SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ કમવિપાક-વિવેચનસહિત ૧. નિદ્રા, ૨ નિદ્રાનિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલપ્રચલા અને ૫ ત્યાનંદ્ધિ. | દર્શનાવરણચતુષ્ક અને પાંચ નિદ્રા મળી નવ પ્રકારનું દર્શનાવરણ કર્મ છે, તે પ્રતિહારી સમાન જાણવું. જેમ પ્રતિહારી-દ્વારપાળ રાજાને લેકનું દર્શન થવા દેતા નથી, તેમ દર્શનાવરણ કર્મ જીવને ઘટાદિ પદાર્થનું દર્શન= સામાન્ય અવબોધ થવા દેતું નથી. અહીં જીવ તે રાજા જાણો. પ્રતીહારીમાન પ્રતિબન્ધક દર્શનાવરણ કર્મ જાણવું. લેકસમાન ઘટાદિપદાર્થો જાણવા હવે દર્શનાવરણચતુકનું વર્ણન કરે છે– –શિવપુ-સિંતિક-હિ-વત્રિા दसणमिह सामन्न तस्सावरण तयं चउहा ॥१०॥ રક્ષર-વ-જૂિર-અધવચ दर्श नमिह सामान्य तस्यावरण तच्चतुर्धा । અર્થ :-ચક્ષુ એટલે દષ્ટિ-નયન, અચકું એટલે બાકીની ઇન્દ્રિયો અને મન, અવધિ એટલે રૂપિદ્રવ્ય વિષયક સાક્ષાત બધશક્તિ, કેવલ એટલે સર્વ વસ્તુગ્રાહક બોધશક્તિ, તેઓ વડે (પ્રથમ) થતું દર્શન એટલે સામાન્યાવબંધ, તેનું આવરણ ચાર પ્રકારે છે. વિવેચન - ચક્ષુશબ્દ દષ્ટિ-નયનેન્દ્રિયને વાચક છે, તે વડે થતે સામાન્ય અવધ તે ચક્ષુદર્શન, તેનું આવરણ તે ચક્ષુદર્શનાવરણ અચક્ષુ એટલે ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિ અને મન, તે વડે થતે સામાન્ય અવય તે
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy