SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ કસ્તવ વિવેચનસહિત અર્થ –(દવા) અથવા(બહુદ્યારૂપ) અપૂર્વકરણદિ ચાર ગુણસ્થાનકે (ત્ર-તિરિ-ઉત્તરા) અનન્તાનુબંધીચતુષ્ક, તિયચાયુષ અને નરકાયુ (વિષ્ણુ) વિના (વિથોણ) એક બેંતાલીસ પ્રકૃતિઓ (સત્તામાં) હેય. ( સાસુ) અવિરતિસમ્યગ્દષ્ટિ આદિ ચાર ગુણસ્થાનકોને વિષે (સત્તાવમિ) અનતાનુબધી ચતુષ્ક અને દર્શન મેહનીયત્રિક-એ સાત પ્રકૃતિઓને ક્ષય થવાથી (ઉત્તર) એકસ એકતાળીશ પ્રકૃતિએ હેાય છે. વિવેચન-પૂર્વે ઉપશાન્તમોહ ગુણસ્થાનક સુધી એક અડતાલીશ પ્રકૃતિએ સંભવસત્તા–ચોગ્યતાની અપેક્ષાએ કહીં, હવે કેટલી પ્રકૃતિઓની સ્વરૂપ સત્તા અથવા સદ્ભાવસતા હોય તે અહીં બતાવે છે. અહીં પંચસંગ્રહના મતે કઈ પણ જીવ અનન્તાનુબન્ધીની વિસાજનાલય કર્યા સિવાય શ્રેણિ આરંભતે નથી, તેમજ નરકાયુષ અને તિર્ય ચના આયુષની સત્તાવાળા પણ ઉપશમણિ માંડતું નથી. તેથી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂફમસં૫રાય અને ઉપશાન્તાહ-એ ચાર ગુણસ્થાનકે એ છ પ્રકૃતિ સિવાય એક બેંતાલીશ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. અને જેઓના મતે અનન્તાનુબન્ધીની વિસયેજના કર્યા સિવાય તેની ઉપશમના કરી ઉપશમ શ્રેણિ માંડે છે તેઓના ૧ વિસંયોજના–જેના પુન: બંધને સંભવ છે તે પ્રકૃતિઓને ક્ષય થશે તે વિસાજના, જેમકે અનન્તાનુબંધી કષાયને ક્ષય ર્યા પછી મિથ્યાત્વનિમિત્તક પુનઃ બંધાય છે. માટે અનન્તાનુબંધીની વિસાજના કહેવાય છે. વિસંવેજના માત્ર અન્નતાનુંબધી કષાયની થાય છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy