________________
૩૮૪
उदयस्वामित्व ઉદય ન હોય તેમ જણાય છે. આહારદ્ધિક વિના અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૧૩ પ્રકૃતિએ ઉદયમાં હેય. બાકીના ગુણસ્થાનકે મતિજ્ઞાનીની પેઠે જાણવું. અવધિજ્ઞાન કે વિલંગ જ્ઞાન સહિત વકગતિએ તિર્યંચગતિમાં ન ઉપજે, માટે તિર્યંચાનુપૂવને નિષેધ કર્યો છે. પણ ઋજુગતિની અપેક્ષાએ તિર્યંચગતિમાં ઉપજે છે, પરંતુ તે વખતે તેને આનુપૂવીને ઉદય હેતું નથી.
૨૨ મન પર્યા. આ માર્ગણએ પ્રમત્તગુણસ્થાનકથી માંડી બારમા સુધી સાત ગુણસ્થાનક હોય છે. માટે ત્યાં એથે ૮૧, અને પ્રમત્તાદિ ગુણસ્થાનકે ૮૧-૭૯-૭૨-૬૬ ૬૦-૫૯ અને ૫૭ પ્રકૃતિએ ઉદયમાં જાણવી.
રૂ૦ વવજ્ઞાન. આ માગણએ તેરમું અને ચૌદમું એ બે ગુણસ્થાનક હેય. ત્યાં સામાન્યતઃ કર અને ૧૨ પ્રકૃતિ અનુક્રમે જાણવી.
રૂ–રૂર મતિજ્ઞાન ને જીતાજ્ઞાન. અહીં પ્રથમનાં ત્રણ ગુણસ્થાનક જાણવાં. આહારકદ્ધિક, જિનનામ અને સમ્યકત્વમેહનીય વિના એથે ૧૧૮ અને મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૮, સાસ્વાદન ગુણસ્થાનકે ૧૧૧, અને મિત્રગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિએ ઉદયમાં હોય.
રૂરૂ વિમાન. અહીં પણ પૂર્વની પેઠે ત્રણ ગુણસ્થાનક જાણવાં. આહારકદ્ધિક, જિનનામ, સમ્યકત્વ, સ્થાવરચતુષ્ક, જાતિચતુ, આતપ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂવી એ પંદર પ્રકૃતિએ સિવાય આઘે ૧૦૭ પ્રકૃતિએ હેય