SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ કવિપાક-વિવેચનસંહિત ૧૫૫ ૧ મેહનીયક્રમ માંધે છે; અને શબ્દાદિપાંચ વિષયમાં આસક્ત થયેલે! પ્રાણી પુરુષવેદાદ્ધિ ત્રણ વેદને બાંધે છે; માટે સામા१२ उत्त्सनं सकंदर्पोपहासो हासशीलता । बहुप्रलापो दैन्योक्ति सस्यामी स्युरास्रवाः ॥ १०. देशादिदर्शनौत्सुक्यं चित्रे रमणखेलने परचित्तावना चेत्यास्रवाः कीर्तिता रतेः ॥ ११. असूया पापशीलत्वं परेषां रतिनाशनम् । अकुशलप्रोत्साहनं चारतेरास्रवा अमी ॥ १२. परशोकाविष्करणं स्वशोकोत्पाद-शेोचने । गोदनादिप्रसक्तिश्च शेोकस्यैते स्युरस्रवाः ।। १३. स्वयं भयपरिणामः परेषामथ भावनम् । वासनं निर्दयत्वं च भयं प्रत्यास्रवा अमी ।। १४. चतुर्वर्णस्य संघस्य परिवादजुगुप्सने । सदाचारजुगुप्सा च जुगुप्सायां स्युरास्रवाः ॥ -. મશ્કરી, કામાત્તેજક હાસ્ય, હવાનેા રવભાવ, વાચાલતા વચને હાસ્ય માહનીયના હેતુ છે. અને . દેશાદિક જોવામાં ઉત્સુકપણું, વિચિત્ર કામકીડા અને પરના ચિત્તને આકર્ષિત કરવું તે રિતમેાહનીય કર્માંના હેતુએ છે. ૬. અદેખાઇ, પાપ કરવાના સ્વભાવ, પારકાના આનંદનો નાશ કરવું તે દુષ્ટ કા માં પ્રેરણા કરવી-તે અતિના બંધ હેતુએ છે. ૧૨. પરતે અને પેાતાને શાક ઉત્પન્ન કરવે, ખેદ કરવે, રેશનાદિત પ્રસ ંગ-તે શાકના આસવ છે. ૐ પોતે ખવુ, પારકાને ખવરાવવુ, ત્રાસ આપવે અને નિયરહ્યું. ભયમે હનીયના આસ્રવેા છે. ૧૪. ચક્રુવિધ સંધતી નિંદા, જુગુપ્સા કરવી, તેમ જ સદાચારની નિદા કરવી તે જુગુપ્સા મોહનીયના હેતુએ છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy