________________
२७०
કર્મસ્તર વિવેચનસહિત [पञ्चाशीतिः सयोगिनि अयोगिनि द्विचरमे देव-खगति
स्पर्शाष्टक वर्ण-रस-तनु-बंधन-संघातपञ्चकं निर्माणम् ॥३१॥ [संहनना-स्थिर-संस्थानषट्कं अगुरुलघुचतुष्कं अपर्याप्तम् । सातं वाऽसात वा प्रत्येको-पाङ्गत्रिक सुस्वर-नीचम् ॥३२॥]
અથ–(goણી સોનિ ) પંચાશી પ્રવૃતિઓ સગિકેવલિગુણસ્થાનકે હોય, (જનો સુમે) અને
ગિગુણસ્થાનકના દ્વિચરમ- છેલ્લા બે સમયના પ્રથમ સમયે (વ-૨૬-નવદુi) દેવદ્રિક-દેવગતિ, દેવાનુપૂર્વી, ખગતિ દ્વિક-શુભ અને અશુભ વિહાગતિ, ગધેક્રિક-સુરભિ અને અને અસુરભિ (ાસટ્ટ) ગુરુ, લધુ, મૃદુ, ખર (બરસઠ) શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને ર–એ આઠ સ્પ, (વન-રતyવંધા-વાપur નિમિi) વણુ પંચક-કૃષ્ણ, નીલ, રક્ત, પીત અને વેત, રસપંચક-તિક્ત, કટુ, કષાય, અશ્લ અને મધુર એ પાંચ રસ, શરીરપચક-ઔદારિકાદિ પાંચ શરીર, બન્ધનપંચક-ઔદારિકાદિ પાંચ બંધન, સંઘાતનપંચક-દારિકાદિ પાંચ સંઘાતન નિમિi)નિર્માણનામ,
સિંઘથળ-ગથિ ટાઇrછ) સં હનનષક-વજઋષભનારાચાદિ છ સંઘયણ, અસ્થિરષલ્ક-અસ્થિર,અશુભ, દુર્ભાગ દુરસ્વર, અનાદેય અને અપયશ, સંસ્થાનષક–સમચતુરસ, ન્યોધપરિમંડલ, સાદિ, વામન, કુજ અને હુડક–એ છે સંસ્થાન, ( સTહપુરા ) અગુરુલઘુચતુષ્ક-અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત અને શ્વાસોચ્છવાસ, (કન્નર) અપર્યા
તનામ, (સાર્થ વા ગણાઇ વા) સાતા અથવા અસાતાવિદનીય, [ત્તિ-વંતિ) પ્રત્યેકત્રિક–પ્રત્યેક, સ્થિર અને શુભનામ, ઉપાંગત્રિક-ઔદારિક, વૈકિય અને આહારક