________________
૧૪
કવિપાક-વિવેચનસહિત
ફદ જ્ઞાન-યશનાવરન-વેથ-મોહા-ડડટુર્નામ-નોત્રાનિ વિઘ્ન ૨ ૫૨-નવ-દૂધટાવિંશતિ-ચતુ:-ત્રિશત-દ્વિ-વવિધમ્ ॥
અર્થ:– આ જૈન પ્રવચનમાં જ્ઞાનાવરણુ, દેશનાવરણુ, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ, ગેત્ર અને અંતરાય એ આઠ ક્રમ માનેલા છે, તેના અનુક્રમે પાંચ, નવ, એ, અઠ્ઠાવીશ, ચાર, એકસે ત્રણ, એ અને પાંચ પ્રકાર છે. વિવેચન:- ક્રમ બધના પ્રકૃતિ ધાદિ ચાર પ્રકાર કહ્યા; હવે તેમાં પ્રથમ પ્રકૃતિબંધના મૂળ જ્ઞાનાવરાદિ આઠ પ્રકાર છે તે બતાવે છે.
જ્ઞાનાવરણ:- દરેક પદામાં સામાન્ય અને વિશેષ એ એ ધર્માં રહેલા છે. સત્તા-અસ્તિત્વ પદાર્થ ને સામાન્ય ધર્મ છે, કેમકે તે દરેક પદાર્થમાં રહેલે છે. જાતિ, ગુણુ અને ક્રિયા વગેરે પદાના વિશેષ ધર્મો છે; કેમકે તે એક પદાર્થોથી બીજા પદાર્થને જુદે પાડે છે. તે વિશેષ ધમના અવમેધ તે જ્ઞાન. જેમકે- આ ઘટ છે, આ ધેાળા છે, આ ચાલે છે. વિશેષ ધર્મના અવષધરૂપ જ્ઞાનનું આચ્છાદન કરનાર કર્મ તે જ્ઞાનાવરણ. તેના ઉત્તર ભેદ પાંચ છે.
દેશનાવરણ:-પદાર્થના સામાન્ય ધમ સત્તા(અસ્તિત્વ)ના ખાધ તે દન. જેમ આ કઈ ક છે. અહીં માત્ર પઠ્ઠાથના અસ્તિત્વના મેધ થાય છે; પરંતુ તે કઈ જાતિના કયા પદાર્થ છે એવા વિશેષ ધર્મ ના મેધ નથી; માટે તે સામાન્ય - અવાધ છે, તેનુ આચ્છાદન કરનાર જે કમ તે દનાવષ્ણુ,