SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ક્રમ સ્તન વિવેચનસહિત પ્રચલાપ્રચલા, એકેન્દ્રિયજાતિ,એઇન્દ્રિયજાતિ, તૈઇન્દ્રિયજાતિ, ચઉન્દ્રિયજાતિ અને સાધારણનામ-એ સાળ પ્રકૃતિએની સત્તા વિચ્છિન્ન થાય એટલે અનિવૃત્તિકરણના બીજા ભાગે એકસે ખાવીશ પ્રકૃતિ સત્તામાં હોય. ત્યાં બીજા અપ્રત્યાખ્યાનાવરચ્છુ ક્રોધ, માન માયા અને ઢાલ તથા ત્રીજા પ્રત્યાખ્યાના વરણુ ક્રોધ, માન, માયા અને લેાભને ક્ષય થાય એટલે અનિવૃત્તિકરણના ત્રીજા ભાગે એકસો ચૌદ પ્રકૃતિએ હોય, ત્યાં નપુ ંસકવેદના ક્ષય થાય એટલે ચાથા ભાગે એકસો તેર પ્રકૃતિએ હોય, ત્યાં વેદના ક્ષય થાય એટલે પાંચમા ભાગે એકસા બાર પ્રકૃતિએ હોય, હાસ્યષકને ક્ષય થાય એટલે છઠ્ઠા ભાગે એકસેા છ પ્રકૃતિએ હોય, પુરુષવેદના ક્ષય થાય એટલે સાતમા ભાગે એકસો પાંચ પ્રકૃતિએ હાય, સ’વલન ક્રોધનેા ક્ષય થાય એટલે આઠમા ભાગે એકસે ચાર પ્રકૃતિ હોય, સંજવલન માનને ક્ષય થાય એટલે નવમા ભાગે એકસે ત્રણ પ્રકૃતિએ હાય, અને ત્યાં સજ્વલન માયાના ક્ષય થાય. L હવે સૂક્ષ્મસ'પરાય અને ક્ષીણમેહ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએની સત્તા હોય તે બતાવે છેઃ— सुमि दुसय लोहंतो, खीणदुचरिमेगसओ दुनिद्दखओ । નવનવા ઘરમસમ, ૨૩૦ૢસળ-નાળ–વિશ્વ તો ૩૦ ॥ [सूक्ष्मे द्विशतं लोभान्तः क्षीणद्विचरमे एकशतं द्विनिद्राक्षयः । નવનતિશ્ચમસમયે જંતુ શન-જ્ઞાન-વિજ્ઞાન્તઃ | ૐ || ૨૦ અઃ—( સુમિ તુસT ) સૂક્ષ્મસ'પરાય ગુણસ્થાનકે ઉદ્યોતનો ક્ષય ચૌદમા ગુણસ્થાનકના ચિરમ સમયે થાય છે-’એમ કહેલુ છે. જુઓ-પાંચસ ગ્રહ
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy