________________
કષાયમાગણા બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ૩૩૩ સર્વત્ર પ્રકૃતિઓની સંખ્યા કર્મોસ્તવના બન્યાધિકારથી જણવી. અહીં કષાયશબ્દવડે કષાદયવંત છવ ગ્રહણ કરવાથી તેને વિષે ગુણસ્થાનકે સંભવે છે. संजलणतिगे नव दस. लोहे चउ अजई दु-ति अनाणतिगे। बारस अचक्खु-चक्खुसु पढमा अहखाय चरमचऊ ॥१७॥ [संज्वलनत्रिके नव दश लाभे चत्वार्ययते द्वे त्रीण्यज्ञानत्रिके । द्वादशाचक्षुश्चक्षुषोः प्रथमानि यथाख्याते चरमचत्वारि ॥]
અર્થ – નંગસ્ટઇતિ) સંજવલન ક્રોધ, માન અને માયાએ (રમા) પ્રથમના (નવ) નવ ગુણસ્થાનકે હોય છે. (હું) લાભ માણાએ (રસ) દશ ગુણસ્થાનક હોય છે. (૨૩ ગરૂ) અવિરતિ માર્ગણાએ ચાર ગુણસ્થાનકે હેય છે. (દુ-તિ અનાતિ) ત્રણ અજ્ઞાન માર્ગણાએ બે અથવા ત્રણ ગુણસ્થાનક હોય છે. (વારસ આવવું-) અચક્ષુદર્શન અને ચક્ષુદર્શન માર્ગણાએ પ્રથમના બાર ગુણસ્થાનક હોય છે. (સવાય) યથાખ્યાત માર્ગણાએ (રમવ4) છેલ્લા ચાર ગુણસ્થાનકે હોય છે.
વિવેચન–સંજવલન ક્રોધ, માન અને માયાના ઉદયવાળાને મિથ્યાત્વાદિ નવ ગુણસ્થાનક હોય છે, અને લેભકષાયના ઉદયવાળાને સૂમસં૫રાય સુધી દશ ગુણસ્થાનક હોય છે. તેઓનું બન્ધસ્વામિત્વ કર્મસ્તવમાં સામાન્ય અને વિશેષરૂપે કહેલા બન્યાધિકાર પ્રમાણે એથે ૧૨૦, મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪ ઇત્યાદિ જાણવું. એ પ્રમાણે કષાયમાણાએ ગુણસ્થાનક કહ્યાં.