________________
કમવિપાક-વિવેચન સહિત સુધી ટકી શકે છે તે સ્થિતિબંધ. જેમ મેહકમાં સ્નિગ્ધ મધુરવાદિ રસ હોય છે, તેમ કર્મમાં શુભ અશુભ ફળ આપનાર રસ હોય છે તે રસબન્ય. જેમ મેંદકમાં વધારે કે એ છે લોટ હોય છે, તેમ કર્મના વધારે કે ઓછા કર્મપ્રદેશે. હોય તે પ્રદેશબંધ.
યદ્યપિ કર્મબંધને આશ્રયી પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એક સાથે જ રહેલા છે, તો પણ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ ગ=મન, વચન અને કાયાને વ્યાપાર છે, સ્થિતિબંધ અને રસબંધનું કારણ કષાય છે. રોગની અધિકતાથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધની અધિકતા થાય છે અને કષાયની અધિકતાથી સ્થિતિબંધ અને રસબંધની અધિકતા થાય છે, તેથી બંધને પરસ્પર ભેદ સમજી શકાય છે. તે ચારે પ્રકારના બધમાં સ્થિતિ બન્દુ અને રસબ સારભૂત છે; તથા પ્રકૃતિબા અને પ્રદેશન નિ સારરૂપ છે. જેમ મેંદકમાં સ્નિગ્ધત્વાદિરસ સારભૂત છે અને આ નિસાર છે.
(જ્ઞાનાવરણદિ આઠ કર્મનું સ્વરૂપ; તેના ઉત્તર ભેદની સંખ્યા, આર્ટ કમ ક્રમનું પ્રયોજન
કર્મની મૂળ પ્રકૃતિઓ, નામ, તથા તેના ઉત્તર ભેદોની સંખ્યા કહે છે –
નાન–સાવજ--મોરાSS૩–નામ-નોઝાજિ. વિઘ ર -નાડુ-થી-ર૩-રિસર-ટુ-પwવëારા