________________
૩૭
उदयस्वामित्व સાધારણ, આતપ અને જાતિચતુષ્ઠ-એ આઠ પ્રકૃતિ વિના એથે ૧૧૪ પ્રકૃતિ હેય. પરંતુ જે ભાવમનના સંબંધથી સંજ્ઞી કહીએ તે સંજ્ઞીમાર્ગણએ જિનનામને ઉદય ન હોય, તેથી તેને બાદ કરતાં ઓછું ૧૧૩ પ્રકૃતિ હોય. આહારકક્રિક, સમ્યકૃત્વ અને મિશ્ર એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૦૯, અપર્યાપ્તનામ, મિથ્યાત્વ અને નરકાનુપૂર્વીએ ત્રણ પ્રકૃતિ વિના સાસ્વાદને ૧૦૬ પ્રકૃતિએ હેય. અનન્તાનુબન્ધિચતુષ્ક અને આનુપૂવત્રિક-એ સાત પ્રકૃતિ સિવાય અને મિશ્રમેહનીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ હેય. અને અવિરતિ આદિ ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું.
૬૦ કdશી. અહીં પ્રથમના બે ગુણસ્થાનકે હોય છે. ત્યાં વૈક્રિયાષ્ટક, જિનનામ, આહારદ્રિકસમ્યક્ત્વ, મિશ્ર, ઉચ્ચગોત્ર, સ્ત્રીવેદ અને પુરુષવેદ એ સોળ પ્રકૃતિ વિના એથે અને મિથ્યાત્વે ૧૦૬ પ્રકૃતિઓ હેય. તેમાંથી સૂફમત્રિક, આતપ, ઉદ્યોત, મનુષ્યત્રિક, મિથ્યાત્વ, પરાઘાત, ઉછુવાસ, સુસ્વર, દુઃસ્વર, શુભવિહાયોગતિ અને અશુભવિહાગતિ એ પંદર પ્રકૃતિ વિના સાસ્વાદને ૯૧ પ્રકૃતિએ હોય છે. સપ્તતિમાં ઉદયસ્થાનકમાં અસંજ્ઞીને આશ્રયી છે સંઘયણ અને છ સંસ્થાનના ભાગ ર્યા છે. તેથી તેને છે સંઘયણ અને છ સંસ્થાનની પ્રકૃતિએ તેમજ સુભગ, આદેય અને શુભવિહાગતિને ઉદય પણ હોય છે.
૬૨ આહાર. અહીં તેર ગુણસ્થાનક હોય. આનુપૂર્વી – ચતુષ્ક વિના એધે ૧૧૮, આહારદ્ધિક, જિનનામ, સમ્યક