SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ उदयस्वामित्व ૩૭૧ દેવગિક, નરકત્રિક, વૈક્રિયદ્રિક, જાતિચતુષ્ક, તિર્યચત્રિક, ઉદ્યોત, સ્થાવર, સૂરમ, સાધારણ અને આતપ-એ વશ પ્રકૃતિઓને ઉદય મનુષ્યને ભવપ્રત્યય હેતે નથી, માટે તેને બાદ કરતાં એથે ૧૦૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. પરંતુ લબ્ધિનિમિત્તક વૈક્રિયશરીરની અપેક્ષાએ ઉત્તર વૈકિયશરીર કરતાં વૈકિલકિક અને ઉદ્યોતનામને ઉદય હોવાથી તે ત્રણ પ્રકૃતિઓ સહિત૧૦૫ પ્રકૃતિએ સામાન્યતઃ ઉદયમાં હોય છે. તેમાં મિથ્યાત્વગુણસ્થાનકે આહારકદ્ધિક, જિનનામ, સમ્યકત્વ અને મિશ્રમેહનીયએ પાંચ પ્રકૃતિઓને ઉદય નહિ હેવાથી તેને બાદ કરતાં ૯૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. અપર્યાપ્ત નામ અને મિથ્યાત્વમેહનય–એ બે પ્રકૃતિ સિવાય સાસ્વાદન ગુણસ્થાનકે લ્પ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. તેમાંથી અનન્તાનુબંધિચતુષ્ક અને મનુષ્યાનુપૂર્વી –એ પાંચ પ્રકૃતિએ બાદ કરતાં અને મિશ્રમેહનીય સહિત કરતાં મિશ્રગુણસ્થાનકે ૯૧ પ્રકૃતિએ હોય છે. તેમાંથી મિશ્રમેહનીય ન્યૂન કરતાં તથા સમ્યક્ત્વ અને મનુષ્યાનુપૂવી મેળવતાં અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે ૯૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, મનુષ્યાનુપૂર્વી, દુર્ભાગ, અનાદેય, અયશ અને નીચગાત્રએ નવ પ્રકૃતિએ સિવાય દેશવિરતિગુણસ્થાનકે ૮૩ પ્રકૃતિઓ હાય. કારણ કે દેશવિરતિ હોવાથી અપ્રત્યાખ્યાનાવરણ ચતુક અને દુર્ભાગાદિ પ્રકૃતિએનો ઉદય મનુષ્યને હિતે નથી. સર્વવિરતિ હેવાથી પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક ન્યૂન કરતાં અને આહારકદ્ધિક સહિત કરતાં પ્રમત્ત-ગુણ
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy