________________
૨૭૨
કર્મસ્તવ વિવેચન સહિત રિચ-] સુભગનામ, જિનનામ, ઉચ્ચગોત્ર, પંચેન્દ્રિય જાતિ અને સિયા-સાર-રો] સાતા અને અસાતામાંથી એકને ક્ષય થાય. - નિરગણુપુટિવ વિના વા) અથવા મનુષ્યાનુપૂર્વી સિવાય વિર] બાર પ્રકૃતિએનો [રિમલમર્થમિ] અગિગુ.
સ્થાનકના છેલ્લા સમયે વિો વિ] ક્ષય કરીને [ત્તો સિદ્ધિ મેક્ષને પામ્યા એવા સિર્વિદ્રવંતિય દેવેન્દ્રવડે વન્દિત [નમ તં વીર) તે મહાવીર સ્વામીને નમસ્કાર થાઓ.
વિવેચન–પૂર્વોક્ત પચાશી પ્રવૃતિઓમાંથી દેવગત્યાદિ બહોતેર પ્રકૃતિએને અગી ગુણસ્થાનકના દ્વિચરમ સમયે સત્તામાંથી ક્ષય થાય એટલે મનુષ્યત્રિક, ત્રસત્રિક, પંચેન્દ્રિય જાતિ, યશકીતિ, આયનામ,જિનનામ, અને ઉચ્ચગેત્ર–એ તેર પ્રકૃતિએ બાકી રહે, તેને અગી ગુણસ્થા નકના છેલ્લા સમયે સત્તામાથી વિચ્છેદ થાય.
અથવા અન્ય આચાર્યના મતે મનુષ્યાનુપૂવીની સત્તાને પણ દ્વિચરમ સમયે વિચ્છેદ થાય, કારણ કે તેને ઉદય નથી. અને ઉદયવતી પ્રવૃતિઓનું અસ્તિબુક સંકેમ થતું નથી, તેથી તેના પુદ્ગલ છેડલા સમય સુધી સત્તામાં હોય છે, અને ભેળવીને તેને ક્ષય કરે છે. ચારે આનુપૂર્વી ક્ષેત્રવિપાકિની હેવાથી વિગ્રહગતિવડે એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં વચ્ચે ( ૧ જે પ્રકૃતિઓ એક સમયે સાથેજ વિચ્છિન્ન થવાની છે તેનો તે સમયે સ્તિબુક સંક્રમ વડે ક્ષય ન થાય, પરંતુ પૂર્વના સમયનું પ્રમ પછીના સમયમાં તિબુકસંક્રમવડે સંકાન્ત થાય અને છેલ્લે સમયે તેની સત્તા નષ્ટ થાય.