________________
ग परिशिष्ट
ग परिशिष्ट વેતાંબર અને દિગંબર સાહિત્યમાં કમ કૃતિઓના અથની કઈ કોઈ સ્થળે થેડી ઘણી ભિન્નતા જોવામાં આવે છે. . . વેતાંબર,
દિગમ્બર
૧. હરતા ફરતા જે નિદ્રા આવે તે પ્રચલાપ્રચલા.
૨. જે નિદ્રામાં સૂતેલે મનુષ્ય અનાયાસે જાગૃત થાય તે નિદ્રા.
૩. ઊભા રહેલા કે બેઠેલાને જે નિદ્રા આવે તે પ્રચલા. '
પ્રચલાપ્રચલાના ઉદયથી મુખમાંથી લાળ ટપકે છે, અને હાથ પગ કંપે છે.
જેના ઉદયથી ચાલતાં ચાલતા ઉભું રહે અને પડી જાય તે નિદ્રા. (કર્મ. ગા, ર )
પ્રચલાના ઉદયથી પ્રાણી છેડી આંખ મીંચીને સૂવે, સૂતા છતાં પણ થોડું જાણે, અને વારંવાર થોડી થોડી નિદ્રા લે.
આનુપૂવી નામના ઉદયથી પૂર્વ શરીરને ત્યાગ કર્યા પછી અને નવીન શરીરને ધારણ કર્યા પૂર્વે અન્તરાલ ગતિમાં જીવને આકાર નવીને શરીરના સમાન થાય છે સુરૂપ પણાનું કારણ શુભ નામ છે, અને કર૫પણાનું કારણ અશુભ નામ કેમ છે.
૪. આનુપૂનામ––જેના ઉદયથી વક્રગતિને પ્રાપ્ત થયેલ આભા આકાશ પ્રદેશની શ્રેણિને અનુસાર ગતિ કરે તે.
પ. શુભનામ કર્મના ઉદયથી નાભિની ઉપરના અવયવો પ્રશસ્ત માય છે, અને અશુભ નામ કિમના ઉદયની નાભિની નીચેનાં અને અપ્રશસ્ત ગણાય છે.