SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ગમાર્ગણા બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૧૭ વાય ચેરાણું પ્રકૃતિએ બાંધે, પરંતુ પ્રથમ મતે શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી આયુષબન્ધકાળે સાસ્વાદન ગુણસ્થાનક રહે એમ માની તેના મતે છનું પ્રકૃતિએ બાંધે એમ કહ્યું છે. એ રીતે ઈન્દ્રિયે અને કાયમાર્ગ દ્વારા બન્ધસ્વામિત્વા કહ્યું. પંચેન્દ્રિય, ત્રસકાય, ગ, ગતિત્રસમાગંણા તથા ઔદારિક માર્ગણને આશ્રયી બન્ધસ્વામિત્વओहु पणिंदि-तसे गइतसे जिणिकार-नरतिगुच्च विणा । મન-વા-નાને ગોરો, કર નામતમિણે રા [ ओघः पंचेन्द्रिय-त्रसे गतित्रसे जिनैकादश-नरत्रिकोच्च विना। मनो-वचायोगे ओघ औदारिके नरभंगस्तन्मिश्रे ॥ કરી શકે તે આયુષ શી રીતે બાંધે ? પ્રથમ મતે શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી પણ સાસ્વાદન રહે, અને તે વખતે આયુષ બાંધે ત્યારે તે છનું પ્રકૃતિ એ બાંધે. બીજા મતે શરીરપર્યાપ્ત પૂરી કર્યા પહેલાં જ સાસ્વાદને જાય તે સાસ્વાદન અવસ્થામાં આયુષ ક્યાંથી બાંધે? માટે તે ચોરાણું જ બધેિ. એ બે મત જાણવા. તેમાં રાણું ને મત સયુતિક ભાસે છે. કારણ કે એકેન્દ્રિયાદિનું જઘન્ય આયુષ બને છપ્પન આવલિકાનું હેય, તેના બે ભાગ ગયા પછી તેને એકસોએકોતેરમી આવલિકાઓ આયુષ બંધાય, અને સાસ્વાદન તો ઉત્કૃષ્ટ છે આવલિકા પર્યન્ત હોય છે તેમાં પરભવનું આયુષ શી રીતે બંધાય ? માટે ચોરાણું બાંધે એ મત શુદ્ધ જણાય છે. અગ્નિન્યકારે છનું પ્રકૃતિઓ કહી તે શા આશયથી કહી હશે ? વળી આગળ દારિક મિત્રને આશ્રયી સાસ્વાદને આયુષના બંધનો નિષેધ કર્યો છે, – “કાળિ રાનવ વિના નીતિરિવાર સુદુમતે અહી પણ સાસ્વાદનમાં આયુષનો બંધ નિવાર્યો છે, અહીં પણ એમ જ જોઈએ, કેમકે તે અને આ બને સાસ્વાદન તે એક જ છે.”
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy