________________
કમ સ્તવ વવેચનસહિત
વિવેચનઃ—જેએ કર્મોના ક્ષય કરી આ જ મનુષ્ય ભવમાં મેક્ષે જશે તે ક્ષપક કહેવાય છે. તેને ૧૪નસપ્તકના ક્ષય કર્યો પૂર્વે અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત –એ ચાર ગુણસ્થાનકે નરકાયુષ, તિય ચાયુષ, અને દેવાયુષ વિના એકસો પીસતાર્લીશ પ્રકૃતિએ સત્તામાં હોય છે, કારણ કે તેને આ મનુષ્યભવમાં ખીજા કાઇપણુ આયુષને બંધ થતા નથી. અનન્તાનુન્ધિચતુષ્ક, સમ્યક્ત્વમેાહનીય, મિશ્ર માહનીય અને મિથ્યાત્વમેહનીયન ક્ષય કર્યાં બાદ અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી માંડીને અનિવૃત્તિ બાદરગુણસ્થાનકના પ્રથમ ભાગ સુધી એકસા આડત્રીશ પ્રકૃતિએની સત્તા હોય છે. અર્થાત્ અનિવૃત્તિમાદર ગુરુસ્થાનકના અન્તર્મુહૂત કાલના નવ ભાગ કરવા, તેમાં તેના પ્રથમ ભાગ સુધી એકસેા આડત્રીશ પ્રકૃતિએની સત્તા હાય છે.
હવે અનિવૃત્તિમાદરગુણસ્થાનકના બીજા આદિ ભાગે કેટલી પ્રકૃતિએની સત્તા હાય તે જણાવે છેઃ-થાય-તિ-િનિથા-થવ૬૫–થીળતિને- વિજ -સાદ્દાર' सोलखओ दुवीस सय, बियंसि बिय-तियकसायंतो ॥ २८ ॥ તયામુ ૧૩વસ-તે-ચાર-જી-૫ળ-૨૩-તયિસય ક્રમમાં ।। નવુ-રૂસ્થિ-દ્દાસછળ-જુ સ-થિજો-મય-માયવોરા
?
૨૬
સ્થાવર-તિન-નિયા-તપદ્રિ-રહ્યાદ્રિ--વિજજી–સાપારગમ્ |
૧ ચે ચા ગુણુસ્થાનકથી આર ભી સાતમા ગુણસ્થાનક પર્યાંન્ત દન સપ્તકના ક્ષય છે.