________________
૨૩૨
કમ સ્તવ વિવેચનહિત
પરિણામથી થાય છે. અને અપ્રમત્તાદિ ગુણસ્થાનકે અત્યંત વિશુદ્ધ પરિણામ હાવાથી ઘેાલના પરિણામ હોતા નથી, જો પ્રમત્તગુણસ્થાનકે આયુષના અન્યના પ્રાર`ભ કરે અને અન્યને પૂરા કર્યા સિવાય ત્યાંથી અપ્રમત્તગુણસ્થાનકે જાય અને ત્યાં બાકી રહેલ આયુષના અન્ય પૂરા કરે તે અપ્રમત્ત ગુણુ સ્થાનકે ઓગણસાઠ પ્રકૃતિએ અન્યમાં હાય, પણ જો પ્રમત્તગુણસ્થાનકે દેવાસુષના બન્ધના પ્રારમ કરી ત્યાંજ સમાપ્ત કરે તેા અપ્રમત્તગુણસ્થાનકે અઠ્ઠાવન પ્રકૃતિએ હાય, કારણ કે ત્યાં અપ્રમત્તસંયમનિમિત્તે આહારક શરીર અને આહારક અ'ગોપાંગ–એ એ પ્રકૃતિ માંધે, પૂર્વક્તિ ત્રેસઠ પ્રકૃતિમાંથી શાકાદિ છ પ્રકૃતિ અને સુરાયુસહિત સાત પ્રકૃતિએ આદ કરતાં છપ્પન પ્રકૃતિએ રહે, તેમાં આહારકદ્વિક મેળથતાં અઠ્ઠાવન પ્રકૃતિએ મધમાં હાય. એટલે જ્ઞાનાવરણુ પાંચ, દનાવરણુ છે, વેદનીય એક, મેાહનીય નવ, નામકમ એકત્રીસ, ગાત્રકમ' એક અને અન્તરાયકમ પાંચ એ પ્રમાણે અઠ્ઠાવન ઉત્તર પ્રકૃતિ અને આયુષને બંધ કરે તા ઓગણસાઠ પ્રકૃતિએ અપ્રમત્તગુણસ્થાનકે બધાય.
હવે અપૂવ કરણ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ ના બન્ય અને કેટલી પ્રકૃતિના બન્ધવિચ્છેદ થાય તે બતાવે છે:अडवन्न अपुव्वाइम्मि, निद्ददुगंतो छप्पन्न पणभागे । મુહુ૫-પશિતિ-મુવ-તસનન-રવિજીતજીવ'ગજ ।।૧।। समचउर - निमिण - जिण-वन्न- अगुरुलहुचउ छल सि तीस तो અમે જીવસ ધો, દાસ-કે-૪-મયમેળો ।। ૨૦ ॥