________________
૩૧૮ બન્યસ્વામિત્વ વિવેચનસહિત. યોગાદિમાગણા.
અથ:-(ાદુ ળદ્ધિ-તરે) પંચેન્દ્રિય અને સ્ત્રી ત્રસમાગણએ ઓઘ-કમસ્તોક્ત બંધાધિકાર જાણો, (ફતરે ) ગતિવસ-તેજઃકાય અને વાયુકાય માગણાએ (વિMિાર-નાતિકુશ વિળા) જિનૈકાદશ, મનુષ્યત્રિક અને ઉચ્ચગોત્ર–એ પંદર પ્રકૃતિ વિના (એકસો પાંચ પ્રકૃતિ
ને બધું જાણ) (-વા- બોહો) ચાર મનોયોગ અને ચારવચનગ માગણાએ એાઘ–કમસ્તક્ત બંધ જાણો. (૩) દારિકકાયાગને વિષે (નામંજુ) મનુષ્યની પેઠે ભંગ કહે, (તમિણે), દારિકમિશ્ર યોગને વિષે બંધસ્વામિત્વ આગળની ગાથામાં કહેવામાં આવશે.
વિવેચનઃ–પંચેન્દ્રિયમાર્ગણ અને ત્રસકાયમાર્ગPણામાં બીજા કર્મગ્રન્થને બન્દાધિકારમાં સામાન્યરૂપે અને ગુણસ્થાનકવિશેષે કહેલો બન્ધ જાણ. એટલે એઘે ૧૨૦, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિત્રે ૭૪, અવિરતિગુણસ્થાને ૭૭ ઇત્યાદિ પ્રકૃતિઓને બંધ જાણવે. એ પ્રમાણે આગળ ઉપર જ્યાં એઘ-સામાન્ય બા કહ્યો હોય ત્યાં તે માર્ગણામાં જેટલા ગુણસ્થાનને સંભવ હોય તેટલા ગુણસ્થાનોને આશ્રયી કર્મસ્તવના બન્યાધિકારમાં કહેલે બન્ધ કહે.
બેઈન્દ્રિયાદિ ત્રસના સમાન ગતિ હોવાથી તે જાકાય અને વાયુકાયને ગતિત્રસ કહે છે. યદ્યપિ તેને સ્થાવરનામ કર્મને ઉદય હોવાથી પૃથિવ્યાદિની પેઠે તેઓ લબ્ધિથી સ્થાવર છે તે પણ તેઓ અનાગપણે ઊર્ધ્વગમન અને અગમનદિ કરે છે માટે તે ગતિગ્રસ અથવા તે સૂક્ષ્મ ત્રસ