SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ उदयस्वामित्व ૩૮૫ છે. મનુષ્ય અને તિર્યંચમાં વિગ્રહગતિએ વિર્ભાગજ્ઞાન સહિત ન ઉપજે, જુગતિએ ઉપજે. માટે અહીં મનુષ્યાનુપૂવી અને તિય"ચાનુપૂવને નિષેધ કર્યો છે. મિથ્યાત્વગુણસ્થાનકે મિશ્રમેહનીય સિવાય ૧૦૬ પ્રકૃતિ, સાસ્વાદને મિથ્યાત્વ અને નરકાસુપૂવી વિના ૧૦૪ પ્રકૃતિએ, અનન્તાનુબલ્પિચતુષ્ક અને દેવાનુપૂવી ન્યૂન કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ ઉદયમાં હાય. • રૂ૪-રૂક સામાચિવ અને છેવસ્થાપની આ બને ચારિત્રે પ્રમત્તથી આરંભી ચાર ગુણસ્થાનકે હેય છે. ત્યાં સામાન્યથી ૮૧–૭૬–૭૨ અને ૬૬ પ્રકૃતિનું ઉદયસ્વામિત્વ જાણવું. પરિણાવિશુદ્ધિ. અહીં છઠું અને સાતમું એ બે ગુણસ્થાનક હોય છે. ત્યાં પૂર્વોક્ત ૮૧ પ્રકૃતિઓમાંથી આહારદ્ધિક, વેદ, પ્રથમસ હનન સિવાય બાકીના પાંચ સંહનન-એ આઠ પ્રકૃતિએ વિના એશે અને પ્રમત્તે ૭૩ પ્રકૃતિઓ હોય છે. પરિહારવિશુદ્ધિચારિત્રવાળા ચતુર્દશપૂર્વધર ન હોય, તેમજ સ્ત્રીને પરિહારવિશુદ્ધિ ચારિત્ર ન હોય અને વજaષભનારાચસંઘયણવાળાને જ પરિહારવિશુદ્ધિ ચારિત્ર હેય. માટે અહીં પૂર્વોક્ત આઠ પ્રકૃતિએના ઉદયને નિષેધ કર્યો છે. ત્યાનદ્વિત્રિક સિવાય અપ્રમત્તગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિએ ઉદયમાં હોય. રૂ૭ સૂરંપરાગ. અહીં એક દશમું સૂમસંપરાય ગુણસ્થાનક હોય છે. ત્યાં એથે-૬૦ પ્રકૃતિઓને ઉદય જાય. કમ ૨૫
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy