SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તા ૨૦૩ તેના ઉદય .હાય છે, પણ તે સિવાય તેના ઉદય હૈાતે નથી. અનુત્તુયવતી પ્રકૃતિની સત્તાના દ્વિચરમ સમયેજ સ્તિણુક સ’ક્રમવડેજ વિચ્છેદ થાય છે.જો ઉડ્ડયવતી પ્રકૃતિ હોય તા વેદી તેના ક્ષય કરે. પરન્તુ અનુન્નુયવતી પ્રકૃતિના ક્ષય શી રીતે થાય ? માટે અયાગી કેવલી ગુણસ્થાનકના દ્વિચરમ સમયે તšાંતર અનુક્રયવતી પ્રકૃતિની સત્તાના વિચ્છેદ થાય છે,અને છેલ્લે સમયે ઉદયવતી ખાર પ્રકૃતિના ક્ષય થાય છે. એ પ્રમાણે સર્વ કર્માંના ક્ષય કરી સિદ્ધિને પ્રાપ્ત થાય એવા ટેવેન્દ્રવન્દિત (ધ્રુવેન્દ્રસૂરિ અથવા ધ્રુવના ઈન્દ્રવડે વદિત) મહાવીર પ્રભુને નમસ્કાર થાએ. એ રીતે ગ્રન્થકર્તો દેવેન્દ્ર સૂરિએ ‘દેવેન્દ્રન્દિત' એ દ્વેષદ્વારા કમ સ્તવના કર્તા તરીકે પેાતાના નામનું પણું સૂચન કર્યું.. e એ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીએ માતા પિતા સ્વર્ગોમાં ગયા ત્યારે પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ થયેલી જાણી લેાકાન્તિક દેવાએ નિવેદિત અભિનિષ્ક્રમણ (દીક્ષા) સમયે સાંવત્સરિક દાનવડે જગતના દારિદ્રચસ તાપને દૂર કરી જ્ઞાતવનમાં જઈ ચારિત્રના સ્વીકાર કર્યાં, અને બાર વર્ષ પર્યન્ત ભયકર પરિષહ અને ઉપસગેનેિ સહન કરીને શુક્લધ્યાનવડે ગુણસ્થાનકના ક્રેમથી સવ ઘનઘાતી કમ”ના ઉચ્છેદ્ર કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, ત્યાર પછી સત્ર જગતને સત્ય તત્ત્વને ઉપદેશ કરી પયન્ત સમયે ધ્યાનવર્ડ સ સેગ રોધ કરી, સર્વ અઘાતીકને ખપાવી નિર્દેણુ પામ્યા. कर्मस्तव विवेचनसहित समाप्त. ૧૮
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy