________________
કવિપાક-વિવેચનહિત
૧૧૯
૩ નારચનામ:- જયાં હાડકાના બન્ને પાસા મટ 'ધથી બધાયેલા હાય, પણ હાડના પાટો અને ખોલી ન હાય તેવા પ્રકારની હાડની રચના તે નારાચસ લયયુ. તેનું કારણ જે કમ તે નારાચસ`ઘયણનામ.
૪ અર્ધું નારાચનામ :- જ્યાં હાડકાને એક પાસે મટ– અંધ હાય, અને ખીજે પાસે ખીલી હોય તેવા હાડની રચના તે અદ્ધ નારાચ. તેનુ કારણ જે કમ' તે અન રાચસંઘયણુનામ.
૫ કીલિકાનામ; જ્યાં કીલિકાથી-માત્ર ખીલીથી હાડકાં બધાયેલાં હૈાય તેવા પ્રકારની હાડની રચના તે કીલિકા, તેનું કારણ જે કમ તે કીલિકાસ ઘયણુનામ.
૬ સૈન્ના નામ;– જયાં હાડકાં પરસ્પર અડકીને રહેલાં હાય તે એવડું કે સેવા સ`ઘયણુ, સ્નિગ્ધપદાર્થનુ ભેાજન, તૈલમદન વગેરે સેવાથી ઋત—ભ્યાસ હાય, એટલે કે જેને તેનૌ નિત્ય અપેક્ષા હાય, તે સેવાત. તેનુ કારણભૂત જે કમ તે સેવા સંઘયણનામ,
એ રીતે સાયણનામકર્મ છ પ્રકારે કહ્યું, હવે ୬ પ્રકારે સંસ્થાનનામ અને પાંચ પ્રકારે વણ નામ કમ કહે છે;समच उसे निग्गोह- साड़ - खुज्जाइ वामणं हुंड । મંઢાળા જન્મા -િનીરુ-જોયિ-હિન્દુ-સિયા ૫રૂા समचतुरस्र न्यग्रोध - सादि - कुब्जानि वामनं हुड 1 સંસ્થાનાનિ વળો: ળ-નીરુ-જોતિ-ાદ્રિ-સિતાઃ ॥
અર્થ :—સમચતુરસ્ર, યંગ્રેધ, સાદિ, કુખ્ત, વામન અને હુંડ એ (છ) સંસ્થાને છે. કુષ્ણુ (કાળા), નીલ