________________
સત્તા
षोडशक्षयो द्वाविंशं शतं द्वितीयांशे द्वितीय
૨૬૭
તૃતીયષાચાન્તઃ ॥૨૮૫]
[તૃતીયાતિષ-ચતુર શ-ત્રયોના દાવા-ષટ્-વચ-ચતુરુવિત્રशतं क्रमशः ।
નવુ સ–સ્રી હાયવ-પુ સ-તુર્યોધ-મ†-માયાક્ષચ।રા] અથ :—[થાવર-તિ-િનિયા-વર્તુળ-] સ્થાવરદ્ધિક, તિય દ્રિક, નરકદ્ધિક, આતપદ્ધિક, [થોતિન−] થીણદ્વિત્રિક, [શ-વિજ -સાદાર] એકેન્દ્રિયજાતિનામ, વિકલેન્દ્રિયજાતિ નામ અને સાધારણનામ-એ [જ્ઞાહસ્રો] સાલ પ્રકૃતિના ક્ષય થાય એટલે [વિયત્ત] (અનિવ્રુત્તિકરણના) બીજા ભાગે[ ુવાસવ] એકસા ભાવીશ પ્રકૃતિ સત્તામાં હાય. ત્યાં [ત્રિય-તિયજ્ઞનાયતો] બીજા અને ત્રીજા કષાયાના અંત થાય.
(નવુ-સ્થિ-હાર્ઇશ-પુ સ-તુરિય-જોઢ-મય-માયલો) નપુંસકવેદ, સ્રીવેદ, હાસ્યષદ્રક, પુરુષવેદ, ચતુ-સજ્વલન ક્રોધ, માન, અને માયાનેા ક્ષય થાય એટલે ( તથાસુ ) અનિવૃત્તિકરણના તૃતીયાદિ ભાગાને વિષે (મલો ) અનુક્રમે ( ચત્ત-તેર-વાર-છ-પળ-૨૩-તિ યજ્ઞય) એકસા ચૌક, એકસેા તેર, એકસેા ભાર, એકસો છુ, એકસે પાંચ એકમેા ચાર અને એકસે ત્રણ પ્રકૃતિએ સત્તામાં હોય છે.
વિવેચનઃ—અનિવૃત્તિગુણસ્થાનકના પ્રથમ ભાગે એકસે આડત્રીશ પ્રકૃતિએ સત્તામાં હોય છે. ત્યાં સ્થાવરનામ, સૂદ્દમનામ, તિ ચગતિ, તિય ચાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, આતપનામ, ઉદ્યોતનામ, થીશુદ્ધિ, નિદ્રાનિદ્રા,
THE
* ‘આવશ્યકચૂર્ણિમાં આતપનામ અને ઉદ્યોતનામને બદલે અપર્યાપ્તનામ અને અશુભવિહાયેાગતિ ગ્રહણ છે. તથા આતપ અને