SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તા ૨૬૩ લીશ પ્રકૃતિએની સત્તાનું વન કયું. પરન્તુ કોઈ જીવ અનન્તાનુષધીની વિસ યેાજના કર્યાં સિવાય તેમજ નરકાસુષ અને તિય ચાયુષની સત્તાવાળા ઉપશમશ્રેણિ આર્ભતા નથી, તેથી આઠમા ગુણુસ્થાનકથી માંડી ઉપશાન્તમ હગુણસ્થા નક પÖન્ત એકસેા બેતાલીશ પ્રકૃતિની સત્તા હોય, પણ એકસ અડતાલીશ પ્રકૃતિની સત્તા ન હોય. કોઇ આચાય ના મતે અનન્તાનુધિની વિસયેાજના કર્યાં સિવાય દેવાયુષને બંધ કરી ઉપશમ શ્રેણિ માંડે તે તેમના મતે એકસા છેતાલીશ પ્રકૃતિની સત્તા ઘટી શકે, પરન્તુ એકસેા અડતાલીશ પ્રકૃતિની સત્તા ન ઘટે, છતાં અહીં એકસો અડતાલીશ પ્રકૃતિની સત્તા કહી તે ચેાગ્યતાની અપેક્ષાએ જાણવી. ઉપશાન્તમાહગુણસ્થાનક પતવતી જીવમાં ચાર અનન્તાનુબન્ધી કષાય, નરકાયુષ અને તિય ચાયુષના બન્ધની ચેાગ્યતા છે, કારણ કે ત્યાંથી પડીને પૂર્વોક્ત છ પ્રકૃતિના અન્ય કરે છે, માટે ત્યાં સુધી ચેાગ્યતાની અપેક્ષાએ તેને ૧૪૮ પ્રકૃતિની ‘સ’ભવસત્તા કહી છે. હવે ઉપશમશ્રેણિને આશ્રયી અવિરતિ સમ્યગ્દષ્ટચાઢિ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિની સદ્ભાવ સત્તા હાય તે જણાવે છે: अपुव्वाइचउक्के अण- तिरि-निरियाउ विणु वियालसयं । सम्माइचउस सत्तगखयंमि इगचत्तसय महवा ॥ २६॥ [ अपूर्वादिचतुष्के अनन्त - तिर्यङ्क - निरयायुष विना द्विचत्वारिंश शतम् । सम्यगादिषु सप्तकक्षये एकचत्वारिंश शतमथवा ||२६||
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy