________________
અન્વાધિકાર.
૨૨૯
એ [ઇજ્જ]૭ પ્રકૃતિઓને[વ્રુત્તિøTM] વિચ્છેદ કરે, [૧] અથવા [નચા] જો [મુરાર] દેવાયુષના અને [નિટું ને] સમાપ્ત કરે તેા [ત્તત્ત] સાત પ્રકૃતિઓના અધિવિચ્છેદ કરે.
!
દેશ.
વિવેચનઃઅવિરતિ સમ્યગ્દષ્ટિગુણસ્થાનકે સત્યેાતેર પ્રકૃતિના બન્ધ થાય છે, કારણ કે અહી' સમ્યક્ત્યનિમિત્તે જિનનામ કમ બધાય છે, જે યિ `ચ અને મનુષ્યા છે તે આ ગુણસ્થાનકે દેવાયુષના અન્ય કરે છે, અને નારક અને દેવા મનુષ્યાયુષને અન્ય કરે છે માટે અન્યમાં ત્રણ પ્રકૃતિ ઋષિક હોય છે, એટલે જ્ઞાનાવરણ પાંચ, દ નાવરણ છ, વેદનીય એ, મોહનીય એગણીશ, આયુષકમ' એ, નામક્રમ સાડત્રીશ, ગેાત્રકમ એક અને અન્તરાયકમ પાંચ –સવ” મળીને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે બંધમાં સત્યાતેર પ્રકૃતિઓ હાય છે. ત્યાં વજ્રઋષભનારાચસ‘હેનન, મનુવ્યંગતિ, મનુષ્યાનુી, મનુષ્યાયુષ, અપ્રત્યાખ્યાનાવરણુ ચાર કષાય, ઔદ્યાશ્તિશરીર અને ઔદ્રારિકઅ ગેપાંગ-એ દશ પ્રકૃતિને અન્યવિચ્છેદ થાય, કારણ કે દેશવિરત્ય દિને ખીજા અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયાના ઉદ્યય નહિ હેાવાથી તે બંધાતા નથી, કેમકે અનન્તાનુમન્ત્રી સિવાયના જે કષાયે ઉદયમાં હાય તે જ ખ`ધાય છે. માત્ર અનન્તાનુમન્ત્રી કોઇ વખતે ઉદયમાં ન હોય તેા પણ બંધાય છે. કોઇ સભ્યષ્ટિ પ્રથમ અનન્તાનુબન્ધી ચાર કષાયેાની વિસયેાજના કરે, અને ત્યાર પછી તેને તેવી વિશુદ્ધિ ન ઢાય તે તે મિથ્યાત્વાદિના ક્ષ કર્યા સિવાય પડીને મિથ્યાત્વગુણસ્થાનકે જાય, અને ત્યાં મિથ્યાત્વનિમિત્તે પુનઃ અનન્તાનુષધી કષાયે બાંધે