________________
કમવિપાક-વિવેચનસહિત સ્થાને મુકીને સુઈ ગયો. પ્રાત:કાલે ઉઠી તેને સ્વમ માનતા તેણે ગુરુની પાસે આલેચના લીધી. પડિલેહણ સમયે અન્ય સાધુએ પાત્રમાં મોદક જોયા. ગુરુએ સ્થાનદ્ધિ નિદ્રાને ઉદય જાણ્યા અને વેષ ગ્રહણ કરી તેને રજા આપી.
કઈ એક સાધુને દિવસે એક હાથીએ બહુ હેરાન કર્યો. તે સાધુ નાસીને ઉપાશ્રયમાં પેસી ગયે, હસ્તીના તરફ તેને ઘણે જ ગુસ્સે થયે, તે ગુસ્સાના આવેશમાં રાત્રે સુતે, તેને થયુદ્ધિ નિદ્રાને ઉદય થયું. ત્યાંથી ઉઠી તે બહાર નીકળે, નગરના દરવાજા તેડી નાંખ્યા, અને બહાર જઈ પેલા હસ્તીને મારી તેના દંતશૂળ ઉખેડી ઉપાશ્રયના બારણા પાસે મૂક્યા. પ્રાત:કાલે જાગૃત થયેલા તેણે “આ સ્વમ છે એમ ધારી ગુરુ પાસે આલેચના લીધી. ગુએ હાથીના દાંત જેવાથી થીણદ્ધિ નિદ્રાને ઉદય જાણે, અને તેને વેશ લઈ વિસર્જન કર્યો.”
સત્યાનદ્ધિ નિદ્રાના ઉદય સમયે વજsષભનારાચસંહનવાળાને વાસુદેવનું અદ્ધ બેલ પ્રાપ્ત થાય છે. તે સિવાય અને વર્તમાન કાળના યુવાન પુરુષથી આઠ ગણું બલ હોય છે. અન્યત્ર એમ પણ કહ્યું છે કે-થીણુદ્ધિ નિદ્રાના ઉદયમાં અતિસંકિલષ્ટ પરિણામથી દિવસે દેખેલું કાર્ય રાત્રે ઉઠીને કરે. તેને વાસુદેવનું અધ બલ હોય. જ્યારે તે નિદ્રાનો ઉદય ન હોય ત્યારે પણ બીજા પુરુષોથી ત્રણ ચાર ગણું બળ હેય છે. આ નિદ્રા પ્રથમ સંઘયણવાળાને હોય છે”
૧. જુઓ લેક પ્રકાશ મુદ્રિત. પૃ. ૫૮૫. કમ'. .