________________
૩૨૨ બસ્વામિત્વ વિવેચનસહિત. યોગમાર્ગણા. નિ બંધાય, તેથી એ છ પ્રકૃતિએ સિવાય એકસે ચીદ પ્રકૃતિઓ ઔદારિકમિશ્નકાયેગી મનુષ્ય અને તિર્યંચ એથે બાંધે.
અહીં જેના મતે શરીરપર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ઔદારિક કાગ હેય તેના મતે ઔદારિકમિશ્રગીને નરાયુષ અને તિર્યગાયુષને બન્ધ પણ ન ઘટે, કેમકે શરીરપર્યાપ્તિ પૂરી થયા પછી પરભવના આયુષને બન્ધ થાય, અને તે વખતે તે દારિકમિશ્રયોગ ન હોય, પણ ઔદારિક યોગ હોય; તેથી તેને એથે એક બાર પ્રકૃતિએને બન્યું હોય. પરંતુ જેઓ શરીરની નિષ્પત્તિ થયા પૂર્વે અર્થાત્ સ્વયેગ્ય સર્વ પર્યાદ્ધિઓ પૂરી ન થાય ત્યાં સુધી દારિકમિશ્રગ માને છે અને ત્યાર પછી ઔદારિક યોગ માને છે, તેના મતે - દારિકામગીને શરીર અને ઈન્દ્રિય પર્યાપ્ત પૂરી થયા પછી આયુષના બંધને સંભવ હોવાથી એકસે ચૌદ પ્રકૃતિઓ એઘે બન્ધમાં કહી છે. - તેમાંથી જિનનામ, સુરગતિ, સુરાનુપૂર્વી, વૈકિયશરીર અને વૈકિયઅંગે પાંગ-એ પાંચ પ્રકૃતિએ મિથ્યાદડિટ મનુધ્ય અને તિર્યંચને તથાવિધ વિશુદ્ધિના અભાવે અપર્યાપ્તાવસ્થાએ ન બંધાય, તેથી ઔદારિકમિશગીને મિથ્યાષ્ટિગુણસ્થાનકે એ પાંચ પ્રકૃતિએ ન્યૂન કરતાં ૧૦૯ પ્રકૃતિઓ બંધાય.
ક દારિકમિશ્રયોગી મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિઓ બાંધે છે, તેમાં તિર્યંચાયુષ અને મનુષ્યાયુષની પણ ગણના કરેલી છે. અહીં કર્મગ્રન્થના ટબાકાર શ્રી જીવવિજયજી મહારાજે શંકા કરી છે કે “પહેલે ગુણઠાણે તિયચાયુષ અને મનુષ્યાયુષ બંધે કહ્યા,