________________
उदयस्वामित्व
૩૭૩ બાર પ્રકૃતિએ અગિગુણસ્થાનના છેલે સમયે ઉદયમાંથી વિછિન્ન થાય.
કવાતિ. આ માર્ગણાએ ચાર ગુણસ્થાનક હોય છે. નરકત્રિક, તિર્યચત્રિક, મનુષ્યત્રિક, જાતિચતુક, ઔદારિકક્રિક, આહારદ્ધિક, સંઘયણષક ન્યગ્રોથપરિમંડલાદિ પાંચ સંસ્થાન, અશુભવિહાગતિ, આતપ, ઉદ્યોત, જિનનામ, સ્થાવરચતુષ્ક, દુઃસ્વર, નપુંસકવેદ અને નીચત્ર–એ એગણચાલીશ પ્રકૃતિએ સિવાય એૉ=સામાન્યતઃ દેવેને ૮૩ પ્રકૃતિએ ઉદયમાં હોય. અહીં ઉત્તરક્રિય શરીર કરતાં દેવેને ઉદ્યોતનામના ઉદયને સંભવ છે, પરંતુ ભવપ્રત્યયશરીરનિમિત્ત ઉઘોતને ઉદય વિવક્ષિત હવાથી દોષ નથી. તથા પંચસંગ્રહના મતે સ્થાન દ્વિત્રિકને ઉદય ટેવને નહિ હોવાથી તે બાદ કરતાં ૮૦ પ્રકૃતિએ ઉદયમાં હેય. સમ્યફત્વમોહનીય અને મિશ્રમેહનીય સિવાય મિથ્યાત્વગુણસ્થાનકે ૭૮ પ્રકૃતિએ ઉદયમાં હેય. મિથ્યાત્વમેહનીય સિવાય સારવાદને ૭૭ પ્રકૃતિએ હોય. અનતાનુબનિ ચતુષ્ક અને દેવાનુપૂવી–એ પાંચ પ્રકૃતિઓ સિવાય અને મિશ્રમેહનીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે ૭૩ પ્રકૃતિઓ હોય. મિશ્રમેહનીય બાદ કરતાં અને સમ્યકત્વમોહનીય અને દેવાનુપૂર્વી—એ બે પ્રકૃતિઓ સહિત કરતાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ હોય. -
વ નિચનાતિ. એકેન્દ્રિય માર્ગણામાં પ્રથમના બે ગુણસ્થાનક હોય છે. વૈકિયાષ્ટક, મનુષ્યત્રિક, ઉચ્ચગેત્ર, સ્ત્રીવેદ, પુરુષ વેદ, શ્રીન્દ્રિયાદિજાતિચતુષ્ક, આહારદ્ધિક ઔદ્યારિક