SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તા ૨૭૧ ચૌદબની છેલ્લા બે અઢી બહાંતે અંગે પાંગ, (ઉત્તર નિ) સુવરનામ અને નીચગેત્ર (એ બહોતેર પ્રકૃતિએને ક્ષય થાય છે). વિવેચન –ક્ષીણમાહ ગુણસ્થાનકના છેલા સમયે ચાર દર્શનાવરણ, પાંચ જ્ઞાનાવરણ અને પાંચ અંતરાયકમ-એ ચૌદ પ્રકૃતિને ક્ષય થાય ત્યારે પંચાશી પ્રકૃતિએ અગી ગુણસ્થાનકના છેલ્લા બે સમયના વહેલા સમયે સત્તામાં હોય. ત્યાં દેવદ્રિકાદિ ઉપર કહેલી બહેતર પ્રકૃતિઓ ક્ષય થાય. અગિગુણસ્થાનકના છેલ્લા સમયે કેટલી પ્રકૃતિની સત્તા હોય તે બતાવે છે – विसयरिखओ य चरिमे, तेरस मणुय-तसतिग-जसाइज्ज । મા-વિષ્ણુ--for-સાયા-સાથે રૂરૂા नरअणुपुधि विणो वा, बारस चरिमसमय मिजो खविउ । पत्तो सिद्धिं देविंदवंदियं नमह त वीर ॥३४॥ [द्वासप्ततिक्षयश्च चरमे त्रयोदश मनुज-त्रसत्रिक यश-आदेयम् । સુમા-fજનો-૪-ચિ-સાતાસતૈતર છેઃ રૂપા] [नरानुपूर्वी विना वा द्वादश चरमसमये यः क्षपित्वा । प्राप्तः सिद्धिं देवेन्द्रवन्दितं नमत त वीरम् ॥ ३४ ॥ અર્થ(અગિગુણસ્થાનકના દ્વિચરમ સમયે) પૂર્વની ગાથામાં કહેલી [વિસરશો ચ બહેતર પ્રવૃતિઓને ક્ષય થાય ત્યારે [રિમેછેલા સમયે તેરસ] તેર પ્રકૃતિઓ હેય. [મણુ--તિજ-] મનુષ્યત્રિક-મનુષ્યગતિ, મનુધ્યાનપૂર્વ, મનુષ્પાયુષ, ત્રસ, બાદરનામ અને પર્યાપ્ત નામ, ન્નિસા-] યશનામ, આદેયનામ સિમા–નિનુ -TH
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy