________________
૧૫૪
કર્મવિપાક-વિવેચનસહિત
द्विविधमपि चरणमोह कषाय-हास्यादि-विषयविवशमनाः । बध्नाति नरकायुमंहारम्भ-परिग्रहरतो रौद्रः ।।
અર્થ –કષાય, હાસ્યાદિ અને વિષયને પરતંત્ર છે મન જેનું એ પ્રાણી અને પ્રકારે ચારિત્રમોહનીય કર્મને બાંધે છે. મહારંભ અને પરિગ્રહમાં રક્ત રૌદ્રપરિણામી જીવ નરકનું આયુષ બાંધે છે.
ભાવાર્થ:-1ોધાદિ કષાયને પરવશ થયેલે જીવ કષાય રૂ૫ ચારિત્ર મેહનીયને બાંધે છે હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય અને જુગુપ્સાને અધીન થયેલે હાસ્યતિરૂપ ૧ ૬ સર્વજ્ઞ-fiદવાવર્તવો ધાર્મિકૂપમ્
उन्मार्गदर्शनानाग्रहोऽसंयतपूजनम् ॥ S. असमीक्षितकारित्व गुर्वादिष्ववमानना । इत्यादयो दृष्टिमोहस्याश्रवाः परिकीर्तिताः ॥
જરાસ્ત્ર. ઘ૦ ૪. પ-ક. વીતરાગ, કૃતજ્ઞાન, સંધ, ધર્મ અને સર્વ દેવોને અવર્ણ વાદ, તીવ્ર મિથ્યાત્વને પરિણામ, સર્વજ્ઞ, સિદ્ધ અને દેવોને અલાપ કરવો, ધાર્મિકના દેશનું કથન કરવું, ઉન્માર્ગના દર્શન તથા અનર્થને આગ્રહ, અસયતની પૂજા, વગર વિચાર કરવું, ગુરુ આદિને તિરસ્કાર ઈત્યાદિ દર્શનમેહનીયના હેતુઓ છે. ૧ ૮. પાતરતીત્ર: uિrો જ બાતમઃ |
चारित्रमोहनीयस्य स आश्रव उदीरितः ।। ૮ કપાયના ઉદયથી આત્માને તીવ્ર સંતાપ થ તે ચારિત્ર મેહનીય કર્મ બંધને હેતુ છે.