________________
૨૨૮
કમત વિવેચનસહિત
છત્રીસ, ગેત્રિકર્મ એક, અત્તરાયકર્મ પાંચ-એ પ્રમાણે ચુંમતેર પ્રકૃતિએ બધમાં હેય છે.
અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિએને બઘ અને ભાવિ છેદ થાય તે કહે છેसम्मे सगसयरि जिणाउबधि वइर-नरतिय-बियकसाया । उरलदुगंतो देसे, सत्तट्ठी तियकसायतो ॥६॥ तेवट्टि पमत्ते, सोग अरइ अथिरदुग अजस-अस्सायं। वुच्छिज्ज छच्च सत्त व, नेइ सुराउं जया निट्ठ ॥७॥ [सम्यक्त्वे सप्तसप्तति: जिनायुबन्धे वन नरकत्रिक-द्वितीयकषायाः।
औदारिकद्विकान्तो देशे सप्तषष्टिः तृतीयकषायान्तः ॥६॥ [faષ્ટ પ્રમત્તે, શો-રત્ય-સ્થિરદ્ધિ-ચોડાતમ્ ! व्यवछिद्यन्ते षट् च सप्त वा नयति सुरायुर्यदा निष्ठाम् ॥७॥
અર્થ–સમે] અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે [ના-=વં]િ જિનનામ અને બે આયુષને બંધ થાય એટલે નિજાનચરિ] સત્યતેર પ્રકૃતિએ હોય, ત્યાં વિરૂનરતિચ-વિચકાસાયા-રઢતુvો] વજત્રાષભનારાચ, મનુ
ત્રિક, દ્વિતીય-અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાય અને ઔદારિદ્ધિકને અંત-અંધવિચ્છેદ થાય એટલે ]િ દેશવિરતિ ગુણસ્થાનકે સિત્તરીસડસઠ પ્રકૃતિએ હાય. ત્યાં [
રિક્ષાચંતો) ત્રીજા કષાયને અંત-બંધવિચ્છેદ થાય.
તેથી તેિ િપમ] ત્રેસઠ પ્રકૃતિએ પ્રમત્ત ગુણસ્થાનકે હાય, ત્યાં ત્રિોજ-રૂ- યદુ-મકર-રસાયં] શેક અરતિ, અસ્થિરદ્ધિક, અયશકીર્તિ અને અસતાવેદનીય