________________
ગમાણ. બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ૩૨૫ તિર્યંચાયુષ અને મનુષ્યાયુષ એ બે પ્રકૃતિ વિના બાકીની બધી પ્રકૃતિઓ () ઔદારિક મિશ્રગીની પેઠે (મે વિ) કાર્મણાગ માગણએ પણ બંધાય. (માહાદુનિ) આહારકકાયાગ અને આહારકમિશ્રાવેગમાર્ગણાએ (શોણો) ઘ=કર્મસ્તક્ત સામાન્ય બન્ધ કહે.
વિવેચનઃ –અનન્તાનુબન્ધિચતુષ્ક, મધ્યસંસ્થાનચતુષ્ક, મધ્યસંહનનાચતુષ્ક, અશુભવિહાગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ, દર્ભાગ્યત્રિક, થાણદ્વિત્રિક, ઉદ્યોતનામ અને તિર્યંચદ્ધિકએ વીશ પ્રકૃતિએ અનન્તાનુબન્ધી કષાયના ઉદયથી બંધાય છે અને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે અનન્તાનુબન્ધી કષાયનો ઉદય નથી તેથી તે પ્રકૃતિઓ બાદ કરતાં સીત્તેર પ્રકૃતિએ રહે, તેમાં વિશુદ્ધ અધ્યવસાયવડે બંધાતી જિનનામ, દેવદ્ધિક અને ક્રિયદ્ધિક-એ પાંચ પ્રકૃતિએ મેળવતાં ઔદારિકમિશ્નગીને ચોથે ગુણસ્થાનકે પંચોતેર પ્રકૃતિઓ બધમાં હોય.
અહીં સિદ્ધાન્તના મતે વેકિયલબ્ધિ અને આહારક લબ્ધિવાળાને વૈક્રિય અને આહારક શરીર કરતાં ઔદારિક શરીરના વ્યાપારનું પ્રાધાન્ય હોવાથી ઔદારિકમિશ્રાગ હોય છે, પરંતુ કર્મગ્રન્થના અભિપ્રાયથી વંકિયશરીર અને આહારક શરીરની મુખ્યતા હોવાથી તેને વેકિયમિશ્ર અને આહારકમિશકાયગ કહે છે, તેથી તેને દેશવિરતિ, અને પ્રમત્ત ગુણસ્થાનકે બન્ધ કહ્યો નથી.
ઔદારિકમિશ્રકારના સ્વામી તિર્યંચ અને મનુષ્ય છે, અને ચોથા ગુણસ્થાનકે તેને ૭૦ અને ૭૧ પ્રકૃતિઓને