________________
૨૯૨ નરકગત બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. [सुरैकानविंशतिवर्ज एकशतमाघेन बध्नन्ति निरयाः । तीर्थ विना मिथ्यात्वे शतं सास्वादने नपुंसकचतुष्कं विना
- Wતિક] અથર–નિયા નારો ગુરૂકુળવાસવજ્ઞ] સુરદ્ધિકાદિ ઓગણુશ પ્રકૃતિએ સિવાય [૩] એકસે એક ઉત્તરપ્રવૃતિઓ (ગોળ] સામાન્ય વિંધë બાંધે છે. [તિર્થં ત્રિી તીર્થંકરનામકર્મ સિવાય [સ સો પ્રકૃતિએ [મિ]િ મિથ્યાત્વગુણસ્થાનકે બાંધે છે. અને [સાળ] સાસ્વાદનગુણ
સ્થાનકે નિપુવવિળા]નપુંસચતુષ્ઠ વિના છિનુ છનું પ્રકૃતિઓ બાંધે છે. - વિવેચન - સુરદ્ધિક, વયિદ્રિક, આહારદ્ધિક, દેવાયુષ, નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, એકેન્દ્રિય, સ્થાવર અને આત –એ ઓગણુશ પ્રકૃતિ સિવાય એકસે એક પ્રશ્ન તિઓ નારકો એકઈ પણ ગુણસ્થાનકની વિવક્ષા વિના સામાન્યતઃ બાંધે છે. કારણ કે નારકે મરીને જ્યાં આ ઓગણીશ પ્રકૃતિને ઉદય હોય છે ત્યાં જતા નથી, કારણ કે નારકે દેવ તથા નરક ગતિમાં ઉપજતા નથી, તેથી તેને તપ્રાગ્ય વક્રિયદ્રિક, નરકત્રિક અને દેવત્રિક–એ આઠ પ્રકૃતિએને બન્ધ થતું નથી. તેમજ સૂમનામકર્મને ઉદય સૂમ એકેન્દ્રિયમાં, અપર્યાપ્ત નામકર્મને ઉદય અપ
પ્ત તિર્યંચ અને મનુષ્યમાં, સાધારણનામને ઉદય સાધારણ વનસ્પતિમાં, એકેન્દ્રિય, સ્થાવર અને આતપનામને ઉદય એકેન્દ્રિયમાં, અને વિકલત્રિકને ઉદય બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં હોય છે. અને નારકે એકેદ્રિય, વિક્લેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય-તિર્યંચમાં ઉપજતા નથી,