________________
મનુષ્યગતિ બન્યસ્વામિત્વ વિવેચનસહિત ૩૨૧ એકેન્દ્રિયના સમાન હોય. એ પ્રમાણે ઔદારિક કાયગમાર્ગશુએ બન્ધસ્વામિત્વા કહ્યું.
હવે ઔદારિકમિશ્ર કાયયેગમાર્ગણાએ બન્ધસ્વામિત્વ
आहारछग विणाहे, चउदससउ मिच्छि जिणपणगहीणं । સાણા વડનવરૂ વિષા, તિરિત્ર-નાક-સુદુમરિ II ૨૪ | (બાટ્ટારવ વિનૌ જતુશાતં મિથ્યા વિનાહીમ્ सास्वादने चतुर्नवतिर्विना तिर्यग्नरायुःसूक्ष्मत्रयोदश ॥)
અર્થ – [ગાહારછા વિળા (ઔદારિકમિશ્ર કાયેગમાર્ગણાએ) ઘે-સામાન્ય આહારકષક વિના જાણs ] એકસે ચૌદ પ્રકૃતિએ બંધાય. (નિચ્છિ) મિથ્યાત્વે [
fT Tહીળ જિનનામાદિ પાંચપ્રકૃતિએ રહિત કરતાં ૧૦૯ પ્રકૃતિએ બંધાય. (વાળ) સાસ્વાદન ગુણસ્થાનકે (તિરિ-નાક-સુદુમર) તિર્યંચાયુષ, મનુષ્યાયુષ અને સૂક્ષ્માદિ તેર પ્રકૃતિઓ (વિ) સિવાય (નવ૬) ચોરાણું પ્રકૃતિએ બન્ધાય.
વિવેચનઃ-દારિકમિઅકાય. મનુષ્ય અને તિર્યંચને ઉપજતી વખતે અપર્યાપ્તાવસ્થાએ હોય. તે વખતે કાશ્મણ સાથે દારિકની મિશ્રતા જ્યાં સુધી શરીરની ઉત્પત્તિ ન થાય ત્યાં સુધી હોય છે, અને શરીર ઉત્પન્ન થયા પછી
દારિક કાગ હેય છે. ઔદારિક મિશકાયગીને વિશિષ્ટ ચારિત્રના અભાવે આહારક શરીર અને આહારક અંગોપાંગ-એ બે પ્રકૃતિઓ ન બંધાય. સુરાયુ અને નરકવિક એ ચાર પ્રકૃતિએ સર્વ પર્યામિ પૂર્ણ કર્યા સિવાય કર્મ. ૨૧