________________
સત્તા
૨૬૫
મતે અવિરતિસમ્યગ્દષ્ટિ આદિ ચાર ગુણસ્થાનકે ઉપરના બે આયુષ સિવાય એકસો છેતાલીશ પ્રકૃતિઓની સત્તા હોય છે.
અપૂર્વકરણાદિ ચાર ગુણસ્થાનકે અનન્તાનુબન્ધી ચાર કષાય અને ત્રણ દર્શન મેહનીયએ સાત પ્રકૃતિએને ક્ષય કરે તે તેને એક એકતાલી પ્રકૃતિએની સત્તા હેય છે. અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જે ઉપશમ શ્રેણિ માંડે તે તેને અપૂર્વાદિ ચાર ગુણસ્થાનકે નરકાયુષ અને અને તિર્યંચાયુષ સિવાય એકસે ઓગણચાળીશ પ્રકૃતિની સત્તા હોય છે.
હવે શપકને આશ્રયી સત્તાને નિર્દેશ કરે છે – खवगं तु पप्प चउसु वि, पणयालं नरय-तिरि-सुराउ विणा । सत्तग विणु अडतीसं, जा अनियट्टिपढमभागो ।।२७॥ क्षपक तु प्राप्य चतुर्वपि पंचचत्वारिंशं नरक-तियंग
સુરાપુર્ષિના છે સત્ત વિના શ્રેષ્ઠવંશ ચાવત્ નિવૃત્તિવ્રથમમઃ | રબા
અર્થ:-( વ તુuce) ક્ષેપકને આશ્રયી (g) અવિરતિસમ્યગ્દષ્ટિ આદિ ચાર ગુણસ્થાનકે (લા-તિરિકુરા વળા) નરકાસુષ, તિર્યંચાયુષ અને દેવાયુષ વિના (ખા) (એકસો) પાસતાલીશ પ્રકૃતિએ હેય છે. (સત્તા વિપુ) દશનસપ્તક શિવાય (ડતીરં ) (એક) આડત્રીશ પ્રકૃતિ (ા નિમિમા) અનિવૃત્તિગુણસ્થાનકના પ્રથમ ભાગ સુધી હેય છે. . ૧ આ એક એક્તાલીશ પ્રકૃતિએની સત્તા તદ્ભવ મેસે. નહિ જનાર ક્ષાયિક સમ્યગ્દષ્ટિને હેય છે.