________________
બન્ધાધિકાર
૨૩૩ [ अष्टापंचाशद् अपूर्वादौ निद्राद्विकान्तः षट्प चाशत् पञ्चभागे । सुरद्विक-पञ्चेन्द्रिय-सुखगति-त्रसनवक-औदारिक विना
[समचतुरस्र-निर्माण-जिन-वर्ण-अगुरुलघुचतुष्क षडशे
ત્રિરાતઃ | चरमे षड्विंशतिबन्धो हास्य-रति-कुत्साभयभेदः ॥१०॥]
અર્થ-[ અપુરવામિ ] અપૂર્વકરણના આદિ-પ્રથમ ભાગને વિષે [ કવન્ન ] અઠ્ઠાવન પ્રકૃતિ હોય છે. [ નિદુરો ] ત્યાં નિદ્રાદ્ધિકને અન્ત થાય એટલે વામજો ! પાંચ ભાગને વિષે | જીણ7 ] છપ્પન પ્રકૃતિએ હાય. ત્યાં [ સુરદુn ] સુરદ્ધિક, [ TMરિ ] પંચેન્દ્રિય જાતિ, સુવા) શુભવિહાગતિ, તત્તર ] ત્રાદિ નવ પ્રકૃતિએ [ ૩રવિગુત્તyવંત ] દારિક શરીર અને દારિક અંગોપાંગ વિના બાકીના વૈકિય, આહારક, તૈજસ, અને કાર્યgશરીરનામ તથા વૈકિય અંગોપાંગ અને આહારક અંગોપાંગ.
[સમજાર-નિમિગ-નિન-] સમચતુરસ્ત, નિમણ,જિનનામ, [ વન-અનુસ્ત્રવ વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુચતુષ્ક-અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત અને ઉચ્છવાસનામ-એ (તી તેત્રીશ પ્રકૃતિઓને અન્ત-અવિરછેદ [ ઝર્ઝતિ ] છઠ્ઠા ભાગને અંતે થાય, એટલે [ ] છેલ્લા સાતમા ભાગને વિષે [ ઝવણવન્યો ] છવીશ પ્રકૃતિએને બધ હોય, ત્યાં [ --
છ-મેચ-મેરો] હાસ્ય, રતિ, કુત્સા=જુગુપ્સા અને ભયને ભેદ=વિચ્છેદ થાય.
વિવેચન-અપૂર્વકરણ ગુણસ્થાનકના સાત ભાગ - કરવા, તેમાં પ્રથમ ભાગને વિષે પૂર્વે કહેલી અાવન પ્રકતિઓ હોય છે. ત્યાં પ્રથમ ભાગને અને નિદ્રાદ્ધિક-નિદ્રા