________________
૩૦
કમ વત વિવેચનસહિત
ત્યારે એક આવલિકા સુધી ઉદયમાં નહિ હોવા છતાં તે મ ધાય છે. મનુષ્યત્રિકના માત્ર મનુષ્યને જ ઉક્રય હોય છે. ઔદાકિદ્ધિક અને વજ્રઋષભનારાચ સંઘયણના મનુષ્ય અને તિય ચાને જ ઉદય હાય છે,ઢશિવરતિ આદિ ગુગુસ્થાનકે મનુષ્ય અને તિય 'ચપ્રાયેાગ્ય બધ કરતા નથી, માત્ર દેવગતિપ્રાયેાગ્ય ક્ર ખાંધે છે, તેથી એ છ પ્રકૃતિના ખંધ કરતા નથી; એ પ્રમાણે એ દશ પ્રકૃતિના અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણુસ્થાનકે અવિચ્છેદ થાય છે, એટલે પ્રકૃતિએ ત્યાં સુધી બધાય છે, અને આગળના ગુણસ્થાનકે બધાતી નથી; માટે એ દશ પ્રકૃતિ પૂર્વોક્ત સત્યાતરમાંથી બાદ કરીએ એટલે દેશવિરતિગુણસ્થાનકે જ્ઞાનાવરણની પાંચ, દર્શનાવરણુની છે, વેદનીયનો એ, માહનીયની ૫'દર, આયુષની એક, નામકમની ત્રીસ, ગેાત્રક ની એક અને અંતરાયકની પાંચ-એ પ્રમાણે સડસઠ પ્રકૃતિએ બધાય છે.
ત્યાં ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લાલના બન્ધવિચ્છેદ થાય, કેમકે પછીના ગુણસ્થાનકે તેના ઉદય નથી, માટે તે ખંધાતા નથી, જે કષાયે વેદાય તે બધાય છે’-એવા સામાન્ય નિયમ છે, માટે તે ચાર પ્રકૃતિએ પૂર્વોક્ત સડસઠ પ્રકૃતિઓમાંથી આછી કરીએ એટલે પ્રમત્તગુણસ્થાનકે ત્રેસઠ પ્રકૃતિએ મધમાં હોય છે. તેમાં માહનીયકમ ની અગીઆર પ્રકૃતિ હોય છે, અને બાકી જ્ઞાનાવરણાદિકની ઉત્તર પ્રકૃતિએ પૂર્વ પ્રમાણે જાણવી,
ત્યાં શાક, અરતિ, અસ્થિર, અશુભ,અયશ અને અસાતાવેદનીય-એ છ પ્રકૃતિના ખવિચ્છેદ થાય, કારણ