________________
૩૨૪ અન્ધસ્વામિત્વ વિવેચનસંહત. યેાગમાગણી, અને સાસ્વાદનભાવે તે શરીરપર્યાપ્ત પૂર્ણ ન કરે. તથા અહીં મિથ્યાત્વના ઉદ્ભય નથી તેથી મિથ્યાત્વેયનિમિત્તક સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, એકેન્દ્રિયજાતિ, સ્થાવરનામ, આતપનામ, નપુ ંસકવેદ, મિથ્યાત્વમેાહનીય, હુડકસ સ્થાન અને છેવહુસ ઘયણ-એ તેર પ્રકૃતિએ ન બધાય. એ પ્રમાણે પદરપ્રકૃતિએ પૂર્વે ક્ત મિથ્યાદ્દષ્ટિગુણસ્થાનકે બંધાતી એકસો નવ પ્રકૃતિએમાંથી ન્યૂન કરતાં ચારાનું પ્રકૃતિએ ઔદારિકમિશ્રકાયયેગીને સાસ્વાદનગુણસ્થાનકે બંધાય.
મિશ્રગુણસ્થાનકે વતા જીવ કાળ ન કરે, તેથી કાંય પણ ઉપજે નહિ, માટે અપર્યાપ્તાવસ્થાભાવી એવા તેને મિશ્રગુણસ્થાનક ન હાય.
ઔદ્યારિકમિશ્રકાએ ગમાગ ણાએ અવિરતિસમ્યગ્દષ્ટિ અને સચેાગિકેવલી ગુણસ્થાનકને આશ્રયી તથા કામ ણકાયયેાગ અને આહારદ્ધિક માણાએ બન્ધસ્વામિત્વअणचवीसाइ विष्णा, जिणपणजय संमि जोगिणा सायं । विणु तिरि-नराउ कम्मे, वि एवमाहारदुगि ओहो ॥। १५ । अनन्तचतुर्विंशतिं विना जिनपंचकयुताः सम्यक्त्वे योगिनः સાતમ્ ।
',
'
विना तिर्यङ्नरायुः कार्मणेऽप्येवमाहारद्विके ओघः )
અ—( અળનડવીન્નારૂ વિળા ) અનન્તાનુબįાદિ ચાવીશ પ્રકૃતિએ રહિત કરતાં અને (જ્ઞિળવળનુય) જિનપ ંચક યુક્ત કરતાં ૭પ પ્રકૃતિએ (સમિ)અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે બાંધે. (જ્ઞત્તિ સારું) સચેાગી કેલ્લી ગુણસ્થાનકે એક સાતાવેદનીયને બંધ હાય. (વિષ્ણુ તરિ—નરાક)