________________
સત્તા
२६६
એકસી બે પ્રકૃતિમાં સત્તામાં હોય, ત્યાં (ઢોહંતો) સંલન લોભનો અંત થાય એટલે ( હો-ટુરિને તો ) ક્ષીણ ગુણસ્થાનકના છેલ્લા બે સમય બાકી હોય ત્યારે એકસો એક પ્રકૃતિઓ હોય, ત્યાં (નવ) નિદ્રા અને પ્રચલા એ બે પ્રકૃતિએને ક્ષય થાય, એટલે (મામ) ક્ષણમોહ ગુણસ્થાનકના છેલ્લા સમયે (નવેનવ૬) નવાણું પ્રકૃતિએ સત્તામાં હેય, ત્યાં ( વારંvi-ના-વાતો ) ચાર દર્શનાવરણ, પાંચ જ્ઞાનાવરણ અને પાંચ અનરાવન ક્ષય થાય.
વિવેચનઃ–અનિવૃત્તિ ગુણસ્થાનકના નવમા ભાગે એકસો ત્રણ પ્રકૃતિએ સત્તામાં હેય, તેમાંથી સંજ્વલન માયાને ક્ષય થાય ત્યારે સૂમસ પરાય ગુણસ્થાનકે એકસો બે પ્રકૃતિમાં સત્તામાં હોય ત્યાં સંજવલન લેભને ક્ષય થાય ત્યારે ક્ષીણમેહ ગુણસ્થાનકના દ્વિચરમ સમયપર્યત એકસે એક પ્રકૃતિએ સત્તામાં હાય. ત્યાં નિદ્રા અને પ્રચલાને ક્ષય થાય ત્યારે ક્ષીણ ગુણસ્થાનકના છેલા સમયે નવાણે પ્રકૃતિઓ હેય. ત્યાં ચાર દર્શનાવરણ, પાંચ જ્ઞાનાવરણ અને પાંચ અખ્તરાયએ ચૌદ પ્રકૃતિઓને ક્ષય થાય.
હવે સગી અને એગી ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓની સત્તા હોય તે બતાવે છે – पणसीइ सजोगि अजोगि दुचरिमे देव-खगइ-गंधदुमं ।
સ-વન–સાબુ-ધન-સંઘાયાળ નિમિim iારૂ II संघयण-अथिर-संठाणछक्क अगुरुलघुचउ अपज्जत्त । सायं वा असायं बा, परित्तु-वंशतिग-सुसर-नियं ॥३२॥