SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત સમત્વમાર્ગણા ષને બંધ, મરણ, અનંતાનુબંધી કષાયને બંધ તથા તેને ઉદય એ ચાર બાબત કરતા નથી, અને સાસ્વાદન એ ચારે બાબત કરે છે. તેથી આયુષબંધના હેતુભૂત અધ્યવસાયના અભાવે ઔપથમિક સમ્યગ્દષ્ટિ સુરાયુષ તથા મનુષ્પાયુષ ન બાંધે, અને નરકાયુષ અને તિય ચાયુષને બંધ તે થે ગુણસ્થાનકે કરે જ નહિ, તેથી એ બે આયુષના બને તે અસંભવ છે. માટે આઘે સત્યતેર પ્રકૃતિએને બંધ જાણવે. તેમાં અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે ચારિત્રનિમિત્તક આહારદ્ધિક ન બંધાય માટે બાકીની ૭૫ પ્રકૃતિએ બંધમાં હેય, તેમાંથી દેશવિરતિ હવાથી બીજા અપ્રત્યાખ્યાનાવરણ કષાય તથા મનુષ્ય પ્રાગ્ય ઔદારિકદ્રિક, પ્રથમ સંહનન અને મનુષ્યદ્રિકએ નવ પ્રકૃતિઓ બાદ કરતાં દેશવિરતિ ગુણસ્થાનકે ૬૬ પ્રકૃતિઓને બંધ હય, અહીં સુરાયુષને બા એઘમાંથી ગયા છે, તેથી અહીં ન્યૂન કર્યો નથી. પ્રમત્તગુણસ્થાનકે સર્વવિરતિ હેવાથી ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયને બંધ ન થાય, તેથી ૬૨ પ્રકૃતિએને બંધ છે. અને અપ્રમત્તે પૂર્વની પેઠે ૫૮ પ્રકૃતિઓને બંધ હોય. નિવૃત્તિ ગુણસ્થાનકે ૫૮-૬-૨૮ ને બંધ હય, અનિ. વૃત્તિગુણસ્થાનકે રર-૧૧-૨૦–૧૯-૧૮ પ્રકૃતિએ, સૂક્ષ્મ સંપરીયે ૧૭ અને ઉપશાત્મહે એક સાતવેદનીને બંધ હોય. એ પ્રમાણે ઉપશમ સમ્યકત્વને આશ્રયી આડ ગુણસ્થાનકે બંધ કહ્યો. અહીં ઔપશમિક અને ક્ષાપશમિક સમ્યક્ત્વમાં એ
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy