________________
અધાધિકાર.
રા
એ છ પ્રકૃતિના મન્ધનુ કારણ પ્રમાદ છે, અને આગળના ગુણસ્થાનકે પ્રમાદ નહિ હાવાથી ત્યાં તેને 'વિચ્છેદ થાય છે. બથવા તે કોઈ પ્રમત્તસયત પ્રમTMગુણસ્થાનકે દેવાયુષના બંધના આર’ભ કરે અને ત્યાંજ પૂર્ણ કરે તે સાત પ્રતિકૃઓના અધવિચ્છેદ્ય થાય છે.
હવે અપ્રમત્તગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બાંધે તે જણાવે છે—
गुणसडि अप्पमत्ते, सुराउ बांधतु जइ इहागच्छे | अन्नह अट्ठावन्ना, ज' आहारगदुगं बधे ॥ ८ ॥ | एकोनष्टिर प्रमत्ते सुरायुबध्नन् तु यदीहागच्छेत् । अन्यथा अष्टापं चाशद् यदाहारद्विक' बन्धे ||८||
અર્થ :- [નરૂ] એ [સુરા૩] દેવાયુષને [ધતુ] અન્ય કરતા [ TM ] અહીં આ-ગુણસ્થાનકે [ આપણે ] આવે તે [ અપમTM ] અપ્રમત્ત ગુણસ્થાનકે [ મુળદુ ] ઓગણસાઠ પ્રકૃતિ બંધમાં હાય, [ અન્નદૂ ] અન્યથા જો તેમ ન થાય તેા [ અઠ્ઠાવના] અઠ્ઠાવન પ્રકૃતિઓ બ`ધમાં હાય, [ ૬' ] કારણ કે અહી. [ બારાતુન ] આહારક શરીર અને આહારક અંગેાપાંગ-એ એ પ્રકૃતિએ [ વર્ષે ] અન્યમાં હોય છે.
વિવેચનઃ-પ્રમત્તસયત ગુણસ્થાનકે દેવાયુષના અધના પ્રારભ કરે છે, પણ આગળ અપ્રમત્તાદિ ગુણસ્થાનકે આયુષના અન્ય કરતા નથી, કારણ કે તેને અન્ય ઘેાલના
૧ આયુષના અન્યને યોગ્ય ચઢતા અને ઉતરતા અધ્યવસાયની પરપરાને ધાલનાપરિણામ કહે છે, અપ્રમત્તાદિ ગુણસ્થાનકે અધિક વિશુદ્ધિ હોવાથી ત્યાં તેવા પ્રકારના અધ્યવસાયની પરંપરારૂપ ઘેાલના પરિણામ નથી, માટે ત્યાં આયુષને બંધ થતા નથી.