-૩ ૬૪ર૭૦ આટલુ ધ્યાનમાં રાખી (1) પુસ્તકને નીચે જમીન ઉપર ન મૂકવું. તથા કટાસણા ઉપર, ચરવાળા ઉપર કે પગ ઉપર મૂકીને ભણવું કે વાંચવું નહિ. (ર) પુસ્તક ફાટી જાય તે પણ રદીમાં ન વેચવું'. નવું બાઈડીંગ કરાવીને ઉપયોગમાં લેવું. (3) જરૂર ન હોય તો પુસ્તક જ્ઞાનભંડારમાં આપવું કે કે ઈને ભણવા આપવું, પણ રદ્દીમાં ન વેંચવું. (4) પુસ્તક ફાટી (2) કે પ્રેત્ર ન થાય તેની કાળજી રાખવી (5) ધાર્મિક , આ ભવમાં અને | ભવાંતરમાં (6) છાપા, મારિ . ગરે પણ જ્ઞાનરૂપ હોવાથી જ અરિહંત પ્રીન્ટીંગ પ્રેસ, દરિયાપુર અમદાવાદ ફેન-૩૮૭૮૦૯ નાના નાના બર)