________________
ચાગાદિમાગ ણા
અન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ૩૧૯
કહેવાય છે. ગતિત્રસને વિષે જિનાદિ અગીઆર પ્રકૃતિએ મનુષ્યત્રિક અને ઉચ્ચગેાત્ર-એ પંદર પ્રકૃતિએ ન અંધાય, કારણ કે તેજ:કાય અને વાયુકાયમાંથી વી જીવ દેવા, નારકા અને મનુષ્યેામાં ન ઉપજે, તેથી તપ્રાયેાગ્ય દેવત્રિક, નકત્રિક, વૈક્રિયદ્ઘિક, જિનનામ, આહારકદ્ધિક, મનુષ્યત્રિક અને ઉચ્ચગાન્ન-એ પંદર પ્રકૃતિએ ન મધે, તેથી ખાકીની જ્ઞાનાવરણ પાંચ, દનાવરણ નવ, વેદનીય છે, મેાહનીય વીશ, આયુષ એક, નામકમ છપ્પન, ગેાત્ર એક અને અન્તરાય પાંચ-સ મળીને એકસો પાંચ પ્રકૃતિએ બાંધે, તેજકાય અને વાયુકાય-એ બન્ને તિય ચગતિમાંજ ઉત્પન્ન થાય, અને તે ગતિમાં ભવપ્રત્યય નીચગેાત્રના જ ઉદય હાય, માટે તેઓ ઉચ્ચગેત્ર ન ખપે. તેને માત્ર એક મિથ્યાત્વ ગુણસ્થાનક હાય, પણુ સાસ્વાદન ન હાય, કારણ કે સમ્યકુત્વ વમતે કોઈ જીવ તેમાં આવીને ઉપજે નહિ. એ પ્રમાણે ઇન્દ્રિયમાણા તથા કાયમા ણાએ અન્ધસ્વામિત્વ કહ્યું.
હવે ચાગમાગણુાએ અન્ધસ્વામિત્વ કહે છે-તેમાં ૧ સત્યમનેચેગ, ૨ અસત્યમનેયાગ, ૩ સત્યમૃષામને યાગ અને ૪ અસત્યામૃષામનીયેાગ-એ ચાર મનાયેગ છે, અને એ પ્રમાણે જ ૧ સત્યવચનયાગ, ૨ અસત્યવચનયોગ, ૩ સત્યમૃષાવચનયોગ અને ૪ અસત્યામૃષાવચનયાગ—એ ચાર વચનયાગ છે. એ આઠે ચેગ પ્રથમ ગુણસ્થાનકથી આરભી બારમા ગુણુસ્થાનક સુધી હાય છે, તેથી એ આઠ ચેાગમાગણાએ બીજા કમ ગ્રન્થના અન્ધાધિકારમાં સામાન્ય તથા ગુણસ્થાનકના વિભાગને આશ્રયી જે અન્ય કહ્યો છે તે સ