________________
૧૨૦
કમ વિપાક–વિવેચનહિત
(લીલેા), રક્ત (રાતે), પીત (પીળે) અને શ્વેત-એ (પાંચ) વણે છે.
ફા
૧, સમચતુસ્રનામ :–સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા લક્ષણયુક્ત શરીરના સઘળા અવયવ હોય; અથવા પક સને બેઠેલા પુરુષના બે ઢી'ચણુનું અંતર, ડાખા ખભા તે જમણા ઢીંચણુનું અન્તર, જમણા ખભા ને ડાખા ઢીંચણનું અન્તર, આસન ને લલાટનું અન્તર–એ પ્રમાણે ચાર અગ્નિ-ખાજીનુ' અન્તર સમ-સરખું: હોય તે સમચતુરસંસ્થાન; જે કર્મોના ઉદયથી તેવા સમચતુસ્ર સંસ્થાનની પ્રાપ્તિ થાય તે સમચતુરસનામ.
૨. ન્યગ્રોધપરિમ`ડલનામ:- ન્યગ્રોધના-વડના જેવા, પરિમ`ડલ–આકાર, જેમ વડની ઉપરના ભાગ શાખા, 31શાખા ને પાંદડા વગેરેથી સુંદર હાય છે, અને નીચેને ભાગ તેવા સુÀાભિત હતેા નથી; તેમ શરીરની ઉપરના ભાગ સુન્દર-લક્ષણયુક્ત હોય, અને નીચેના ભાગ લક્ષણહીન હોય તે ન્યગ્રોધપરિમ`ડલ સ’સ્થાન. જે કમ ના ઉદયથી તેવા ન્યુગ્રોધપરિમ‘ડલ સસ્થાનની પ્રાપ્તિ થાય તે ન્યગ્રોધપરિમ ડલનામ.
૩. સાદિનામ :-શરીરમાં નાભિની ઉપરના અવયવ લક્ષણહીન હાય, સ્મને નીચેના અવયવ તે સાક્રિસ સ્થાન. જે ક્રમના ઉદયથી પ્રાપ્તિ થાય તે સાદિસસ્થાનનામ,
લક્ષણુયુક્ત હોય સાદિક સંસ્થાનની
૪. કુબ્જનામઃ- મસ્તક, ગ્રીવા, હાથ ને પગ લક્ષણુયુક્ત હાય, અને છાતી ઉત્તર વગેરે લક્ષણહીન હોય તે