SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ કમવિપાક વિવેચનસહિત ન્ય રીતે કષાય, હાસ્યાદિ અને વિષયની પરાધીનતા તે કષાય, હાસ્યાદિ અને વેદરૂપ ચારિત્રમેહનીયના બંધનું કારણ છે. १५. ईर्ष्याविषादगाँध्ये च मृषावादोऽतिवक्रता । . परदाररतासक्तिः स्त्रीवेदस्यास्रवा इमे ।। १६. स्वदारमात्रसंतोषोऽनीा मन्दकषायता । अवक्राचारशीलत्वं पुवेदस्यास्रवा इति ।। १७. स्त्रीपुंसानंगसेवोग्राः कषायास्तीवकामता । पाखं डिस्त्रीव्रतभंगः षण्ढवेदास्रवा अमी ।। १८. साधूनां गहणा धन्मुिखानां विघ्नकारिता । मधुमांसविरतानामविरत्यभिवर्णनम् ।। १९. विरताविरतानां चान्तरायकरणं मुहुः । __अचारित्रगुणाख्यानं तथा चारित्रदूषणम् ।। २०. कषायनोकषायाणामन्यस्थानामुदीरणम् । चारित्रमोहनीयस्य सामान्येनास्रवा अमी ।। ૧૫. ઈર્ષા, ખેદ, લાલચ, જૂઠું બોલવું, અતિશય વક્તા અને પરસ્ત્રીમાં આસકિત-તે સ્ત્રી વેદના હેતુઓ છે. ૧૬. સ્વસ્ત્રીમાં સંતેષ, ઈર્ષાને અભાવ, કષાયની મંદતા, સરલ આચાર અને સરળ સ્વભાવ પુરુગવેદના હેતુઓ છે. ૧૭. સ્ત્રી અને પુરુષની અનંગસેવા તીવ્ર કષાય, અતિશય કામીપણું અને પાખંડી સ્ત્રીના વ્રતને ભંગ કરો-તે નપુંસક વેદના હેતુઓ છે. - ૧૮–૨૦. સાધુઓની નિંદા, ધર્મમાં તત્પર થયેલાને વિન્ન કરવા, મધુમાંસના ત્યાગીની પાસે અવિરતિની પ્રશંસા કરવી, દેશવિરતિઓને વારંવાર અંતરાય કરે, ચારિત્રહીનની પ્રશંસા કરવી, ચારિત્રને દૂષિત કરવું, અને અન્યમાં રહેલા કવાય અને નેકવાની ઉદીરણું કરવી તે સામાન્ય ચરિત્રમેહનીયના આસ્ત્ર છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy