SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ગાદિમાગણા ઘથી માંડી બારમાં ગુણસ્થાનક સુધી કહે. તેમાંના સત્ય મને યોગ અને અસત્યામૃષા માગ એ બે મનના તથા સત્ય વચનગ અને અસત્યામૃષા વચનગ એ બે વચનના યોગ તેરમા ગુણસ્થાનકે કેવલજ્ઞાનીને હોય છે, અને ત્યાં કેવળ સાતા વેદનીય બાંધે છે. એ પ્રમાણે માગ તથા વચ નગમાર્ગણએ બંધ કહ્યો. હવે કાયયેગ માર્ગણાએ બન્ધ કહે છે. કાયાગના સાત પ્રકાર છે-૧ ઔદારિક, ૨ ઔદારિકમિશ્ર, ૩ વક્રિય, ૪ વૈક્રિયમિશ્ર, ૫ આહારક, ૬ આહારકમિશ્ર અને ૭ કાર્મણ. અહીં મિત્રતા કર્મણની સાથે સમજવી. તેમાં દારિકકાયયોગ માર્ગણએ મનુષ્યની પેઠે બસ્વામિત્વ જાણવું, કારણ કે ઔદારિક શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે, તેમાં તિર્યંચ કરતાં અધિક ગુણસ્થાનકે અને અધિક પ્રકૃતિઓને બા મનુષ્યને હેય છે. તેથી અહીં ઔદારિક કાયયોગમાર્ગણાએ મનુષ્યની પેઠે બધસ્વામિત્વા કહ્યું. અહીં મળવા ને માથું નામંજુ- આ ગાથામાં વચનગ અને ઔદારિક-એ બન્ને સામાન્ય પદ છે, તે પણ “રામગુ' શબ્દના સંનિધાનથી વચનગનું તાત્પર્ય મગ સહિત વચગમાં અને ઔદ્યારિકનું તાત્પર્ય મને યોગ અને વચનગ સહિત ઔદારિક કાયગમાં રાખી બન્ધસ્વામિત્વને વિચાર કર્યો છે. પરંતુ વચનગનું તાત્પર્ય કેવળ વચનગમાં અને કાયયેગનું તાત્પર્ય કેવળ કાયગમાં હોય તે તેનું બન્યવામિત્વ વિકસેન્દ્રિય અને
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy