________________
કર
કમ વિપાક–વિવેચનસહિત
સામાન્ય
અચક્ષુદન, તેનું આવરણ તે અચક્ષુદાનાવરણુ. અવધિ:ઇન્દ્રિયનિરપેક્ષ રૂપિદ્રવ્યવિષયક મર્યાદાથી થતા અવમેધ તે અવધિદર્શન, તેનું આવરણુ તે અવધિદશનાવરણ. કેવલઃ- સવસ્તુતત્ત્વગ્રાહક સામાન્ય અવમેધ તે વલદન, તેનું આવરણ તે કેવલદશનાવરણ. અહીં દર્શન શબ્દ સામાન્ય અવમેધના વાચક છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનુ` ચક્ષુ કે અચક્ષુદČન, અવધિજ્ઞાનનું અધિક્રન અને કેવલજ્ઞાનનુ` કેવલદ ન જાણવુ. માત્ર મનઃ પવજ્ઞાનનું દૃન કહ્યું નથી, કારણ કે તે જ્ઞાન તથાવિધક્ષ— પશમથી પ્રથમથી જ વિશેષને જ ગ્રહણ કરે છે. યઘપિ સુત્રમાં મન:પર્ય વજ્ઞાની જાણે છે અને દેખે છે'-એમ કહેલ છે, પરન્તુ દેખવું તે માનસ અચક્ષુદનની અપેક્ષાએ જાણવુ અહીં ચક્ષુદનાવરણુના ઉદયથી એકેન્દ્રિય, મેઇન્દ્રિય, ત્રીન્દ્રિયને મૂળથી ચક્ષુ હેતા નથી, અને ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયને ચક્ષુ હોય તે પણ નાશ પામે છે, અથવા તિમિરાદિ રાગવડે અસ્પષ્ટ થાય છે. અચક્ષુદનાવરણુનો ઉદયથી બાકીની ઇન્દ્રિયા અને મન યથાયોગ્ય હાતા નથૈ, અથવા અસ્પષ્ટ હાય છે.
હવે નિદ્રાના પાંચ ભેદ કહે છે. सुहपडिबोहा निद्दा निदानिद्दा य दुक्खपडिबोहा | पयला ठिओ विट्ठस्स पयलपयला उ चकमओ ॥ ११ ॥ सुखप्रतिबोधा निद्रा निद्रानिद्रा च दुःखप्रतिबोधा । प्रचला स्थितोपविष्टस्य प्रचलाप्रचला तु चक्रमतः ॥