________________
કમ વિપાક–વિવેચનસહિત
૧૫૩
હવે દનમાડુનીયક'ના 'ધહેતુ કહે છેઃ— ગુમાવેલળા-મગનાતળા-વૈવજ્ઞહિ । *સળમોઢું નિળ-મુનિ-ચેથ-સંવાદેળિીયો || સન્માન દેશના-માનનાશના-વૈવાચળે: दर्शन मोह जिन-मुनि-चैत्य-संघादिप्रत्यनीकः ॥
અ:—ઉમાના—અસમાના ઉપદેશ આપવા, (મેક્ષના) મા ના નાશ કરવા, દેવદ્રવ્યનુ હરણુ કરવુ' ઇત્યાદિ હેતુઓવડે જીવ દનમાહનીય કમ (બાંધે છે), તેમજ તીર્થંકર, મુનિ, જિનપ્રતિમા તથા સ'ધાદિકના વિરોધી જીવ દશ નમાહનીય બાંધે છે.
ભાવા:-સંસારનાં કારણેાને મેાક્ષનાં કારણેા બતાવી ઉપદેશ કરવે; સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ મોક્ષ માના નાશ કરવા, દેવદ્રવ્પનું ભક્ષણ કરવું કે ઉપેક્ષા કરવી, તીથ કર, મુનિએ, સાધુએ, જિનપ્રતિમા અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘનું; આદિ શબ્દથી સિદ્ધ, ગુરુ, શ્રુતાદિનું અવવાદ, આશાતના પ્રમુખ અનિષ્ટ કરવુ, ઇત્યાદિ હતુવડે જીત્ર દનમેહનીય ક`ને! તીંત્ર અધ કરે છે.
ચારિત્રમેહનીય અને નરકાયુષના બંધહેતુએ કહે છેઃતુવિકૃત્તિ સરળમો . સાય-ઢાસાફ-ત્રિસવવસમા । ધ નવાઇ. મહારમ-હિરો હો ખફા!
१५. वीतरागे श्रुते स धर्मे सर्वसुरेषु च । अवर्णवादिता, तीव्रमिथ्यात्व परिणामिता ।।