________________
કમ વિષાક–વિવેચનસહિત
૧૨૧
કુબ્જ સસ્થાન. જે કમ ના ઉદ્ભયથી તેવા પ્રકારના કુન્જસંસ્થાનની પ્રાપ્તિ થાય તે કુખ્તસસ્થાનનામ.
૫. વામનનામઃ- છાતી, પેટ વગેરે અવયવેા લક્ષણયુક્ત હાય, અને મસ્તક, ગ્રીવા, હાથ ને પગ લક્ષણરહિત હોય તે વામનસ સ્થાન, જે ક્રમના ઉદયથી વામનસસ્થાનની પ્રાપ્તિ થાય તે વામનસસ્થાનનામ.
કેઇ આચાર્ય કુબ્જ અને વામન 'સ્થાનનું લક્ષણ પરસ્પર વિપરીત જણાવે છે.
૬. હુડકનામઃ- શરીરના સઘળા રહિત અને બેડોળ હોય તે હુડક ઉદયથી તેવા ખરામ સ’સ્થાનની પ્રાપ્તિ થાય તે હું હક
સ્થાન.
જે ક ના
અવયવ
, '
લક્ષણ
સસ્થાન નામ.
જે કમ'ના ઉદયથી પ્રાણીના શરીરને વિષે કૃષ્ણાદિ વણુની પ્રાપ્તિ થાય તે વધુ નામ. તેના પાંચ ભેદ છે:-.. ૧. કૃષ્ણનામ:- જે કર્મોના ઉદયથી પ્રાણીનું શરીર કૃષ્ણવર્ણ વાળું (કાળું) હેાય તે કૃષ્ણનામ.
૨ નીલનામ:- જે કર્મોના ઉદયથી પ્રાણીનું શરીર નીલવર્ણ યુક્ત (લીલુ) હોય તે નોલનામક,
૩ લાહિતનામઃ- જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર લોહિત-રાતું હોય તે લેાહિતનામ.
૪ હાદ્રિનામઃ- જે કમના ઉદ્દયથી પ્રાણીનુ શરીર પીળુ' હૈ ય તે, હાદ્રિવણ નામ,
૫ સિતનામ:- જે કર્માંના ઉદયથી જીવનું શરીર વૈતવણ યુક્ત હોય તે સિતનામક.