SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષેપથી અનેક પ્રકૃતિઓને બેધ થવા પંચાવન પ્રકૃતિ એનો સંગ્રહ, પ્રથમની ત્રણ નરકગતિ માર્ગણએ ગુણસ્થાનકને આશ્રયી બંધસ્વામિત્વ, પંકપ્રભાદિ નરક ગતિ માર્ગણાએ બંધસ્વામિત્વ, તમામ પ્રભાનું બંધસ્વામિત્વ, નરકગતિ માર્ગણોને આશ્રયી ત્રણબંધસ્વામિત્વયંત્રો,પંચેન્દ્રિય તિયાને આશ્રયી બંધસ્વામિત્વ, તિર્યંચગતિ બંધ સ્વામિત્વ યંત્ર, મનુષ્યગતિમાર્ગણાએ બંધસ્વામિત્વાતિદેશ, અપર્યાપ્ત તિર્યંચ અને મનુષ્યને બંધસ્વામિત્વ, મનુષ્યગતિ બંધસ્વામિત્વયંત્ર, દેવગતિવિષે બંધસ્વામિત્વનું કથન, દેવગતિબંધસ્વા મિત્વયંત્ર, એકેન્દ્રિય, પૃથિવીકાય, અપ્લાય અને વિકવેન્દ્રિય માણાએ બંધસ્વામિત્વ, રૈવેયક અને અનુત્તર વિમાને બંધસ્વામિત્વતંત્ર ગાથા ૧૩-૧૮ પૃ. ૩૧૭–૩૩૭ પંચેન્દ્રિયમાર્ગણ, ત્રમાર્ગ અને ગતિત્રસ માણાએ બંધસ્વામિત્વ, ચાર મનેયાગ, ચાર વચનગ અને ઔદરિક કાયયેગ માર્ગણાએ બંધસ્વામિત્વ, દારિક મિશકાય ગને આશ્રયી બંધસ્વામિત્વ, અને તે સંબંધે ચર્ચા, કામણ કાયાગ અને આહારકાદિક માર્ગણએ બંધ સ્વામિત્વ, ઔદારિકમિશકાયયેગને આશ્રયી ચેાથે ગુણસ્થાનકે બંધસ્વામિત્વ અને તે સંબધે ચર્ચા, વૈક્રિય, વૈકિયમિશ્ર, વેદ અને કષાય માર્ગણએ બંધસ્વામિત્વ, અવિરતિમાર્ગણાઅજ્ઞાનવિક, ચક્ષુઅચક્ષુદર્શન અને યથાખ્યાતચારિત્ર માર્ગણાએ ગુણસ્થાનક અને બંધસ્વામિત્વ,મન:પર્યવજ્ઞાન,સામાયિક, છેદે પસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, કેવલજ્ઞાન, કેવલદર્શન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિબ્રિક માર્ગણએ ગુણસ્થાનક અને બંધસ્વામિત્વ,
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy