SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ કમ વિપાક–વિવેચનસહિત ડાંસ, મચ્છર વગેરેનું કષ્ટ સહવાથી જે કર્મોના ક્ષય થાય તે કામ નિરા; તેવી નિજ રાવાળા પ્રાણી તરાિ દેવાનુ આયુષ૧ ખાંધે છે. દેવના આયુષના 'હેતુઓ કહ્યા, હવે નામકમ'ની શુભાશુભપ્રકૃતિના 'ધહેતુ કહે છે–માયારહિત; ઋદ્ધિ ગારવ, રસ (દૂધ ઘી વગેરેના) ગારવ, અને સાતા (સુખ) ગારવથી રહિત, સ’સારથી ભીરુ, ક્ષમામા વાદિગુણ યુક્ત પ્રાણી દેવગતિ પ્રમુખ નામક ની શુભ પ્રકૃતિના બ`ધ કરે છે, તેનાથી વિપરીત રીતે માયાવી, ઋદ્ધિપ્રમુખ ગૌરવવાળે, ઉત્કટ ક્રાધાક્રિપરિણામવાળા જીવ નરકગતિ પ્રમુખ અશુભ નામકમની પ્રકૃતિના 'ધ કરે છે. - હવે ગાત્રકના બધહેતુઓ કહે છે: ૧ ૨૬. સાગર ચોફેરા ચમોડમનિ 11 कल्याणमित्र संपर्को धर्मश्रवणशीलता || ३०. पात्रे दान तपः श्रद्धा रत्नत्रयाविराधना | मृत्युकाले परिणामो लेश्ययेाः पद्मपीतयेाः ॥ ३१. बाल तपोऽग्नितायादिसाधनालम्बनानि च । अव्यक्तसामायिकता देवस्यायुष आस्रवाः । યોગશાસ્ત્ર. ૬૦ ૪. ૨૯-૩૦-૩૧. સરાગ સંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, કલ્યાણ મિત્રના ચેાગ, ધમ શ્રવણ, સુપાત્રદાન, તપ, શ્રદ્દા, જ્ઞાનાદિ રત્નત્રયની અવિરાધના, મૃત્યુ અવસરે તેોલેશ્યા અને પદ્મલેસ્યાને પરિણામ, અજ્ઞાન તપ, અગ્નિ, પાણી ત્યાદિ વડે મરણ થવું અને અવ્યક્ત સામાયિક એ સર્વે દેવાયુષના આસ્રવેશ છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy