________________
પ્રકૃતિસ ગ્રહ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત.
૨૯૧
નામ, ૨૦ આપનામ, ૨૧ નપુસક્રવેદ, ૨૨ મિથ્યાત્વમાહુનીય, [હુંક છેવટ્ટ] ૨૩ હુડકસ સ્થાન અને ૨૪ છેવટ્ટસ થયણ, [બળ-મન્ના-નિર્-- સંઘચળ૨૩ ] અનન્તાનુબન્ધિચતુષ્ક૨૫ અન્તાનુન્ધી ક્રોધ, ૨૬ માન, ૨૭ માયા અને ૨૮ લાભ, મધ્યાકૃતિચતુષ્ક-૨૯ ન્યગ્રેાધપરિમ`ડલ, ૩૦ સાદિ, ૩૧ વામન અને ૩૨ કુઞ્જસંસ્થાન, મધ્યમ ઘણુચતુષ્ક ૩૩ ઋષભનારાચ, ૩૪ નારાચ, ૩૫ નારાચ અને ૩૬ કીલિકા; [જીવન-નિય-સ્થિ] ૩૭ મુખતિ—અશુભવિહાચેાગતિ; ૩૮ નીચગાત્ર, ૩૯ શ્રીવેદ; [દુન-પીળતિi] ઢોલ્સ્ક ત્રિક–૪૦ દૌર્ભાગ્ય,૪૧ દુ:સ્વર અને ૪૨ અનાદેય, ત્યા નદ્વિત્રિક-૪૩ સ્થાનદ્ધિ ૪૪ નિદ્રાનિકા અને૪પ પ્રચલાપ્રચલા; [ખ્ખોચ] ૪૬ ઉદ્યોતનામ, [તિવિદ્યુT'] ૪૭ તિર્યંચગતિ અને ૪૮ તિર્યંચાનુપૂર્વી, [તિ-િના] ૪૯ તિર્યંચાયુષ અને ૫૦ મનુષ્યાયુષ, [ન-કહતુળ] મનુષ્યદ્રિક-પ? મનુષ્યગતિ અને પર મનુષ્યાનુપૂર્વી; ૫૩ ઔદ્યારિકશરીર અને ઔદારિક ગાપાંગ, [E] ૫૫ વજ્રઋષભનારાચ સહનન.
વિવેચનઃ-સ કેતદ્વારા સક્ષેપથી અનેક પ્રકૃતિએના આધ થવા માટે ઉપર કહેલી પંચાવન પ્રકૃતિના સંગ્રહ કર્યાં છે; જેમ કે ‘સુરએકેાનવ શત’-સુરથી માંડીને આતપ પન્ત ઓગણીશ પ્રકૃતિએ.
હથે પ્રથમ નરક ગતિમાગ ણાને આશ્રયી અન્યનુ પ્રતિ
પાદન કરે છે—
सुरइगुणवीसवजं, इगसउ ओहेण बंधहि निरया । तित्यं विणा मिच्छि सयं, सासणि नपुचउविणा छनुई ॥ ४ ॥