________________
કવિપાક-વિવેચનસંહિત
૧૫૫
૧
મેહનીયક્રમ માંધે છે; અને શબ્દાદિપાંચ વિષયમાં આસક્ત થયેલે! પ્રાણી પુરુષવેદાદ્ધિ ત્રણ વેદને બાંધે છે; માટે સામા१२ उत्त्सनं सकंदर्पोपहासो हासशीलता ।
बहुप्रलापो दैन्योक्ति सस्यामी स्युरास्रवाः ॥ १०. देशादिदर्शनौत्सुक्यं चित्रे रमणखेलने
परचित्तावना चेत्यास्रवाः कीर्तिता रतेः ॥ ११. असूया पापशीलत्वं परेषां रतिनाशनम् ।
अकुशलप्रोत्साहनं चारतेरास्रवा अमी ॥ १२. परशोकाविष्करणं स्वशोकोत्पाद-शेोचने ।
गोदनादिप्रसक्तिश्च शेोकस्यैते स्युरस्रवाः ।। १३. स्वयं भयपरिणामः परेषामथ भावनम् ।
वासनं निर्दयत्वं च भयं प्रत्यास्रवा अमी ।। १४. चतुर्वर्णस्य संघस्य परिवादजुगुप्सने ।
सदाचारजुगुप्सा च जुगुप्सायां स्युरास्रवाः ॥ -. મશ્કરી, કામાત્તેજક હાસ્ય, હવાનેા રવભાવ, વાચાલતા વચને હાસ્ય માહનીયના હેતુ છે.
અને
. દેશાદિક જોવામાં ઉત્સુકપણું, વિચિત્ર કામકીડા અને પરના ચિત્તને આકર્ષિત કરવું તે રિતમેાહનીય કર્માંના હેતુએ છે.
૬. અદેખાઇ, પાપ કરવાના સ્વભાવ, પારકાના આનંદનો નાશ કરવું તે દુષ્ટ કા માં પ્રેરણા કરવી-તે અતિના બંધ હેતુએ છે. ૧૨. પરતે અને પેાતાને શાક ઉત્પન્ન કરવે, ખેદ કરવે, રેશનાદિત પ્રસ ંગ-તે શાકના આસવ છે.
ૐ પોતે ખવુ, પારકાને ખવરાવવુ, ત્રાસ આપવે અને નિયરહ્યું. ભયમે હનીયના આસ્રવેા છે.
૧૪. ચક્રુવિધ સંધતી નિંદા, જુગુપ્સા કરવી, તેમ જ સદાચારની નિદા કરવી તે જુગુપ્સા મોહનીયના હેતુએ છે.